SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ આચાર્ય અને ઉપાધ્યાયના સંબંધમાં, આવાર્ય અને ઉપાધ્યાય તે આવાોપાધ્યાય તેમના વિશે, તેમના પ્રત્યે. સીત્તે-(શિષ્ય)-શિષ્ય ઉપર. જે શિક્ષણ આપવા યોગ્ય હોય, ઉપદેશ આપવા યોગ્ય હોય તે ‘શિષ્ય’. ‘શાસિતું યોગ્ય: શિષ્યઃ ।' વિશિષ્ટ અર્થમાં સ્વહસ્તે દીક્ષિત શિક્ષિત થયેલો ચેલો, તે ‘શિષ્ય,’ તેના પ્રત્યે. સાઇમ્બિટ્-(સામિ)-સાધર્મિક પ્રત્યે, સમાનધર્મી પ્રત્યે. ‘સમાનેન ધર્મેન વરતીતિ સામિ:-‘સમાનધર્મથી ચાલે તે સાધર્મિક,’ સાધર્મિક,' તેના પ્રત્યે. તળે-[l–ાળે]–‘કુલ' અને ‘ગણ’ પ્રત્યે. ત્ત અને ગળ તે ‘1-ળ’. એક આચાર્યના શિષ્યોનો સમુદાય તે ‘કુલ,’ અને તેવાં ત્રણ કુલોનું નામ ‘ગણ'. તે માટે શ્રીભગવતીસૂત્રની અભયદેવસૂરિષ્કૃત ટીકામાં કહ્યું છે કે : “ડ્થ તં વિશેષં, શાયરિયર્સ અંતર્દ્ર ના ૩ । तिन्ह कुलाण मिहो पुण, सावेक्खाणं गणो होइ ॥ " (શ.૮, ઉં. ૮) ‘અહીં એક આચાર્યની જે સંતતિ, તે ‘કુલ’ જાણવું; અને પરસ્પર અપેક્ષા રાખનારાં એવાં ત્રણ કુલોનો (સમુદાય) એક ‘ગણ’ થાય છે. ઞ-[] અને. ને મે વેજ્ડ (જ્યા) સાયા-(યે મે òપિ (તા:) ઋષાયા:)-મે જે કોઈ કષાયો કર્યા હોય. સવ્વે-(સર્વાન્)-સર્વેને. તિવિહેળ-[ત્રિવિષેન]-ત્રણ પ્રકારે. ત્રિવિધ મન, વચન અને કાયા એ ત્રણ પ્રકાર. છામેમિ-[ક્ષમયામિ]-ખમાવું છું, સહન કરાવું છું, ક્ષમા માગું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy