SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ સત્રની [સર્વાનું નીવાન-સર્વ જીવોને, સર્વ જીવો પાસે. સર્વ જીવોથી ચૌદ રાજલોકમાં રહેલા તમામ જીવો સમજવાના છે. ગાથા ૪૯-૫૦ આ બન્ને ગાથાઓ આવશ્યકસૂત્ર-પ્રતિક્રમણ અધ્યયનના અંતમાં આવેલી છે.-(મા. નિ. વી. દિ. વિ. પૃ. ૨૪૨ મ) સલ્વે-[સર્વે-સર્વે-બધા. નીવામુનીવ-જીવો. વસંતુ-[ક્ષાગતું-ક્ષમા કરો. છે- -મને મિત્ત-મૈત્રી-મૈત્રી, મિત્રતા. fમ-સ્નેહ કરવો, ભલી લાગણી પ્રદર્શિત કરવી; તે પરથી મિત્રસ્નેહ કરનાર, ભલી લાગણી પ્રદર્શિત કરનાર, તેનો ભાવ તે મિત્રતા. મિત્રી માવ: વી મૈત્રી'. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં મૈત્રી ભાવનાનો અર્થ નીચે પ્રમાણે કરેલો છે - "मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः । મુખ્યતા વચ્ચેષા, મતિર્મંત્રી નિરાતે ૧૨૮ા” કોઈ પણ પ્રાણી પાપ ન કરો, કોઈ પણ પ્રાણી દુઃખી ન થાઓ, આખું જગત મુક્ત થાઓ, આવી બુદ્ધિ તે “મૈત્રી કહેવાય છે. મૈત્રી આદિ ચાર ભાવનાથી યુક્ત અનુષ્ઠાનને જ ધર્મ કહ્યો છે, તેથી ધર્મના અર્થીને તે ચારે ભાવનાની આવશ્યકતા તો છે જ. પરંતુ પ્રમોદ વગેરે ત્રણે ભાવનાની ઉત્પત્તિ, સ્થિતિ અને વૃદ્ધિમાં મૈત્રીનો અભાવ પ્રતિબંધ કરે છે. અર્થાત જો મૈત્રીભાવ ન હોય તો પ્રમોદ આદિ ત્રણ ભાવો ઉત્પન્ન થઈ શકતા નથી. જો મૈત્રી હોય તો પ્રમોદ વગેરે બીજી ત્રણે ભાવના ન હોવા છતાં તે ત્રણેની ઉત્પત્તિ વગેરેમાં સુલભતા થાય છે. માટે “મારે સર્વ જીવો સાથે મૈત્રી હો' એમ વારંવાર કહેવાય છે. -તાત્ત્વિક પ્રશ્નોત્તરાણિ (પૃ. ૨૦૧-૨) છે-[E]-મારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy