SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ વદિતુ સૂત્ર ૦૨૭૫ મં-[]-કર્મ. કર્મ-આત્મ-શક્તિઓને આવરનાર પુદ્ગલ-વિશેષ. રાજા-રોસ-સમન્નિયં-[TI--સમનતY]-રાગ અને દ્વેષથી ઉપાર્જન કરેલું. ર અને પ તે રાગ-દ્વેષ. તેના વડે સતત-તે સુ-ટ્રેષ-સમનત. સમ્+ સારી રીતે સંપાદન કરવું-મેળવવું, તે પરથી સમજત. માનવંતો-[માનોનયન-આલોચતો, ગુરુ-સમક્ષ પ્રકટ કરતો. આલોચના' શબ્દ માટે જુઓ સૂત્ર ૩૦. અહીં તે ગુરુ પાસે (પાપને) પ્રકટ કરવાના અર્થમાં વપરાયેલો છે. નિવંતો-મુનિન-નિદતો, આત્મ-સાક્ષીએ નિંદા કરતો. fau-[fક્ષપ્રમ-જલદી. રૂ--હણે છે. સુણાવો-સુશ્રાવો]-સુશ્રાવક સારો શ્રાવક તે સુશ્રાવક, સારો શબ્દ અહીં પાંચમા ગુણસ્થાનકને અનુલક્ષીને “ભાવશ્રાવક'ના અર્થમાં વપરાયેલો છે. કહ્યું છે કે : "कय-वयकम्मो तह सीलवं च गुणवं च उज्जु-ववहारी । गुरु-सुस्सूसो पवयण-कुसलो खलु भावओ सड्ढो ॥" “ભાવ-શ્રાવક, વ્રત-કર્મ કરનાર, શીલવંત, ગુણવંત, ઋજુવ્યવહારી (માયા-રહિત વ્યવહારવાળો), ગુરુની શુશ્રુષા કરનાર અને પ્રવચન-કુશલ હોય છે.” (૩૮૩૯-૪) નહીં..લુણાવશો. ઉપરની ગાથામાં જણાવ્યું કે એક સુશિક્ષિત વૈદ્ય જેવી રીતે ખાંસી, દમ, તાવ વગેરે વ્યાધિઓને શમાવે છે, તેમ પ્રતિક્રમણ'નો અનુષ્ઠાતા સમ્યગૃષ્ટિ જીવ “પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત” વડે તે (બાકી રહેલા) અલ્પ કર્મ-બંધનો પણ નાશ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy