SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિ-સ્તવ (લઘુશાંતિ) ૩૯૧ નવી-જયાદેવી. નમતાં-નમન કરનારાઓને. મંત્ર-વિશારદોના અભિપ્રાયથી “નમન' શબ્દમાં ભક્તિ, પૂજા, નમસ્યા અને અર્ચના એ ચાર ક્રિયાઓનો સમાવેશ થાય છે. શનિ -શાંતિ કરે છે. ત શાન્તયે નમો નમ:-તે શાંતિનાથને નમસ્કાર હો, નમસ્કાર હો. (૧૬) રુતિ-પ્રાન્ત, છેવટે. અહીં તિ' અવ્યય ઉપસંહારના અર્થમાં છે. પૂર્વ-ત્તિ-પિત્ત- વિતર-પૂર્વાચાર્યોએ દર્શાવેલાં મંત્રપદોથી ગ્રથિત. પૂર્વના સૂરિ તે પૂર્વભૂરિ, તેનાથી શત તે પૂર્વભૂરિ-શત, એવાં જે મન્ન-૫૬ તે પૂર્વસૂરિશિત-મત્ર ૬ તેનાથી વિત: તે પૂર્વસૂરિ-શિતમત્ર-વિમત, પૂર્વ-આગળના, સૂર-આચાર્ય. શત-દર્શાવેલા, ગુરુઆમ્નાયપૂર્વક પ્રકાશિત કરેલાં.‘પૂર્વે યે સૂરઃ માવાઃ પણ્ડિતાલૈલાશતાનિ आगमशास्त्रात् पूर्वमुपदिष्टानि यानि मन्त्रपदानि मन्त्राक्षरबीजानि तैर्विदर्भितः रचितो યઃ સ તો ' (સિ.)- પૂર્વે જે સૂરિઓ એટલે આચાર્યો કે પંડિતો થઈ ગયા તેમણે આગમ-શાસ્ત્રોમાંથી દર્શાવેલાં મંત્રપદો એટલે મંત્રાલર-બીજો, તેનાથી વિદર્ભિત-પ્રથિત તે પૂર્વભૂરિ-શિત-અન્નપદ્- વિત: ' વિતગૂંથાયેલો રચિત, ગર્ભિત. વિ ઉપસર્ગ સાથે દ-ગૂંથવુંનું ભૂતકૃદન્ત નિમિત.* * દમ્ ધાતુ નિદ્ હોવાથી રુ પર રહેતાં વિદગ્ધ થવું જોઈએ, પરંતુ “મુવાનિ : સ્વાળિગતા પ વદુર્ત મવતિ' એ નિયમ પ્રમાણે ગ્વાદિ-ગણના ધાતુઓને સ્વાર્થમાં પ્રત્યય પણ પ્રાયઃ થાય છે, તેથી આ રમ્ ધાતુને નિદ્ પ્રત્યયવાળો માનવાથી રૂદ્ આપવામાં બાધ થતો નથી, તેથી વિfમત રૂપ બરાબર છે. ક્રોધાદિ-સ્તંભન માટે વિદર્ભ-પ્રયોગનું વિશિષ્ટ સૂચન છે “વિર્ષે क्रोधादिस्तम्भ कुर्यात् ।' (ભૈ. ૫. કલ્પ. પૃ. ૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy