SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અતિચાર-આલોચના-સૂત્ર૦ ૮૧ આતોદ્-[આતોષય]-આલોચના કરો. રૂવ્ઝ [ફામિ]−ઇચ્છું છું. (એ મુજબ). તોમ-[માતોવયામિ]-આલોચના કરું છું, પ્રકાશિત કરું છું. નો-[યઃ]-જે. મે-[મયા]-મારા વડે. રેવલિયો-[રેવસિન:]-દિવસ-સંબંધી. ‘વિસેન નિવૃતો વિવસરિમાળો વા વૈ:િ' (આ. ટી. ૫૭૧). દિવસ દરમિયાન થયેલો કે દિવસના માપવાળો તે દૈવસિક. અઞો-[મતિા:]-અતિચાર, અતિક્રમણ, ઉલ્લંઘન. બાંધેલી મર્યાદા કે હદનું અતિક્રમણ કરવું, ઉલ્લંઘન કરવું તેને સામાન્ય રીતે ‘અતિચાર' કહેવામાં આવે છે. ‘અતિવરણતિવાર:' (આ. ટી.) વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૫. ઓ-[ત:]-કર્યો. hાઓ-[ાયિ:]-કાયિક, કાયા વડે થયેલો. કાયા એ જેનું પ્રયોજન હોય કે કાયા જેમાં પ્રયોજક હોય (તેવો અતિચા૨) તે ‘કાયિક'. ‘હ્રાયઃ પ્રયોનનું પ્રયોગોઽસ્યાતિવાસ્થતિ ાયિ:' (યો. સ્વો. વૃ. પ્ર. ૩. પૃ. ૨૪૩) અથવા કાયા વડે થયેલો કે કાયા-સંબંધી અતિચાર તે ‘કાયિક’ વાઓ-[વધિ:]-વાચિક, વાચા વડે થયેલો. વાચા જેનું પ્રયોજન છે તે ‘વાચિક’. ‘વાક્ પ્રયોગનમસ્ય વાષિ:' (યો. સ્વો. વૃં. પ્ર. ૩) વાચા વડે થયેલો કે વાચા-સંબંધી જે અતિચાર, તે ‘વાચિક’. માળસિઓ-[માનસિ:]-માનસિક, મન વડે થયેલો. મનથી બનેલો તે ‘માનસ’. તેનું જે સ્વરૂપ, તે ‘માનસિક’. ‘મનસા નિવૃત્તો માનસ:, સર્વ માનસિ:' (આ. ટી. અ. ૪). અથવા મન: પ્ર.-૨-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy