SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨ કર્મ બંધાયાં હોય) તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા-હવે “સ્કૂલ-પરિગ્રહ-પરિમાણ' નામના પાંચમા અણુવ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત્ તે વ્રતમાં લાગતા પાંચ અતિચારોનું (બે ગાથાથી) પ્રતિક્રમણ જણાવાય છે. (૧૭-૩) રૂત્તો [ ]-અહીંથી, હવે. પુત્રવે-[]-અણુવ્રતને વિશે. પંચમં[િTગ્ન-પાંચમા (ન વિશે.) મારિમમuસલ્યુમિ-[વરિત પ્રશસ્ત-અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી અતિચાર-યોગ્ય પ્રવૃત્તિ થઈ હોય. પરિમા-પરિચ્છ-[રિમા-પરિચ્છે]-પરિમાણના પરિચ્છેદને વિશે, પરિગ્રહના પરિમાણની મર્યાદાના વિશે. માપવું તે માન. બરાબર માપવું તે પરિમાણ. તેનો પરિચ્છે તે રિમા-પરિચ્છે, તેના વિશે. પાંચમું અણુવ્રત પરિગ્રહનું પ્રમાણ નક્કી કરવા માટે છે. ગુરુ આગળ ધન-ધાન્ય વગેરેનું જે પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હોય તે પરિણાનો પરિચ્છે, તેના વિશે. (૧૭-૪) પરિક્ષા-પરિચ્છે-પરિગ્રહ-પરિમાણ વ્રતને વિશે. જીવનની જરૂરિયાત માટે ગૃહસ્થોને ધન, ધાન્ય, ખેતર, મકાન, ઢોર-ઢાંખર આદિ કેટલોક પરિગ્રહ રાખવો પડે છે, પરંતુ તે બધું “પર” છે. વાસ્તવિકતાએ મોહ–વૃદ્ધિનો હેતુ છે, એવી બુદ્ધિ રાખવી ઘટે છે. એવી બુદ્ધિ વિના તેના પ્રત્યેનું મમત્વ ઓછું થવાનો સંભવ નથી. અથવા લોભ, તૃષ્ણા કે આસક્તિને ઓછી કરવા માટે એ જ ઉપાય રામબાણ છે. તેથી વ્રતધારી શ્રાવક પરિગ્રહ પ્રત્યેની મમતા ઓછી કરી પોતાની તમામ માલ-મિલકતની મર્યાદા કરે છે, અને કયા ક્રમે તેને ઘટાડતા રહેવું તેનો ચોક્સસ ક્રમ નક્કી કરે છે. આ વ્રતને “પરિગ્રહ-પરિમાણ-વ્રત' કહેવામાં આવે છે. ઉપાસકદશાંગસૂત્રમાં આ વ્રતને “ઈચ્છાવિધિ-પરિમાણ'ના નામથી ઓળખાવવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy