SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ પણ ‘વડવીસ નિવિળિય હાફ' એ પદના અર્થમાં પંદર ક્ષેત્રના તીર્થંકરોની ગણના સમજવી) જુઓ સૂત્ર ૧૨, ચોથી આવૃત્તિ. અવતરણિકા-હવે ૪૭મી ગાથાથી આલોકમાં અને જન્માંતર(પરલોક)માં પણ સમાધિ અને બોધિબીજ માટે પ્રાર્થના કરવા વિશે જણાવાય છે. (૪૭-૩-૪) નમ-[મ]-મારા. મંગલમહંતા-[મકૃતમ્ અર્દન્તઃ]-મંગલ છે અર્હતો. સિદ્ધા–[સિદ્ધા:]-સિદ્ધો. સાહૂ-[સાધવ:]–સાધુઓ સુબં-[શ્રુતમ્]-દ્વાદશાંગીરૂપ શ્રુત. ચ-[] અને. ધમ્મો [ધર્મ:]-ધર્મ, ચારિત્રધર્મ. મૂળ ગાથામાંના ધમ્મો પદની અંદર મંગલ તરીકેના ચારિત્રધર્મની સાથે શ્રુતધર્મ આવી જતો હોવા છતાં શ્રુતધર્મને મંગલ તરીકે અલગ લીધેલ છે. તે કેવળ ક્રિયાથી નહીં પણ જ્ઞાાન-ક્રિયા બંને હોય તો જ મુક્તિ થાય, એ વસ્તુ જણાવવા માટે છે. કહ્યું છે કે સમજવાં “યં નળ યિાહીળ, હવા અન્નાળઓ યિા । पासंतो पंगुलो दड्ढो, धावमाणो अ अंधओ ॥" ભાવાર્થ-ક્રિયા વિનાનું એકલું જ્ઞાન-જાણપણું નકામું (હણાયેલું) છે, અને જ્ઞાન વિનાની એકલી ક્રિયા પણ નકામી (હણાયેલી) છે, અર્થાત્ એકલું જ્ઞાન પાંગળું અને એકલી ક્રિયા આંધળી છે. પરંતુ જ્ઞાન અને ક્રિયા બંનેનો યોગ હોય તો જ મુક્તિ પ્રાપ્ત થાય. અ-[]-અને. અહીં આ શબ્દથી લોકોત્તમરૂપ અને શરણભૂત सम्मद्दिट्ठी देवा - [ सम्यग्दृष्टयः देवा: ] - सम्यग्दृष्टि देवो. રિંતુ [વતુ]-આપો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy