SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વંદિતુ સૂત્ર ૦૨૮૭ એ જ જેનું મૂળ છે તેવા) ધર્મની આરાધના માટે ગોદોહિકાસનનો* ત્યાગ કરે છે, અને ઊભો થતાં (ગદ્ય-પાઠ) બોલે છે : 'तस्स धम्मस्स केवलि पन्नत्तस्स'. તે પછી મંગલર્ભિત ગાથાઓ નીચે પ્રમાણે બોલે છે :(૪૩-૩)- [ત ઘમ્મર] [તવ્ય ધર્મસ્ય-તે ધર્મની. તે વિશેષણ અહીં ગુરુ પાસે સ્વીકારેલા ધર્મને માટે વપરાયેલું છે. એટલે તેનો અર્થ તે “ગુરુ પાસે સ્વીકારેલા ધર્મની એમ સમજવાનો છે. “તી ગુરુપાર્વે પ્રતિપન્ન) થર્મસ્ય ' (અ. દી.) “તેનું એટલે ગુરુ પાસે પ્રતિપન્ન કરેલા-સ્વીકારેલા ધર્મનું.' વેતિ-પન્ન-વિત્તિ-પ્રજ્ઞસ્ય-કેવલી ભગવંતો એ પ્રરૂપેલાની. મુદિમ મિ-[કમ્યુત્થિત: અશ્મિ-ઊભો થયો છે. તત્પર થયો છું. અત્યાર સુધી ઉત્કટ આસને બેઠેલા સાધક અહીં ઊભો થાય છે; માટે ઊભો થયો છું' એ કહેવામાં આવે છે. સારી -આરાધના-આરાધના માટે, પાલન માટે. =રા-સેવા કરવી, તે પરથી ‘મારાથના'-સેવા. વિશિષ્ટ અર્થમાં તે નિરતિચાર-પાલના કે સમ્યકુ-પાલના માટે વપરાય છે. “આરાધનાનિરતિવીરતયાનુપાનના' (ભ. શ. ૮. ઉ-૧૦.ની ટીકા) “મારાંધનાર્યસપાનનાર્થમ્ !' (અદી.) વિમો રિ-[વિરતઃ Iિ]-હું વિરત થયો છું, હું વિરામ પામ્યો છું, હું નિવૃત્ત થયો છું. વિ+-વિરામ પામવું. તે પરથી વિરત-વિરામ પામેલો. વિરહUTU-[વિરાધનાયા:]-વિરાધનાથી, ખંડનાથી. વિરાધના' શબ્દની વિગત માટે જુઓ સૂત્ર ૬. * અહીં કોઈ ‘ઉત્કટિકાસન' પણ કહે છે. -[ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૫૮૪] . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy