SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ અવતરણિકા-ગથા ૪૫થી સર્વસાધુઓને વંદના કરવામાં આવે છે. પ્રસ્તુત ગાથા (૪૫)ના વિવરણ વિભાગ ૩-૪-૫ માટે જુઓ સૂત્ર ૧૬. ચોથી આવૃત્તિ. અવતરણિકા-આ પ્રમાણે ૪૪મી ગાથાથી સર્વ પ્રતિમાઓને અને ૪૫મી ગાથાથી સર્વ મુનિરાજોને નમસ્કારવંદના કરવા વડે શુભ પરિણામની ધારામાં અતિશય વૃદ્ધિ પામતો એવો પ્રતિક્રમણ કરનાર સુશ્રાવક હવે આ નીચેની ગાથાથી ભવિષ્યને માટે પણ શુભ ભાવોની અભિલાષા વ્યક્ત કરે છે. (૪૬-૩) ચિર-મંબિઅ-પાવ-પળાસળીફ-[વિ-સંચિત-પાપપ્રશાશા]-લાંબા કાળથી ઉપાર્જન કરેલાં પાપોને નાશ કરનારી (વડે). વિરાતથી સંવિત તે વિ-સંચિત, તેવું જે પાપ તે વિસંચિત-પાપ, તેનો પ્રાશ કરનારી તે ચિર-સંચિત-પાપ-પ્રળાશની, તેના વડે. આ પદ ‘હાર્’નું વિશેષણ છે. ભવ-સય-સહસ્ય-મહળી!-[ભવ-શત-સહસ્ત્ર-મથા]-લાખો ભવનું મથન કરનારી, લાખો ભવોનો નાશ કરનારી. ભવની શત-સહસ્ત્ર સંખ્યા તે મવ-શત-સહસ્ર. તેનું મથન કરનારી તે મવ-શત-સહસ્રી-મથની, તેના વડે. ભવ એટલે જન્મ-મરણનો ફેરો, શત (એટલે (૧૦૦) સો અને સહસ્ર એટલે (૧૦૦૦) હજાર. સો હજાર એટલે (૧૦૦X૧૦૦૦=૧૦૦૦૦૦) લાખ. મ-મથન કરવું, નાશ કરવો, તે પરથી મથની-નાશ કરનારી. થય]–ચોવીસ જિનેશ્વરોથી નીકળેલી કથા વડે. વડવીસ-બિન-વિખાય-હાફ-[ચતુર્વિશતિ-બિન-વિનિર્મત વડે. - વસ્તુવિજ્ઞતિ સંખ્યાવાળા બિન તે ઋતુવિંશતિખિન, તેમના વડે વિનિર્માંત તે ચતુર્વિશતિબિન-વિનિયંત, તેવી જે કથા તે વંશતિ-બિન-વિનિર્માત-થા, તેના વિનિર્ગત એટલે (જિનેશ્વરના પવિત્ર મુખકમલથી) પ્રગટેલી. વિશેષ-નિર્ગત. ‘કથા' એટલે ધર્મકથા. ભક્તકથા, સ્ત્રીકથા, દેશકથા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy