SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વંદિતુ સૂત્ર ૧૫૧ . વિ-પરિમાણ-વ્રત-દરેક દિશામાં અમુક હદથી વધારે ન જવું. તેવું વ્રત. ૨. મોgનો પરિમાણ-વ્રત-ભોગ અને ઉપભોગના પદાર્થોની મર્યાદા કરનારું વ્રત. રૂ. બર્થ-૯-વિરમગ-વ્રત-વિશિષ્ટ પ્રયોજન વિના આત્મા દંડાય તેવી પ્રવૃત્તિ કરવાથી અટકવાનું વ્રત.” અન્ના-[તિવાચન-અતિચારોને. સિવવા-[fશક્ષાવ્રતાના-શિક્ષાવ્રતોના. સિવા-એ સિવવાવાળનું ટૂંકું સ્વરૂપ છે. જીવને સર્વવિરતિ ચારિત્રનું કે સાધુ-જીવનનું શિક્ષણ આપે, તાલીમ . આપે, તે “શિક્ષવ્રત'. પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતોએ આઠ વ્રતો પ્રાય: યાવકથિત (જાવજીવ) સુધીના હોય છે, જ્યારે ચાર શિક્ષાવ્રતો ઇત્વરકાલિક; (અમુક . વખતે કે અમુક પર્વ દિવસે કરાતાં હોવાથી અમુક સમય કે અમુક દિવસ પૂરતાં) છે. વરૂદ્[વતુમ-ચારના. આ પદ “વિશ્વ'નું વિશેષણ છે. ચાર “શિક્ષાવ્રતોનાં નામો આ પ્રમાણે છે : “3. સામયિ-વ્રત-બે ઘડી પર્યન્ત સાવદ્ય વ્યાપારોનો ત્યાગ કરવાનું વ્રત. ૨. હેશવાશિક વ્રત-છઠ્ઠા અને તે સિવાયનાં વ્રતોમાં રાખેલી છૂટોની મર્યાદા કરવાનું વ્રત. રૂ. પોષધોપવાસ-વ્રત-અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વના દિવસોએ ઉપવાસ આદિ કરવાનું વ્રત. ૪. તિથિ-સંવિધા-વ્રત-અતિથિ એટલે સાધુ, મુનિરાજ આદિને શુદ્ધ આહાર-પાણી સંવિભાગ-દાન કરવાનું વ્રત.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy