________________
‘વંદિનું સૂત્ર ૯૧૭૩ ખાતોચ્છિતગૃહ.” તેમાં ભૂમિની અંદર જે બાંધકામ કરામ આવ્યું હોય, તે ખાતગૃહ'. ભૂમિ ઉપર જે બાંધકામ કરવામાં આવ્યું હોય તે “ઉસ્કૃિતગૃહમાં અને નીચે ભોંયરું વગેરે તથા ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોય તે ખાતોચ્છિતગૃહ'.
ત્રણ પ્રકારનાં “ક્ષેત્રો' અને ત્રણ પ્રકારનાં વાસ્તુશ્મકાનો)માંથી પોતાના થકી અમુક જ રાખવાં અને બાકીનાંનો ત્યાગ કરવો તે ક્ષેત્ર વાસ્તુ-પ્રમાણ” કહેવાય. તેમાં સરહદ ભૂંસાવાથી, વચ્ચેની દીવાલ પડી જવાથી કે એવા જ બીજા કોઈ કારણે ધારેલી સંખ્યાની મર્યાદા ઓળંગાઈ હોય, તે “ક્ષેત્ર-વાસ્તુ-પ્રમાણાતિક્રમ' નામનો પાંચમા અણુવ્રતનો બીજો, અતિચાર છે.
થ અને સુવર્ણ તે સુવર્ણ તેનું પ્રમાણ તે ય-સુવ-પ્રમાણ, તેનું જે અતિક્રમણ તે “પ્ય-યુવ-પ્રમાણાતિમ'
રૂપ્ય’ એટલે રૂપુંજાથવા ચાંદી. ‘સુ એટલે સોનું, તે અમુ પ્રમાણમાં પોતાના થકી રાખી બાકીનાનો ત્યાગ કરવો તે જુવર્ણ-y ' કહેવાય. તેમાં બીજાના નામે ચડાવી દેવાથી કે બીજી રીતે ભૂલચૂક થવાથી. પ્રમાણની મર્યાદા ઓળંગાઈ હોય તો તે “રૂપ્યસુવર્ણ-પ્રમાણાતિક્રમ નામનો પાંચમાં અણુવ્રતનો ત્રીજો અતિચર છે.
વિમ-પરિમાને-[-પરિમાળ-કુપ્ય-પરિમાણીતિક્રમણને વિશે
કુથનું પરિમાણ તે વય-મા, તેના વિશે સોના-૨૫ સિવાયની સર્વ ધાતુઓ ‘કુણ કહેવાયું છે. અહીં ઉપલલ્લુણથી ઘરનાં બધું સૂચ રચીલાનો સમાવેશ પણ તેમાં કરવામાં આવ્યો છે એટલે વાસણ ફુસ રાચ-રચીલું તથા ઊઠવા-બેસવા સૂવા વગેરેની સર્વ વસ્તુઓ ઉપ્યું છે. તે અમુક પ્રમાણમાં જ રાખવી પણ તેથી વધારે રાખવી નહિ, તે કુખ પરિમાણ કે કુ-પ્રમાણ તેની મર્યાદાનું ઉલ્લંઘન ભૂર્વ ચૂકથી થાય છે તે કુષ્ય-પ્રમાણાતિક્રમણ” નામનો પાંચમાં અણુવ્રતનો ચોથો અતિચાર છે.
ટુપ કિ દ્વિપદ અને ચતુષ્પદને વિશે દ્વિપદ-ચતુષ્પદ-પ્રમાણાતિક્રમને વિશે. પ્ર.-૨-૧૨
*
h
...
5
-
F**
''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org