SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ શ્રાવકે પંદર કર્માદાન છોડવાં જોઈએ. તે આ રીતે : ૧. ‘અંગારકર્મ’-જેમાં અગ્નિનું વિશેષ પ્રયોજન પડે તેવો ધંધો. ૨. ‘વનકર્મ’-વનને લગતો-વનસ્પતિને લગતો ધંધો. ૩. ‘શકટકર્મ’-ગાડાં બનાવવાનો ધંધો. ૪. ‘ભાટકકર્મ’-ભાડું ઉપજાવવાનો ધંધો. ૫. ‘સ્ફોટકકર્મ’-પૃથ્વી તથા પથ્થરને ફોડવાનો ધંધો. મુવન્ના-[સુવર્નયેત્]-છોડી દેવાં જોઈએ. ત્યાગ કરવો જોઈએ. માં [મ]-કર્મ-ધંધો . આજીવિકા માટેનો ધંધો તે ‘કર્મ', વાળŕ-[વાળિખ્યમ્]-વાણિજ્ય, વેપાર. ‘વળિનો માવ: વાળિખ્યમ્', વણિની પ્રવૃત્તિ તે ‘વાણિજ્ય’ માલને લેવા વેચવાની ક્રિયા તે ‘વાણિજ્ય' કહેવાય છે. સેવ [૨ વ]-એ જ રીતે. વંત-ના-રક્ષ-સ-વિસ-વિયં-[ન્ત-તાક્ષા-રસ-શ-વિષવિષયમ્]-દાંત, લાખ, રસ, કેશ અને વિષ-સંબંધી વાણિજ્યને. ૬. ‘દંત-વાણિજ્ય'-હાથીદાંત વગેરેનો વેપાર. ૭. ‘લાક્ષા-વાણિજ્ય’-લાખ વગેરેનો વેપાર. ૮. ‘રસ વાણિજ્ય’-દૂધ, દહીં, ઘી, તેલ વગેરે રસનો વેપાર. ૯. ‘કેશ-વાણિજ્ય’-મનુષ્ય તથા પશુનો વેપાર. ૧૦. ‘વિષ-વાણિજ્ય’-ઝેર અને ઝેરી પદાર્થોનો વેપાર. i-[વ]-એ જ રીતે. હ્યુ-[વ]-ખરેખર નંત-પીત્તળ-જમ્પ-[યન્ત્ર-પૌતન-મ]-યંત્રપીલનકર્મ. યંત્ર વડે પીત્તન તે યન્ત્ર-પીત્તન. એવું જે કર્મ તે ‘યન્ન--પૌલન-મ'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy