SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ અંતર્મુહૂર્ત સુધી ચિત્તની એકાગ્રતા, તે ‘ધ્યાન’. ‘ધ્યાનમ્અન્તર્મુહૂર્તાનમાત્રમેાગ્રચિત્તતા' (આ. પ્ર. પૃ. ૮૯) તેના શુભ અને અશુભ એવા બે પ્રકારો છે. તેમાં અહીં શુભનો જ અધિકાર છે. ‘શુભ ધ્યાન' એટલે ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન. ગુસ્સો-[ef:]-ત્યાગ. ઉત્સર્ગના વધારે વિવેચન માટે જુઓ સૂત્ર ૭. વિ અ-[ગપિ ]-અને વળી. અમિતઓ-[આભ્યન્તર]-આંતરિક જેનો સંબંધ અંતર સાથે છે, તે આત્યંતર. અળિમૂહિમ-વન-વીડિયો-[ગનિમૂહિત-વત્ત-વીર્ય:]-જેણે બળ અને a વીર્ય નથી છુપાવેલું તે. નિમૂહ-છુપાવવું, તે પરથી ‘નિવૃતિ'-છુપાવેલું. ‘અનિર્દેહિત’-ન છુપાવેલું. ‘વત’-શારીરિક શક્તિ. “વાં શરીર: પ્રાળ:' (ભ. ટી. શ. ૧. ઉ. ૩). . . ‘વીર્ય’-આત્માનો ઉત્સાહ, મનોબળ. ‘વીર્યં નીવોત્સાહ' (ભ. ટી. શ. ૧. ઉ. ૩). એટલે શારીરિક અને માનસિક બળનો સદાચા૨માં ઉપયોગ કરનાર ‘અનિગૃહિતબલ-વીર્ય' કહેવાય છે. Jain Education International પીમ$-[પરામિતિ]-પરાક્રમ કરે છે, પ્રબલ ઉદ્યમ કરે છે. પદ્મ-વિશેષ. મ- પ્રયત્ન કરવો. વિશેષ પ્રયત્ન કરવો તે ‘પરાક્રમ’. વિશિષ્ટ અર્થમાં ઇષ્ટ ફળને સાધનારો જે પુરુષાર્થ, તે ‘પરાક્રમ’. ‘“પરામર્શ્વ સર્વ સાધિતામિમતપ્રયોગન: પુરુષારપરામ:' (ભ. ટી. શ. ૧. ઉ. ૩). અથવા શત્રુનું નિરાકરણ કરનારી જે ક્રિયા, તે ‘પરાક્રમ’. ‘‘પમસ્તુ શત્રુનિસમિતિ'' (ભ. ટી. શ. ૧. ઉં. ૩) અહીં શત્રુ-શબ્દથી આપ્યંતર શત્રુ સમજવા. નો-[ય:]-જે નહુત્ત-[યથોત્તમ્]-યથોક્ત, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે. યથા+3h*= For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy