SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ વંદિત્ત સૂત્ર૦ ૨૭૧ વિષ અલ્પ હોય છતાં હાનિકારક છે, તેમ તે અલ્પ પાપ પણ સંસારભ્રમણનો જ હેતુરૂપ છે. પ્રતિક્રમણથી એ પાપ કેમ ટળે તેનું સમાધાન નીચેની ગાથાંતર્ગત વૈદ્યના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. (૩૭-૩) તં-[ત)-તેને. uિ-[if]-પણ. દુ-[g)-જરૂર (નિશ્ચયનો ભાવ બતાવે છે.) સાડમvi-[સપ્રતિમાન-પ્રતિક્રમણવાળો થઈને પ્રતિક્રમણ કરીને. 'सह प्रतिक्रमणेन-षड्विधावश्यकलक्षणेन वर्त्तत इति सप्रतिक्रमणम्' (અ. દી.)-ખવિધ આવશ્યક લક્ષણવાળા પ્રતિક્રમણથી સહિત તે સપ્રતિક્રમણ'. અહીં પણ ક્રિયા વિશેષણમાં દ્વિતીયા વિભક્તિ છે. સ-Mવિં -તિ-પરિતાપન-પશ્ચાત્તાપવાળો થઈને, પશ્ચાત્તાપ કરીને. પરિતાપ-પશ્ચાત્તાપ, તેનાથી સહિત તે સરિતાપ. અહીં પણ ક્રિયાવિશેષણમાં દ્વિતીયા વિભક્તિ છે. આ સ્થળે “સMડિમારું' એવો પાઠભેદ પણ ગ્રહણ કરાય છે, તેનો અર્થ “સપ્રતિવીરમ્' એટલે તુલનાથી સહિત થાય છે. આ પદમાં પ્રનો દ્વિર્ભાવ આર્ષ-પ્રયોગથી થયેલો છે. સ-૩રપુ-[સોત્તરભુ-પ્રાયશ્ચિત્તરૂપ ઉત્તરગુણવાળો થઈને. સ-સહિત, ૩ત્તરમુખ-ઉત્તરગુણ વડે, તે સોત્તરમુખ. અહીં પણ ક્રિયાવિશેષણમાં દ્વિતીયા છે. ઉત્તરગુણથી અહીં પ્રાયશ્ચિત્તરૂપ “ઉત્તરગુણ” સમજવાનો છે. “સોત્તર ૨ ગુરૂપવિષ્ટપ્રાયશ્ચિત્તવાન્વિતમ્' (અ. દી.)“સોત્તરગુણ એટલે ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત આચરવાથી યુક્ત.” પ્તિ [fક્ષપ્ર-જલદી, શીધ્ર. ૩વસામે-[૩૫મતિ].-ઉપશાન્ત કરે છે, શાંત કરે છે. ૩૫+શમ્'-શાંત કરવું, “૩૫શમતિ-નિમ્રતાપં રોતિ, ક્ષતિ વા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy