________________
૩૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
સત્ત્વ, રજસ્ અને તમસ-એ ત્રણ ગુણોથી “અતીત' હોય એટલે “પર” હોય તેને પણ શાન કહેવામાં આવે છે.
શાતાશિવ-અશિવ-રહિતને, પોતાના તથા પરના અશિવને શાંત કરનારને.
શાન્ત થયું છે શિવ જેમનું તે શીન્તાશિવ. શાન્ત-નખ, નાશ પામેલું, દૂર થયેલું. શિવ-શિવ નહિ તે, કર્મ-ક્લેશ. “સાનનૈઃ શસ્તે થીયૉડમિન્નિતિ શિવમ્' (અ. ચિ. પ્ર. કાંડ, શ્લો. ૮૬) “જેમાં શાશ્વત આનંદ-યુક્ત સ્થિતિ છે તે શિવ.” આત્મા સ્વભાવથી આનંદમય છે, એટલે તે શિવ સ્વરૂપ છે અને કર્મનો ક્લેશ ઉપાધિ ઊભી કરે છે, એટલે તે અશિવ છે. જેમનું આવું અશિવ શાંત થઈ ગયું છે, તે શાન્ત કહેવાય છે.
શાન્તિ-શ્રી શાંતિનાથને, સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનને.
શાન્તિ–શાંતિને, શ્રી શાંતિનાથને, સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનને. “ભીમને “ભીમસેન' કહેવાય છે, તે ન્યાયે અહીં “શાનિતમ્'નો અર્થ “શક્તિનાથમ્' સમજવાનો છે. શ્રી શાંતિનાથ ભગવાનને “શાંતિ' કહેવાનું કારણ એ છે કે તેઓ શાંતિવાળા છે, શાંતિ-સ્વરૂપ છે અને શાંતિ કરવામાં સમર્થ છે. “શાન્તિ-યોર્ તાત્માત્ તત્કૃવત્ વ શાન્તિઃ ' (અ. ચિ. દેવકાંડ).
નમસ્કૃત્ય-નમસ્કાર કરીને, વંદન કરીને. સ્તોતું – સ્તુતિ કરનાર મનુષ્યની.
તૌતીતિ સ્તોતા તી તોતુઃ' (સિ.)-“જે સ્તુતિ કરે છે તે સ્તોતા, તેનું.” “તોતુઃ સ્તુતિ તુર્નર' (ધ. પ્ર.)-સ્તોતાની એટલે સ્તુતિ કરનાર મનુષ્યની.'
શાન્ત-શાંતિને માટે,
ઉપસ્થિત ભયો અને ઉપદ્રવોના નિવારણ અર્થે, વ્યન્તર કે શાકિનીએ કરેલા ક્રોધના સ્તંભન માટે.
અહીં ક્રોધ-સ્તંભન, સામો હલ્લો કરીને કે મારીને નહિ પણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org