SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ વંદિતુ' સૂત્ર ૦ ૨૯૩ સમાર્દિ-સિમifથમ-સમાધિને. ત્ર-વિ-અને. વોર્દિ- વિધિ-બોધિને. (આ લોક તથા પરલોકમાં) સમાધિ' તથા “બોધિ' શબ્દની વિગત માટે જુઓ સૂત્ર ૯, ચોથી આવૃત્તિ. (૪૭-૫) અરિહંતો, સિદ્ધો, સાધુઓ, દ્વાદશાંગીરૂપ શ્રુત અને (દર્શન જ્ઞાન ચારિત્રરૂપ) ધર્મ અને મંગળ રૂપ (લોકોત્તમ રૂપ અને શરણભૂત) હો, તથા સમ્યગૃષ્ટિ દેવો મને સમાધિ અને બોધિ (આ લોક તથા પરલોકમાં આપો) અવતરણિકા-અહીં કોઈ કહે છે કે વ્રતધારી શ્રાવકો તો અતિચારોનો સંભવ હોવાથી પ્રતિક્રમણ કરે, પરંતુ અવ્રતી શ્રાવકને અતિચારનો સંભવ નહીં હોવાથી એ પ્રતિક્રમણ ન કરી શકે. તેના પ્રતિકારરૂપે અહીં ચાર હેતુથી પ્રતિક્રમણ કરવાનું છે, તે વાત આ નીચેની ગાથાથી જણાવાય છે. (૪૮-૩) સિદ્ધિા-[તિષિદ્ધાના--પ્રતિષેધ કરાયેલાઓનાં, નિષેધ કરાયેલાઓનાં. પ્રતિ+સિનિષેધ કરવો, મનાઈ ફરમાવવી, તે પરથી પ્રતિષિદ્ધનિષેધ કરાયેલું, તેનાં. સર-[ળે-કરવામાં. ત્રિીમવર-[ીનામું મરો]-કરવા યોગ્ય કૃત્યોને નહિ કરવામાં. -કરવા યોગ્ય. અશરણ-ન કરવું તે. મ-[-અને. પડદvi-[પ્રતિમાનું-પ્રતિક્રમણ, પ્રતિક્રમણની ક્રિયા. સદ્દો -[ શ્રદ્ધાને]-અશ્રદ્ધા થવામાં. ‘શ્રદ્ધાનં-પ્રત્યયાવધારામ' (યશોવિ. કૃત તત્ત્વાર્થટીકા). “શ્રદ્ધાન' એટલે દઢ પ્રતીતિ, તેનો જેમાં અભાવ છે તે શ્રદ્ધાન, તેના વિશે. અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy