________________
‘વંદિતુ સૂત્ર ૨૧૫ વિહીનત્વ પ્રાપ્ત થયું ગણાય છે.
સામાફિય વિતહણ [સમય વિતથ-સામાયિક વિતથ કર્યું હોય-“સામાયિક વિરાધ્યું હોય.
સાવદ્ય-પ્રવૃત્તિનો તથા દુર્ગાનનો ત્યાગ કરીને બે ઘડી સુધી શુભ ભાવમાં રહેવું, તે સામાયિક; અર્થાત સામાયિક નામનું વ્રત, તેના વિશે. અહીં સપ્તમીનો લોપ થયેલો છે. “સાI'ત્તિ સીતોપાત્ સામાયિ' (અ. દી.)
જે વિતથ કરાયું હોય તે વિતથકૃત. “વિતથ' એટલે તથા પ્રકારથી વિરુદ્ધ, અર્થાત્ સમ્યફ અનુપાલનથી રહિત
વિતથને સખ્યાનનુપાતિને' (દી) પઢશે [પ્રથ-પહેલા તેને વિશે.) વિરવાવા-[fશક્ષાવ્રતે-શિક્ષાવ્રતને વિશે.
શિક્ષા-સંબંધી વ્રત તે શિક્ષાવ્રત,” તેના વિશે. “શિક્ષા' એટલે શિક્ષણ કે તાલીમ. તે બે પ્રકારની છે : “ગ્રહણ અને આસેવન”. તેમાં “ગ્રહણશિક્ષા' જ્ઞાનપ્રાપ્તિરૂપ છે અને “આસેવન-શિક્ષા' અભ્યાસરૂપ છે. એટલે સૂત્રને યાદ કરવું, તેના અર્થ સમજવા, તેના પર પ્રશ્નો કરવા, તેના પર ચિંતન કરવું, તેનું પરાવર્તન કરવું વગેરે “ગ્રહણ-શિક્ષા' કહેવાય છે અને તેમાં બતાવેલી ક્રિયાઓ કરવી, તેનો અભ્યાસ પાડવો, તેની ઉત્તરોત્તર શુદ્ધિ કરવી વગેરે “આસેવન-શિક્ષા* કહેવાય છે. “શિક્ષાવ્રતો' આ બંને પ્રકારની શિક્ષા આપે છે. તેના ચાર પ્રકારનાં નામો આઠમી ગાથાના વિવરણ-પ્રસંગે જણાવેલાં છે. સામાયિક એ તેમાંનું પહેલું “શિક્ષાવ્રત છે.
f-[નિન્દ્રમ-હું નિંદું છું.
(૨૭-૪) તિવિદે સુપ્પણિહાણે-મનો-દુષ્પણિધાન, વચન દુપ્રણિધાન અને કાય-દુપ્રણિધાનને વિશે.
* પ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા માટે જુઓ ગાથા ૩૪-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org