Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah
Catalog link: https://jainqq.org/explore/005238/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ G શાંતિલાલ દો જૈનદર્શન પણ લેખક: પૂ.મુનિરાજશ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ C000 SNAMI Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ જૈન દર્શન દર્પણ 卐 લેખકઃ પરમારાધ્યપાદ પ્રાતઃસ્મરણીય સિદ્ધાંતમહેાધિ આચાય - ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. તપેામૂર્તિ વિદ્વદવ પન્યાસજી ભાનુવિજયજી ગણિવના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી ધર્મ ગુરુવિજયજી મહારાજ, પ્રકાશકઃ નવિનચંદ્ર રતીલાલ શાહ ( ‘ કલ્યાણ ' સહસંપાદક ) સુરેન્દ્રનગર. (સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન છે) નકલા ૧૦૦૦ મૂલ્ય ઃ ૩ રૂપિયા [પ્રથમાવૃત્તિ સ. ૨૦૨૪ નૂતનવ Page #3 -------------------------------------------------------------------------- ________________ આટલુ ધ્યાનમાં લેવા ખાસ વિનંતિઃ બુકસેલાને ચેાગ્ય કમીશન આપવામાં આવે છે. માટે તેઓને અમારા સુંદર લેાકપ્રિય અને લેકભાગ્ય પ્રકાશના મગાવવા ખાસ ભલામણ છે. * કોઈના પણ પુણ્યસ્મરણાર્થે ચાગ્ય રકમ આપનારને પુસ્તકમાં ફાટા તથા જીવનઝરમર મૂકવામાં આવશે. પ્રભાવના કરવા માટે અમારૂ સસ્તુ અને લેાકભાગ્ય સાહિત્ય મગાવનારને ખાસ કમીશન આપવામાં આવશે. ૫૦૦-૧૦૦૦ પુસ્તકા લેનારનું પુસ્તકમાં નામ છાપીને આપવામાં આવશે. અમારી પાસે એક પૈસાનું પણ ફંડ નથી. કેવળ સુંદર સસ્તુ સંસ્કારી લેાકભાગ્ય જૈનસાહિત્ય પ્રચાર સેવાભાવે કરવાના એક શુદ્ધ ધ્યેયથી આ કાર્ય કરીએ છીએ. માટે શ્રીસ’ઘની ઉદાર સાહિત્યપ્રેમી વ્યક્તિએ અમને આ પુણ્યકામાં આર્થિક સહકાર આપવા ખાસ વિનંતિ છે. માત્ર દેઢેક વર્ષના ટુંકા ગાળામાં અમે નૂતન આઠ પુસ્તકાનું તથા ૧૦૦૦૦ ( પચાસ હજાર ) નકલેાનું પ્રકાશન ક્યું છે. - અમારા સાહિત્યનેા એક સેટ મગાવી વાંચવા ખાસ ભલામણ છે. પુસ્તકે મંગાવવાના ખર્ચે અલગ સમજવે. અપૂર્વ લાભઃ પૃ. સાધુ-સાધ્વી ભગવ તાના સંયમ વિકાસ માટેનું સંચમીને સાથી' નામનું પુસ્તક છપાવવાનુ છે અને પૂજ્યેાનેજ ભેટ આપવાનું છે તેા જે ભાગ્યશાળીને લાભ લેવાની ભાવના હોય તે અમારી સાથે પત્રવ્યવહાર કરે. ફક્ત ૧ હજાર નકલના ૫૦૦/- રૂા. ખર્ચ છે. લિ. પ્રકાશક Page #4 -------------------------------------------------------------------------- ________________ अहं नमः નિ વેચતે.... TV જૈન દર્શનનું દર્પણ! આ દર્પણમાં આપણે જોઈશું, ને દેખાશે જેનદર્શન ! આમ તો દર્પણમાં જેનારનું જ પ્રતિબિંબ પડે, પણ આ દર્પણમાં જેનારને જૈન દર્શન દેખાશે ! માટે * આ અલૌકિક દર્પણ છે, એમ કહેવાય ! જેનધર્મ-દર્શનના અનેક સિદ્ધાન્તોને, સરળ 1 ભાષામાં અને રસપૂર્ણ શૈલીમાં અહીં આલેખવામાં આવ્યા છે, જેનધર્મ—દર્શનનું તલસ્પર્શી અધ્યયન કરનાર જિજ્ઞાસુઓને આ ગ્રંથ ઘણી સામગ્રી પુરી પાડશે અને * જિજ્ઞાસાને સંતોષશે, એ ચોકકસ વાત છે. એક એક સિદ્ધાન્તને, એક એક તત્વને....એક એક વસ્તુને અહીં સારી રીતે છ-છણીને એવી સુબોધ બનાવાઈ છે કે, અધ્યયન કરનારનો જૈનધર્મ—દર્શનમાં કે સરળતાપૂર્વક પ્રવેશ થઈ જાય. બીજી વિશેષતા એ છે કે આ ગ્રંથ જૈનધર્મદર્શનના નિષ્ણાત અભ્યાસીઓના હાથે સંશોધન પામ્યો છે, એટલે સિદ્ધાંતની સમજણમાં ખોટી રીતે દોરવાઈ જવાનો ભય નથી. III Page #5 -------------------------------------------------------------------------- ________________ ખરેખર, પૂજ્ય વિદ્વાન મુનિરાજશ્રી ધમરાસવિજયજી મહારાજે ખૂબ ચિંતન કરીને આ અભ્યાસપૂર્ણ ગ્રંથ લખી મહાન ઉપકાર કર્યો છે. માથાના સતત દુ:ખાવામાં અને અધ્યયન અધ્યાપન તથા શાસનપ્રભાવનાનાં કાર્યોની વચ્ચે પણ તેઓશ્રીએ આવા તત્ત્વજ્ઞાન ભરપૂર ગ્રંથનું નિર્માણ કર્યું છે, તેઓ આપણા સહુના શત-સહસ્ત્ર વંદનના અધિકારી છે. ઉચ્ચકક્ષાની ધાર્મિક પાઠશાળાઓમાં, જ્ઞાનસત્રોમાં અને શિક્ષાયતનમાં પણ આ ગ્રંથનું અધ્યયન કરાવવામાં આવશે તો તેથી વિદ્યાર્થીઓને સાર તત્ત્વબોધ થશે. Tur પૂજ્ય મહારાજશ્રી પાસેથી આવા બીજા પણ ગ્રંથોની અપેક્ષા રાખીએ અને ખાસ કરીને પૂર્વાચાર્ય ભગવંતના ગ્રંથ પર તેઓશ્રી લખે અને એ ગ્રંથના અધ્યયનને સરળ બનાવે, તેવી વિનંતિ કરીએ. પ્રા; આ દર્પણમાં આપણું આત્મસ્વરૂપ નિહાળી, આપણા આત્માના સાચા સ્વરૂપને જોઈ, તેના અનુરાગી બનીએ એ શુભ અભિલાષા સાથે વિરમું છું.... TWITTTTTTTTTTTTTTTTri brittitltitutting નગીનભાઈ પષધશાળા | પાટણ ! આસો સુદ ૧૩ UTT ITUTTIT T TTTT મુનિ ભદ્રગુમવિજય T Tin/ Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખકનું નિવેદન 健康 સંવત ૨૦૨૦ નું મારૂ ચાતુર્માસ રાજસ્થાનમાં સેાજતસીટીમાં થયું. આ ગ્રંથની જન્મભૂમિ સેાજતસીટી છે. આ ગ્રંથના પ્રેરક ત્યાંના રહીશ એક સારા તત્ત્વજિજ્ઞાસુ યુવાન વકીલ છે. જેએ ચાતુર્માસ દરમ્યાન મારી પાસે સમ્મતિત ના પદાર્થો સમજવા આવતા. એક વખતે વાતમાં ને વાતમાં તેએએ મને કહ્યું કે આવું શ્રેષ્ઠ અને મૌલિક જૈનતત્ત્વજ્ઞાન બીજા જૈનેતર વિદ્વાના પણ સહેલાઇથી સમજી શકે એવુ... એક જૈન દર્શનનું પુસ્તક આપ લખે તેા કેમ ? મે' તેઓની વાતનેા સ્વીકાર કરીને પ્રથમ જૈન દર્શનના મૌલિક વિષયાની સુચી તૈયાર કરી. અને પર્યુષણ બાદ મારવાડમાં વ્યાખ્યાન વગેરેની પ્રવૃત્તિ મંદ એટલે લખવાની તક સારી મલી ગઈ. બસ લખવાનુ` કામ શરૂ કર્યું.... રાજ એકેક વિષય ઉપર ચિંતન કરૂ' અને સંકલના કરીને લખતા ગયા. લગભગ મૌલિક ૨૫ વિષય ઉપર ડીક ઠીક લખાણ એક મહિનાની અંદર ગુરૂકૃપાથી પૂરૂ કર્યું.... મેં મારા ક્ષયાપશમ મુજબ એકેક વિષયને જેમ અને તેમ વધુ સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. છતાં આ ગ્રંથ લખતાં સતત ચાલુ રહેતા મારા માથાના દુઃખાવાના કારણે કયાંક વચ્ચે વચ્ચે વિચારધારા તૂટી જવા પામી છે. એટલે અમુક સ્થળાએ કઇક વિશેષ વિવેચનની જરૂર હેાવા છતાં પણ રહી જવા પામી છે. છતાં જૈન દર્શનના જિજ્ઞાસુ આત્માઓને આ પુસ્તક મહદ્અંશે જરૂર તેઓની ઇચ્છા પૂરી કરશે એવુ મારૂં નમ્ર માનવું છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આ એક જ ગ્રંથમાં સામાન્યતઃ જૈન ધર્મનું લગભગ મૌલિક તત્ત્વજ્ઞાન અને આરારોનું જ્ઞાન આવી જાય એ રીતે પ્રયાસ કરવામાં આવ્યા છે. બીજું શાસ-ષ્ટિએ ભૂલ રહી જવા ન પામે એ માટે આ ગ્રંથનું આખુંયે લખાણ પ્રથમ મેં (સ્વ.) તપસ્વી વિદ્વાન પંન્યાસજી કાન્તિવિજયજી ગણિવર્ય ઉપર સંશોધન માટે મેકલેલું. તેઓશ્રીની તબિયત ખરાબ હોવા છતાં પણ મારા પ્રત્યેની અને જૈન શાસન પ્રત્યેની શુભલાગણીથી પ્રેરાઈને સંશોધન કરી આપેલું. ત્યારબાદ આ ગ્રંથ શાસ્ત્રીય દષ્ટિએ બિલકુલ શુદ્ધ બને એ હેતુથી ફરીથી આ ગ્રંથનું સંશોધન પૂજ્યપાદ આગમપ્રજ્ઞ જબુસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે ૨૦૨૧ ના અમદાવાદના ચાતુર્માસમાં કરાવ્યું. ત્યારબાદ ફમ છપાયા બાદ વળી કંઇક પ્રેસ વગેરેના દોષના કારણે ભૂલો રહી જવા પામી હોય તો તેનું સંમાર્જન થઈ જાય એ હેતુથી એ બધાજ છાપેલા ફર્મા મેં પૂજ્યવર્ય શાંતમૂર્તિ વિદ્વદવર્ય પંન્યાસજી ભદ્રકવિજયજી ગણિવર્ય (પાટણવાળા) ઉપર સંશોધન માટે ઉનાવા મેકલી આપ્યા. તેઓશ્રીએ સુમતાથી છાપેલા ફર્તા વાંચી જઈને જ્યાં જ્યાં ખાસ ભૂલ રહી ગયેલી જણાઈ ત્યાં નિશાની કરી આપી. અને એથી એ ભૂલેને અમે શુદ્ધિપત્રક મૂકીને દૂર કરી છે. છતાં છદ્મસ્થતાના કારણે કે મતિદેવને કારણે કયાંક કંઈપણ અનાગથી ભૂલ રહી જવા પામી હોય તે મારા તરફથી ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુકકડ. આ ગ્રંથની પ્રેસકોપી તૈયાર કરી આપનાર જુનાગઢની પાઠશાળાના શિક્ષક નેમચંદભાઈ માંદની પ્રેરણાથી વિદ્યાર્થીની હસુમતીબેન છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ બીજું મેં તે મારા અલ્પ પશમ મુજબ સ્વ-પરઉપકારાર્થે શુભ માર્ગમાં એક અતિ અપ પ્રયાસ કર્યો છે. હું કાંઈ એ લબ્ધપ્રતિષ્ઠિત લેખક કે વિદ્વાન નથી કે મારી ક્ષતિ થવા ન જ પામે. ભાષાની દષ્ટિએ પણ જરૂર ખામી હશે. છતાં સજજન એ તરફ ધ્યાન ન આપતાં મુળ વસ્તુ તરફ દષ્ટિપાત કરશે એવી આશા રાખું છું. જેનકુલમાં જન્મ પામેલાઓને અને જેન નામ ધરાવતા એવા પુણ્યવાન મહાનુભાવોને આ ગ્રંથના વિષયેનું સ્પષ્ટ અને ઉંડું જ્ઞાન હોવું ખાસ જરૂરી છે. તત્ત્વજ્ઞાનના પીઠબી વગરનો એકલો આચાર દીર્ઘકાળી ટકી શકતો નથી, આત્માનું ઉવીકરણ કરી શકતો નથી, ગુણવિકાસ તરફ આગળ લઈ જઈ શકતો નથી. આચારને મહેલ તત્ત્વજ્ઞાનના દત પાયા ઉપર આધારિત છે. આચાર એ પગ છે, તો તત્વજ્ઞાન એ આંખ છે. મેક્ષમાર્ગ ઉપર ચાલવા માટે પગ અને આંખ બંનેની એકસાથે જરૂર છે. આચારપાલનનું પૂરેપૂરું ફળ મેળવવા તત્વજ્ઞાનની સહાય લીધા વગર નહિ ચાલે. અલપ પણ આચાર જે તત્ત્વજ્ઞાનથી પુષ્ટ બનેલો હોય છે તો વિપુલ પાપક્ષય કરાવે છે. મેહની ભેદી રમત તત્ત્વજ્ઞાન વિના નથી સમજતી, અને એ સિવાય મેહનો જોરદાર સામનો કરવાનું અને તેના વિજય મેળવવાનું બની શકતું નથી. ભવની જડ ઉખેડવા વસ્તુતત્વની ઊંડી સમજ અનિવાર્ય છે. સમજીને શુદ્ધ લક્ષપૂર્વક એક ધર્મ અનુષ્ઠાન કરવું એ જુદું અને એમને એમ વગર સમજે ચોક્કસ શુદ્ધ વ્યય કરવું એ જુદું. બંનેના ફળમાં આકાશ-પાતાલ જેટલું અંતર પડી જાય છે. અંતમાં આ ગ્રંથનું સંશોધન કરી આપવા જે ત્રણ Page #9 -------------------------------------------------------------------------- ________________ બહુશ્રુત પૂજ્ગ્યાએ કૃપા કરી છે તે બદલ તેએશ્રીના હું ખૂબજ હાર્દિક ઉપકાર માનું છું. પ્રસ્તાવના લખી આપી આ ગ્રંથનું ગૌરવ વધારનાર મારા લઘુબ’ધુ સિદ્ધહસ્ત લેખક મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજીને યાદ કર્યા વગર કેમ ચાલે ? સૌ કેાઇ આ ગ્રંથનું પડન-પાઠન કરી ક્રમશઃ આત્મતિનાં સેાપાન ચઢતાં ચઢતાં મેક્ષમહેલ સુધી ક્ષેમકુશળ પહોંચે એજ એક મોંગલકામના. સ. ૨૦૨૩, આસા પાટણ, લિ. મુનિ ધગુસવિજય Page #10 -------------------------------------------------------------------------- ________________ – પ્રકાશકનો પ્રકાશ – પૂ. મહારાજશ્રીનું લોકભોગ્ય સાહિત્ય પ્રકાશિત કરવાનું કાર્ય મારી પાસે સંવત ૨૦૨૨ ના માહ મહિનામાં મારા મહાન પુર આવ્યું. ફક્ત દોઢેક વર્ષના ગાળામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પરમ પ્રભાવથી, શ્રી સંઘના ઉદાર સદગૃહસ્થાની આર્થિક મદદથી, શ્રી લક્ષ્મી પ્રીટીંગ પ્રેસવાળા ભાઇશ્રીના ઉત્તમ સહકારથી અને પૂ. ગુરુદેવશ્રીની અસીમ કૃપાથી તદ્દન નવાં આઠ પુસ્તકનું અને પ૦૦૦૦ (પચાસ હજાર) નકલોનું પ્રકાશન કરી શ્રી સંઘરૂપી ભગવાનના પરમ પવિત્ર કરકમળમાં સાદર વિનમ્રભાવે અર્પણ કર્યા છે. જ્યારે આ સાહિત્ય પ્રકાશનનું કાર્ય હાથમાં લીધું ત્યારે આ ધારણા નહોતી રાખી . આટલા ટૂંકા ગાળામાં મારા હાથે આટલું બધું વિપુલ સાહિત્ય પ્રકાશિત થશે. પણ પૂ. મહારાજશ્રીની લોકભાગ્ય અને સુંદર લેખન શૈલીના કારણે પુસ્તકોનો મોટી સંખ્યામાં ઉપાડ થયે. અને હજુ પણ મોટી સંખ્યામાં માળો ચાલુ જ છે. હવે આ જૈનદર્શન દર્પણનો સુંદર ગ્રંથ પ્રકાશિત કરીને શ્રીસંઘના કરકમળમાં અર્પણ કરતાં ખૂબજ આનંદ અનુભવું છું. આ જૈનદર્શન દર્પણ નામનો ગ્રંથ પૂ. મહારાજશ્રીએ ઘણાજ ચિંતનપૂર્વક પરિશ્રમ લઈને લખેલો છે. આ ગ્રંથમાં જૈનદર્શનના લગભગ બધાજ મૌલિક વિષયોને આવરી લેવામાં આવેલા છે. જેનદર્શનને તલસ્પર્શી ઊંડો અભ્યાસ કરવા માગતા હોય તેના માટે આ ગ્રંથ ખૂબજ ઉપયોગી બનશે. ખૂબ જ સારી રીતે વિકતૃત કરીને ખૂબજ લેકગ્ય ભાષામાં પૂ. મહારાજ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રીએ જૈનનર્દેશનના મૌલિક વિષયાને સરળ ભાષામાં ઉતાર્યા છે. આ એકજ ગ્રંથમાં જૈનદર્શનના મૌલિક સિદ્ધાંતનુ અને આવારાનુ જ્ઞાન ભળ્યુ છે. જૈનધર્મને એના અસલી સ્વરૂપમાં જાણવા માગતા હૈાય એના માટે આ ગ્રંથ એક વિદ્વાન અધ્યાપકની ગરજ સારે એવા છે. જેનેતર વિદ્વાને માટે આ ગ્રંથ અહુજ ઉપયોગી બનશે. વધુ કહું તે એમ કહી શકાય કે આ ગ્રંથનું નામ ‘જૈનદન દર્પણ” રાખ્યું છે એ સાર્થક છે. કારણકે આ ગ્રંથરૂપી દર્પણમાં આખુયે જૈનદન પ્રતિબિંબિત થયેલુ છે. આ ગ્રંથરૂપી દર્પણમાં દ્રષ્ટિ નાખતાંજ આખું જૈનદન સ્પષ્ટ દીવા જેવુ દેખાય છે. ખૂબજ વિસ્તૃત રીતે તારત્ત્વક વિષયાને પહેાળા કરીને સુયેાગ્ય ભાષામાં આ ગ્રંથ પૂ. મહારાજશ્રીએ લખ્યા છે. આ ગ્રંથ વાંગાવાથી—ભણવાથી જૈનદર્શન પ્રત્યે જરૂર પ્રેમ-શ્રદ્ધા જાગ્રત થશે. જૈનદર્શન તા સાગર જેવડું છે, પણ એવડા મેાટા જૈનદર્શનને ખૂબજ યુક્તિપૂર્વક લગભગ ૩૨ પાનાના નાનકડા આ ગ્રંથરૂપી ગાગરમાં સમાવી દીધા છે. આજસુધી બીજા જૈનદર્શન ઉપર પુસ્તકો બહાર પડેલા હશે, પરંતુ આ ગ્રંથ એ બધામાં કંઈક નવીજ ભાત પાડશે એવુ મારૂ નમ્ર માનવું છે. ..... પૂ. સાધુ-સાધ્વી ભગવત્તાને મારી ખાસ નમ્ર વિન’તિ છે કે આ ગ્રંથ આપશ્રીની સેવામાં ઉપસ્થિત થાય તે સાંગેાપાંગ આ ગ્રંધનો અભ્યાસ કરશેજી. એછામાં એછુ આ ગ્રંથમાંના વિષયાનું તલસ્પર્શીજ્ઞાન પૂજ્યવમાં તે ખાસ જરૂરી છે. એને અર્થ એ નથી કે અમારે શ્રાવક માં જરૂરી નથી. *શીબીરના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીએને આ પુસ્તક ખાસ ભેટ આપવા જેવું છે. અને આ ગ્રંથના એકેક વિષય Page #12 -------------------------------------------------------------------------- ________________ એ વિદ્યાર્થી ઓને ભણાવવા જેવા છે. પાઠશાળાના વિદ્વાન પંડિતે પણ આ પુસ્તકને એકવાર જરૂર સાંગેાપાગ વાંચી જાય એવી મારી નમ્ર ભલામણ છે. આ સાહિત્યના પ્રારકામાં શ્રીસંઘના ઉદાર સદ્ગૃહસ્થા તરફથી આર્થિક સહકાર જેવા મળતા રહ્યો છે એવા ને એવા જો મળતા રહેશે તા થાડાજ વર્ષોમાં અમારા તરફથી વિપુલ અને ખૂબજ સુંદર અને સસ્તુ સાહિત્ય બહાર પડતું રહેશે. આ પુરુષના પ્રકાશનમાં જે ગામોના કે શહેરાના શ્રી જ્ઞાનખાતા તરફથી અમને આર્થિક સહકાર આપવામાં આવ્યો છે એના કાર્યકર્તાઓને ખૂબજ આભાર માનુ છું. તે સિવાય જે ઉત્તાર સગૃહસ્થાએ આ ગ્રંથમાં આર્થિક સહાય કરી છે તેઓ બધાના પણ આભાર માનું છું એ બધા ઉપરાંત જુનાગઢના પ્રદીપ પ્રીન્ટીંગ પ્રેસવાળા જિતુભાઈના વિશેષ ઉપકાર માનુ છુ કે જેમણે આવું સુંદર છાપકામ કરી આપ્યું છે. હારીજવાળા. શાંતિલાલ દેસીને તે કેમજ ભૂલી શકું? કારણકે એમણે તે આધને સુશૈાભિત બનાવવા સુંદર કલાત્મક ડીઝાઇન સેવાભાવે બનાવી આપી છે. અંતમાં આ અદ્ભુત જૈનનદર્શનના ગ્રંથને તમારા મિત્રમ`ડળમાં-સ્નેહીઓમાં-લાઇબ્રેરીઓમાં મગાવી ખૂબ ખૂબ જૈનધર્મીના મૌલિક સિદ્ધાંતાના અને સમ્યગ્ આચારોને પ્રસાર કરશે એવી આશા સાથે વિરમું છું. લિ. ભવદીય, વિનચંદ્ર આર. શાહ સુરેન્દ્રનગર. Page #13 -------------------------------------------------------------------------- ________________ સાદર સમપ ણુ... આએ . સમક્તિ રત્નનું દાન કર્યું, જિનાગમેનુ અમૃતપાન કરાવ્યું અને શુદ્ધ ચારિત્રમાર્ગ આપ્યા એવા અનંત ઉપકારી પરમકૃપાસિંધુ સિદ્ઘાંતમહેાદધિ પ્રમ ગુરુદેવશ્રી આચાર્ય ભગવંતશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા અને મારી જીવનનૌકાના કુશળ સુકાની વાષિતારક સાક્ષાત પામૂર્તિ વિદ્વયં પન્યાસજી ગુરુદેવ શ્રી ભાનુવિજયજી ગણિવના પદ્મપવિત્ર કરકમળમાં આ ગ્રંથ અતિ વિનમ્રભાવે સમર્પણ કરૂં છું... લિ. આપના વિનેય, ધર્મગુપ્તવિજય 源源 Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ભક્તિ ના તભ પુણ્ય શા ની 5 લાભ લેનાર આઃ ૫૦૦/- રૂા. શેઠ રણછોડભાઇ શેષકરણ ૨૦૦/- રૂા. રાજેન્દ્ર બાબુલાલ ૨૦૦/- રૂા. શેડ મિણલાલ મગનલાલ ચવેલી ( ૧૦૦/- રૂા. શેડ ચંદુલાલ મેાહનલાલ વડાવલી ( ૧૦૦/- રૂા. શેઠ પરમાનઢ હીરજી દડીઆ મુંબઈ કેટ વેલી (મહેસાણા) મ 29 જુનાગઢ (હાલ આફ્રિકા) ૧૦૦/- રૂા. શેઠ હરીલાલ ભુરાભાઇ ભીમાણી (હાલ મુ ંબઇ) ૫૦૦/- રૂા. મહેસાણા જ્ઞાનખાતા તરફથી (પૂ. પરમતપસ્વી પન્યાસજી રાજવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૩૦૦/- રૂા. ચાણસ્મા જ્ઞાનખાતા તરફથી (પૂ. મુનિરાજશ્રી ધ રત્નવિજયજી મહારાજની પ્રેરણાથી) 27 આ ગ્રંથમાં ઉપર મુજબ આર્થિક સહાય કરનારા ઉદાર સગૃહસ્થાને, તથા તે તે ગામાના ટ્રસ્ટીઓને હાર્દિક ધન્યવાદ. ) > -પ્રકાશક Page #15 -------------------------------------------------------------------------- ________________ પાનું લાઇન ૧ ૧ ર ૩ sw ૩ ४ \# ૧૦ ૧૫ ૩૮ ૩૮ ૪૦ ૪૨ ૪૭ ૪૮ ૪૮ ૧૮ ૫૯ ૫૯ ૧૦ ૧૮ ૧૦ ૧૬ ૧૭ ૧૯ い ૧૭ ૧૩ ४ ૧૩ ૧૧ ૧૫ ૧૩ १.७ ૧૯ そ ૨૧ - શુદ્ધિ પત્રક અનુષ્ટ જીવવાદિ ગમે તે જ્ઞાતિના કર અધાર કરૂણા ઉત્પન્ન થાય છે કૃતિના મનુષ્ય માટે સ્થિત અનુચિત્ત સાધ્ય ૫૦ લાર્ એક અમ જકાર રૂપતલ આદિ દિલ્હી વિશ્વવત પર્યાયાથક' ન્યન્તર પ્રયેાજય નમ જ્યાં સૂધી મૂત श्रेपु પૂર્વેના ત્રીજા ભવની અપેક્ષાએ જીવા વાઢિ ગમે તે ચાગ્ય જ્ઞાતિના જ્ઞાતિના મનુષ્યેાના સ્થિતિ શુદ્ધ અનુચિત સિદ્ધ ૧૧ લાખ એક સ્વરૂપ અને જકાર રૂપતુલ વિવતિ પટ દિલ્હી વિશ્વવર્તી પાયથિક જાત્યન્ત પ્રયાય નામ જ્યાંસુધી મૂર્તિ Page #16 -------------------------------------------------------------------------- ________________ પાનું લાઈન 1 ૬૨ ૧ ૧૩ ૧૨ ૫ ૧ ૯૫ ७ ૮૫ છેલ્લી ૯૧ હેડીંગ ૯૨ ૧૦૦ ૧૦૨ 9.03 ૧૦૪ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧ ૧૧૧ ૨૦ ૧૪૩ ૧૧ ૧૪૬ ૧૯ ૧૪૮ ૧૬૦ મ ૧૯૧ ૧૦ ધાવથાથી ૧૬૪ ૧૭ ન્યુચ્છિન્ન શક્તિ ૧૬૦ ૧૭ ૧૬૮ ૧૩ સ'ઘદાદિથી ૧૬૯ ૧૩ ૧૭૬ ૧૩ ૨૦૯ ७ ૧૨ ૧૮ ૧ અશુદ્ધ રામનું (પ્લેક વારસાથ सर्वमाकारममेव ۹ ૧૭ માર ભવિત્યતા सर्वेsपि સત્ असते જેમ જેમ દેવ મધ્યસ્ય જીવજીવાતિ તત અવવાદના ઉગર (૧) ( અધમ તનું.. ધર્મય ) વાત્રસનાકારે આવશ્યક્તા વિર્યાદાસની આકાશાસ્તિકાય શુદ્ધ परिणमनं પારમાર્થિક सर्वमाकारमयमेब પાંચ ભવિતવ્યતા सवsपि સત્ અક્ષત: તેમ તેમ સુદેવ મધ્યસ્થ જીવાજીવાદિ તરસ અપવાદના ઉપર ક્ષપક અધમ તેનુ મ્ય ચૈત્રાસનાકારે પાથડાથી ન્યુચ્છિન્ન શકિત સંઘટ્ટાઢિથી આશ્યકતા વિદ્યાસની પુદ્ગલાસ્તિકાય Page #17 -------------------------------------------------------------------------- ________________ પાનું લાઇન ૨૧૭ ૧૨ ૨૧૭ ૧૫ ૨૪૩ ૬ ૨૪૬ ૧ પર ૧૧ ૨૫૭ น ૨૬૧ ૧ ૨૬૪ ૧૨ ૨૭૯ ૨૦૧ ૨૯૭ ૧૧ ૨૯૭ ૧૨ ૨૯૮ ૨૧ ૨૯૯ છ ૩૦૧ ૩૧૭ 꿀 અ (પ્રશ્ન) પુણ્યાનુખ શ્રી પાપ પુણ્યાનુબંધી પાપ આજન તા અજીવતાને ફુલટી બીજાન મહાન ગુણ સાગરીત ગુણાનેજ ઉપયાગથી ઉપયેગ ઉપરાંતનુ સામાન્ય જ્યારે અવધિજ્ઞાન ના ધ્રુવ શુદ્ધ પાપાનુબંધી પુણ્ય પાપાનુબંધી પુણ્ય આજને તા અણુવ્રતાને કુલટા બીજાને મહાન યેગ સાગરિતા ગુણાનાજ ઉપયાગથી. ઉપયોગથી ઉપરાંત સામાન્યતઃ જ્યારે અવધિજ્ઞાન દ નપૂર્વક અને વ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષ યા નુ ક્રમણિકા - જેનદર્શનનું દિગ્દર્શન ૧ થી ૨ જૈનદર્શનને નયવાદ ૩ જૈનદર્શનને સ્યાદ્વાદ ૪ સપ્તભંગીનું સ્વરૂપ ૫ જેનદર્શનનો નિક્ષેપવાદ ૬ જેનદર્શનને કર્મવાદ ૭ પાંચ કારણવાદ જૈનદર્શનમાં સત્ નું લક્ષણ ૯૧ થી ૯ જેનદર્શનમાં આત્માને ઉત્કાતિ કમ ૯૮ દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ ૧૨૨ થી ૧૨૯ ૧૧ જૈનદર્શનમાં કારણનું સ્વરૂપ ૧૩૦ થી ૧૩૫ ૧૨ જૈનદર્શનમાં ધ્યાન ૧૩૬ થી ૧૭૦ ૧૩ જૈનદર્શનમાં યોગનું સ્વરૂપ ૧૭૧ ૧૪ જૈનદર્શનમાં ભાવના ધર્મ ૧૮૬ થી ૨૦૦ ૧૫ જૈનદર્શનનાં નવતો ૨૦૧ થી ૨૩૦ ૧૬ જૈનદર્શનના આચારનું સ્વરૂપ ૨૩૦ થી રપ૩ ૧૭ જેનદર્શનમાં હિંસા-અહિંસાનું | સ્વરૂપ રપ૪ થી ૨૫૬ ) Page #19 -------------------------------------------------------------------------- ________________ OOOOOOOOOOOOOOO ૧૮ જૈનદર્શનમાં મુખ્ય અસત્યનુ સ્વરૂપ ૧૯ જૈનદર્શનમાં ચારી-અર્ચારીનુ *********X*X***********X*XX**X*****X**X**X ૨૫૭ થી ૨૬૧ ૨૬૨ થી ૨૬૩ ૨૬૪ થી ૨૬૭ સ્વરૂપ ૨૬૮ થી ૨૭૧ ૨૭૨ થી ૨૭૬ ૨૭૭ થી ૨૭૯ ૨૮૦ થી ૨૮૨ ૨૮૩ થી ૩૦૬ સ્વરૂપ ૨૦ જૈનદર્શનની દ્રષ્ટિએ બ્રહ્મચર્યનુ સ્વરૂપ જૈનર્દેશનમાં પરિગ્રહ-અપરિગ્રહનું ૨૧ ૨૨ જૈનદર્શનમાં ઇન્દ્રિયાનુ સ્વરૂપ ૨૩ જૈનદર્શનમાં મનનું સ્વરૂપ ૨૪ ધર્મના અધિકારીના ૨૧ ગુણા ૨૫ પાંચ જ્ઞાન મેક્ષ ૨૬ CCCCCCCCCCCCCCCC XXXXXXXXXXXXXXXXXXXXXXXX**X*XX*X**X****** Page #20 -------------------------------------------------------------------------- ________________ છે. જૈન દર્શનનું દિગ્દર્શન કરે જૈન દર્શન એટલે જિન કથિત દર્શન. જિન એટલે રાગ-દ્વેષને સર્વથા જીતનારા. આવા મધ્યસ્થ નિર્દોષ અને જ્ઞાની–મહાપુરૂએ ફરમાવેલ ધર્મ એજ જૈન ધર્મ. આ જિન ભગવાનને જિનેશ્વર, તીર્થકર, અરિહંત કે દેવાધિદેવ પણ કહેવામાં આવે છે. આ તિર્થંકર દેવ રાજવંશી ક્ષત્રિયકુલમાં જન્મેલાં હોય છે. અને જન્મથી જ દેવ દેવેન્દ્રોથી પૂજિત હોય છે. તેઓ માતાના ગર્ભમાં આવે ત્યારથી જ નિર્મલ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ નિર્મળ જ્ઞાનથી યુક્ત હોય છે. યૌવન વયમાં પણ નિર્વિકારી હોય છે. પછી રાજ–વૈભનો ત્યાગ કરી દીક્ષા લઈ કઠેર અહિંસાસંયમ અને તપની સાધના કરે છે. અને એ સાધનાના પ્રભાવે એમને કેવળજ્ઞાન (પૂર્ણ જ્ઞાન) ઉત્પન્ન થાય છે. જે જ્ઞાનમાં ત્રિભૂવન વતી સર્વ જડચેતન પદાર્થોને સાક્ષાત હાથમાં રહેલા આમળાની માફક જુએ છે. અને આ રીતે પોતાના જ્ઞાનમાં સારાયે વિશ્વનું સ્પષ્ટ દર્શન કરે છે. અને અનાદિકાળથી સંસારી જીને જન્મ-મરણથી પીડાતા જોઈને અને રાગશ્રેષાદિ આંતર શત્રુઓથી કચડાયેલા જોઈને એમના હૃદયમાં અપાર કરૂણા ઉત્પન્ન થાય છે. તેઓ જન્મ-મરણથી અને આંતર શત્રુઓથી પીડાતા જીવને સત્ય મેક્ષમાર્ગને ઉપદેશ Page #21 -------------------------------------------------------------------------- ________________ આપે છે. દિવ્ય ઉપદેશ સાંભળીને અનેક જીવો ધર્મસન્મુખ બનીને મોક્ષમાર્ગની આરાધના કરી એ જન્મ-મરણથી મુક્ત થઈને અનંત સુખમય મોક્ષમાં પહોંચી જાય છે. તીર્થકર ભગવાન દેવ રરિાત સમવસરણમાં બેસીને બાર પર્ષદાની આગળ સ્યાદ્વાદશૈલીથી જીવજીવાદિ નવતાને પ્રકાશ કરે છે. અને તેમાં જડચેતનના ભેદને સમજાવે છે. અને હેય અને ઉપાદેયને વિવેક સમજાવે છે. પાપ, આશ્રવ અને બંધ આ ત્રણ તોનો ત્યાગ કરી પુણ્ય (પુણ્યાનુબંધી) સંવર અને નિર્જરા અને મેક્ષ તત્ત્વની આરાધના કરવાનું ફરમાવે છે. તેઓ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. સાધુ-સાધ્વીને પાળવાના ધર્મને સાધુ પ્રેમ કહેવામાં આવે છે. અને શ્રાવક-શ્રાવિકાને પાળવાના ધર્મને શ્રાવક ધર્મ કહેવામાં આવે છે. જૈન ધર્મની પરિભાષામાં કહીએ તો સાધુ ધર્મને સર્વવિરતી ધર્મ કહેવાય છે. અને શ્રાવક ધર્મને દેશ વિરતી ધર્મ કહેવાય છે. આ બંને પ્રકારના ધર્મના સ્વરૂને તીર્થંકર પરમાત્મા બહુ વિસ્તારથી સમજાવે છે. આ તીર્થકર દેએ જે ધર્મ તીર્થની સ્થાપના કરી તેનું કાર્ય એ છે કે જીવને પાપથી છોડાવવા અને પાપોથી છેડાવી શુદ્ધ ધર્મમાં જોડવા અને જોડાયેલાઓને બનતી સહાય કરી ધર્મમાં સ્થિર કરવાં અને એ રીતે એમને ભવસાગરથી– . જન્મ-મરણથી મુક્ત કરી અનંત જ્ઞાનમય, અનંત સુખમય, અનંત આનંદમય એવા મોક્ષમાં પહોંચાડવા આ તીર્થકર દેવના શિષ્ય (આચાર્યો, વિગેરે તીર્થકરના નિર્વાણ બાદ આ ધર્મતીથની રક્ષા અને પ્રભાવના કરવાની જવાબદારી પિતાના શિર ઉપર લે છે. અને તે જવાબદારી પિતાની સર્વ શક્તિ ખચીને પણ પાર પાડે છે. અને આ રીતે ત્યાગી આચાર્યો Page #22 -------------------------------------------------------------------------- ________________ અને સાધુઓએ આ ધર્મતીર્થને ટકાવી આપણા સુધી હાઈ આવ્યા. આ ત્યાગી આચાર્યો અને સાધુઓ ભવભીરૂ હોવાથી તીર્થકર દેના સિદ્ધાંતોમાં પિતાની મન:કલ્પનાથી લેશમાત્ર પણ ફેરફાર કરતા નથી. તેથી જ અણીશુદ્ધ આ જૈન શાસન આજે આપણને મહાન પુણ્યના ઉદયે પ્રાપ્ત થયું છે. જે આચાર-વિચાર અને સિદ્ધાંત મેક્ષના સ્વરૂપને અનુકુળ હેય તેજ વાસ્તવમાં મેક્ષને ઉપાય કહેવાય. મોક્ષનું સ્વરૂપ અને મોક્ષના ઉપાયે તત્ર વિરુદ્ધ હાઈ * શકે જ નહિ. તીર્થકર દેવે જાતિએ ક્ષત્રિય રાજવંશી હાય છે. તેમના ગણધરો–શિષ્ય ગમે તે જ્ઞાતિના કે કોમના હોઈ શકે છે. (એટલે કે વણિક જાતિના હેય એ નિયમ નહીં) ગમે તે મનુષ્ય આ જૈન ધર્મને સ્વીકાર કરી શકે છે. કારણું તીર્થકર દેવો આખા વિશ્વના કલ્યાણ માટે હતા અને જગતના કલ્યાણ માટે જ તેમણે આ સત્ય ધર્મ બતાવેલ છે. તેથી જૈન ધર્મ એ કંઈ સાંપ્રદાયિક ધર્મ નથી. એ કઈ કેમજ્ઞાતિ કે દેશ માટે નિયત નથી તે તો કોઈપણ જ્ઞાતિના કોમના કે દેશના મનુષ્ય માટે આત્મ કલ્યાણ માટે ખુલ્લું છે. પ્રશ્ન: જૈન ધર્મ ઈશ્વરમાં નથી માનતો તે વાત સાચી? ઉત્તરઃ જે જૈન ધર્મ ઈશ્વરમાં કે પરમાત્મામાં માનતો ન હોત તો ભારતભરમાં હજારોની સંખ્યામાં વિશાળકાય ગગનચુંબી શિલ્પમય હજારો વર્ષ પુરાણાં જૈન મંદિરે ન હેત. અને હર સાલ જેને લાખો અને કરોડો રૂપિયા આ મંદિર અને મૂર્તિઓ પાછળ ખર્ચે છે તે ન ખર્ચત. રોજ Page #23 -------------------------------------------------------------------------- ________________ લાખા જેનેા જૈન મદિરામાં જઇને વીતરાગ પરમાત્માની પૂજા, સ્તુતિ, નમસ્કાર, ધ્યાન, ગીત, નૃત્ય કરે છે તે ન કરત. બીજું જૈન મદિરાની સ્વચ્છતા, વ્યવસ્થા અને દેખરેખને જોનારાઓને એમ સ્પષ્ટપણે કહેવું પડે છે કે ધન્ય છે જેનેાની ભગવદ્ ભક્તિને ! અને પશ્ચિમના લેાકેા પણ આવીને જૈન મદિરાની સુઘડતા, પવિત્રતા અને શિલ્પ વગેરે જોઇને મુક્ત કંઠે પ્રશંસા કરી જાય છે. બીજુ ભગવાનની ભક્તિ નિમિત્તે જૈન ધર્મમાં લાખોની સંખ્યામાં સ્તુતિએ, સ્તોત્રા, બ્લેકે, સ્તવના, ભજના, પૂજાએ અને ગીતા મહાન આચાર્યાએ, સાધુએએ અને વિદ્વાન શ્રાવકોએ બનાવેલા આજે પણ મેાજૂદ છે. આ વસ્તુથી સુશિત થાય છે કે જો જેને ઇશ્વરમાં કે પરમાત્મામાં માનતા ન હેાત તેા હજારો મદિરા, તીર્થો અને ભગવાનની મૂર્તિની ભક્તિ પાછળ આટલેા બધા તન, મન, ધનના ભાગ ન આપત. હજુ ખીા ધર્મોવાળા પેાતાના મંદિ રમાં ભગવાન પાસે ચઢાવેલા પ્રસાદ ખાશે જ્યારે જૈન ધર્મમાં મદિરમાં ચઢાવેલી કોઇપણ વસ્તુ જૈનનું નાનું બચ્ચુ પણ ખાશે નહિ. અરે! જૈન મંદિરમાં પાણી પણ પીશે નહિ. એઠા મેાંઢ, મલીન કપડાં જોડા વગેરે પહેરીને આવવાના પણ જૈન ધર્મમાં નિષેધ છે. આ વસ્તુ સ્થિત જ સૂચવે છે કે જૈનેને પેાતાના ભગવાન પ્રત્યે કેટલેા બધા પ્રેમ ! વિનય અને ભક્તિ છે. માત્ર જૈનો અમુક કારણેાસર ઇશ્વરને જગતકર્તા માનતા ન હેાવાથી કઇ નાસ્તિક ન કહેવાય. કારણકે જે સ્વરૂપ ઇશ્વ રમાં ઘટી શકતું ન હાય-યુક્તિથી ગ્રાહ્ય થતુ ન હેાય એ કેમ ઇશ્વરમાં આરોપિત થઇ શકે? એમ તા કોઇ કહે કે મનુષ્યાને માથે શીંગડા છે” એમ તમે માના તાજ તમને માનવજાતમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા છે. એમ અમે કહી શકીએ. જેવી આ વાત હુસીને કાઢી નાખવા જેવી છે. એમ ઇશ્વરને સૃષ્ટિના કર્તા માનવા જતાં ઇશ્વર ઉપર અનેક દુષણોનો આરોપ મુકવાનું અનુત્તિ કાય તેના સાચા ભક્તથી કેમ જ થઇ શકે? ઇશ્વરને સૃષ્ટિનો કર્તા માનવા જતાં પહેલેા પ્રશ્ન એ થાય છે કે સૃષ્ટિ એટલે શુ? સૃષ્ટિ એટલે જન્મ-જરા-મૃત્યુ, રોગ, શાકાદિ દુઃખેાથી અને ઘણાં દુ:ખી જીવથી ભરેલું સ્થાન. અનેક દુર્તિએ અને દુષ્ટ યાનિએથી ભરેલી. હવે આવી લાખા દુ:ખાથી અને અનંતા દુ:ખી જીવાથી ભરેલી સૃષ્ટિની રચના પરમ કૃપાળુ, પરમાત્મા કરે જ કેમ ? જો તેમને આધિન જ સૃષ્ટિનું સર્જન હતું. તે સૃષ્ટિની રચના કરવા માટે સર્વતંત્ર સ્વતંત્ર હતા, તેા અન ત દયાળુ ઇશ્વરે પહેલેથી જ સુખ ભરેલી, ન ંદનવનમય સ્વમય જ સૃષ્ટિની રચના કેમ ન કરી ? ભલા! ઇશ્વરે સૃષ્ટિ ના કરી એ પહેલા તે કઇ જ હતું નહિ, સર્વાં શૂન્ય હતુ. અરે! એક પરમાણુ કે જીવપણુ ન હતા તે સથા અસત્માંથી આવડી મેાટી સૃષ્ટિ રચના તે શુ` પણ એક પરમાણુની પણ ઉત્પત્તિ કેમ થઇ શકે? અને જે સથા અસમાંથી પણ જડચેતન પદાર્થોની ઉત્પત્તિ થઇ શકતી હૈાય તે આકાશમાં પુષ્પા પણ ઉગવાં જોઇએ, વધ્યાને પુત્ર પ્રાપ્તિ થવી જોઇએ, ગધેડાને શીંગડા ઉગવાં જોઇએ અને રેતીમાંથી તેલ પણ નીકળવુ જોઇએ. પરંતુ આવુ કયારેય કયાંયે પણ જેવા કે સાંભળવા પણ મળતું નથી તેથી સર્વથા અસમાંથી (પહેલા કંઇજ ન હાય) વસ્તુની Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ ન જ થાય. બીજું અનત દયાળુ ઇશ્વરને આવી દુઃખમય સૃષ્ટિ બનાવીને જીવાને જન્મ આપીને મારવાનુ કામ કરવું પડે છે. આવું જન્મ આપીને મારવાનું નિર્દય કા ઇશ્વરના માથે સોંપવું એ ખરેખર તેના ભક્તને જરાયે ઉચિત ન ગણાય. માટે ઇશ્વરને સૃષ્ટિના કર્તા માનવામાં આવી આવી ઘણી આપત્તિ આવે છે. તેથી જૈના ઇશ્વરને જગત બનાવનાર તરીકે નહિ પરંતુ જગત બતાવનાર તરીકે માને છે. અને એજ તર્કશુદ્ધ અને યુક્તિ ગ્રાહ્ય છે. અને જૈન ધમ પહેલેથીજ ધર્મ સાધના કર્યા વગર એમને એમજ શુદ્ધબુદ્ધ-મુક્ત અનાદિ સિદ્ધ પરમાત્મા હૈાવાનુ માનતા નથી. અનાદિ કર્મ બદ્ (વાસના અબ્દુ) આત્માને કમ મુક્ત (વાસના મુક્ત) બનાવવા ઘેાર્ સયમ, તપ, જ્ઞાન, ધ્યાનની સાધના કરવી પડે છે. અને આ રીતે દરેક ભવ્ય આત્મા. આવી અહિંસા, સચમ અને તપ રૂપ ધર્મની સાધના કરીનેજ પરમાત્મા બની શકે છે. જૈનોને ત્યાં તેા સેવક પેાતેજ સેવ્ય બની જાય છે, પૂજક પેાતેજ પૂજ્ય બની જાય છે. સાધક પાતેજ સાધ્ય બની જાય છે. એટલે કે જૈન ધર્મમાં ઇશ્વર તરીકેની મેનોપેાલી કોઇ એકોજ સેાંપવામાં આવેલી નથી. પરતુ જે આત્મા જિનેશ્ર્વર ભગવાનની આજ્ઞા મુજબ તપ સચમ અને અહિંસાની પૂર્ણ સાધના કરે તેને ઇશ્ર્વર બનવાનો (પરમાત્મા બનવાનો) પૂર્ણ અધિકાર પણ છે. પ્રશ્ન:- જૈન ધર્મના સિધ્ધાંતા, આચારા, ઘણા ઉંચા હાવા છતાં જૈનોની વસ્તી આટલી બધી ઓછી કેમ છે ? Page #26 -------------------------------------------------------------------------- ________________ જવાબ:- ભલા! એક વસ્તુ તે સમજી લે કે હંમેશાં ઉંચી–કિંમતી અને સુંદર વસ્તુના ગ્રાહકે ઘણું ન જ હોય. સેનાના ગ્રાહકે કરતાં તાંબા-પિત્તળના ગ્રાહકે વધારે જ હોય છે. સારા ઝવેરાતના ગ્રાહકે કરતાં કરારના ગ્રાહકે હમેશા ઘણુજ હેય. બધા જીનું ગજું ઉંચી કિંમતી અને સુંદર વસ્તુ ખરીદવાનું ન હોઈ શકે. શું કદી દરિદ્રી માણસ કિંમતી ઝવેરાત ખરીદી શકે છે તેમ જૈન ધર્મની ઈમારત ત્યાગ–અહિંસા અને તપના દ્રઢ પાયા પર રચાયેલી છે. કારણ કે તેના દેવપણ વીતરાગી; ગુરૂપણ સર્વ ત્યાગી અને જેના ધર્મના આચારોનું પાલન બીજા ધર્મો કરતાં ઘણું જ સુક્ષ્મ અને કઠીન છે. આ સુક્ષ્મ અને કઠીન આચાર પાલનવાળે ધર્મ બહુધા અર્થકામના લાલુપી જીને પ્રસંદ ન પડે તે સ્વભાવિક છે કારણ કે બહુધા લેક જોગ પ્રધાન અને અર્થ પ્રધાન જીવન જીવવાની રૂચીવાળા હોય છે. હવે આ જીવને જ્યાંથી પિતાની અર્થકામની કામનાઓ રિા થતી લાગે છે. તેવા રાગી હેપી દેવ દેવીઓ પાસે અને અર્થકામની સિધ્ધિ કરાવી આપે તેવા ગુરૂઓની શેધમાં પડે તે સ્વાભાવિક છે જ્યારે જૈનધર્મમાં તો દેવ-ગુરૂ-ધર્મની આરાધના કેવળ આત્મ કલ્યાણ કરવા માટે જ કરવાનું સ્પષ્ટ પણે વિધાન છે. અને તેથી જૈન સાધુઓના ત્યાગમય અને વૈરાગ્યમય ઉપદેશની વાતો એવા કેવળ અર્થકામના અથી જીવને ન જચે તે સ્વભાવિક છે. ભેચ્છા નિવૃત થયા વગર સાચે વૈરાગ્ય આવતા નથી અને વૈરાગ્ય વગરની હૃદય ભૂમિ ઉપર ભૂમિ જેવી છે તેમાં ધર્મનું બીજ ઉગે નહિ અને સાચા વૈરાગી માટે તે કઠીનમાં કઠીન આચાર પાલન પણ જરાયે મુશ્કેલ નથી હોતું બાકી ધર્મના નામે ભગવૃતિઓ જેમને પષવી છે. તેઓને આ જૈન ધર્મના આચારો કઠીન લાગે એ Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્વાભાવિક છે. અને તેથી આવા ત્યાગ પ્રધાન-અહિંસા પ્રધાન ધર્મના અનુયાયીઓ વધારે સખ્યામાં ન હેાય એ બની શકે. બાકી એક વાત સમજી રાખવા જેવી છે કે જે ધર્મના અનુયાયીઓની સંખ્યા ઘણી હોય તે ધમ સર્વ શ્રેષ્ઠ સુદર સારી એવું એકાંતે કાંઇજ નથી. એમ તે કલ્ચરના ગ્રાહકો અને કાલસા ના ગ્રાહકે! જગતમાં ઘણી મેાટી સંખ્યામાં હુંમેશાં હાય છે. તેથી કંઈ સાચા ઝવેરાતની કિંમત ઘટી જતી નથી. સખ્યા બળ ઉપર ધર્મનું માપ કાઢી ન શકાય સમ્યગ્ ધર્મના અનુયાયીઓ કરતાં મિથ્યા ધર્મના અનુયાયીઓ હમેશાં વિશેષ જ રહેવાના ભગવાન મહાવીર સ્વામીના સમયમાં પણ પોતાના પરિવારમાં શ્રાવકા ૧, ૧૯૦૦૦, એક લાખ અને આગણુ સાઠ હજાર હતા, જ્યારે ગૌશાળાના મતને અનુસરનારા ૫૦ લાખ માણસા હતાં હવે કોઇ અજ્ઞાન મનુષ્ય કહે કે ના ના ભગવાન મહાવીરના મત કરતાં ગૌશાળાનો મત (ધર્મ) ઉંચે હશે નહીંતર એના મતના આટલા બધા અનુચાયીએ કેમ થાય ? પણ એવું એકાંતે મનાય જ નહિં કે સારૂ સત્ય અને સુંદર હોય એ બધાને રુચે અને બધા સ્વીકાર કરે જ. હંમેશા કમ રાગની ઉગ્રતામાં સમ્યગ્ ધ પની રૂચી ન જ થાય. પરંતુ મિથ્યા મત રૂપ કુપની ફિચે રહે. તેથી કાઇ પણ ધર્મનું માપ તેના સખ્યાબળ ઉપરથી ન કાઢી શકાય પરંતુ તેના સમ્યગ્ સિદ્ધાંત અને સમ્યગ્ આચારા ઉપરથી જ કાઢી શકાય. જૈન ધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ :-- જૈન ધર્મ ભગવાન તરીકે સત્ત વીતરાગ અરિહંત ને માને છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ તરીકે:- સર્વથા પૈસા અને સ્ત્રીના ત્યાગી, સથા અહિંસા-સત્ય-અશૌય-બ્રહ્મચય અને અપરિગ્રહ વ્રતને પાળ નારા સાધુઓને જ માને છે. ધમ તરીકે :- સાધુ સાધ્વી ત્યાગી વર્ગ માટે યાવજીવ પાંચ મહાવ્રતાનું સંપૂર્ણ પાલન તથા રાત્રી ભેાજન-પાણીને સથા ત્યાગ. ગૃહસ્થ શ્રાવક શ્રાવિકા માટે સમકિતના સ્વીકાર પૂર્વક ખાર ત્રતાનું પાલન કરવાનુ હાય છે. જે ધ હિંસાદિ પાપા અને દેધાદિ દુગુ ણેાથી ખચાવી દુર્ગતિમાં પડતાં અટકાવીને જીવાને સદ્ગતિમાં લઇ જાય તેવા શુધ્ધ આચાર પાલન વાળા સર્વજ્ઞ કથિત ધર્મને ધર્મ તરીકે માને છે. જૈન ધર્મના મુખ્ય સિધ્ધાંતા : (૧) અહિંસા (૨) અપરિગ્રહ (૩) અનેકાન્તવાદ જૈન ધર્મોમાં નવ તત્વ આશ્રવ-સ'વર-નિર્જરા-અધ અને મેાક્ષ. -: જીવ–અજીવ-પુણ્ય-પાપ આ નવ તત્વામાં સમસ્ત જૈન ધમ સમાઇ જાય છે. એમાં વિશ્વનું તમામ વિજ્ઞાન સમાઈ જાય છે. જૈન ધર્માંમાં મેાક્ષનું સ્વરૂપ :– અનંત જ્ઞાનમય-અનંત સુખ-આનંદમય-જન્મ-જરા-મરણથી સર્વથા રહિત અજર અમર માનેલુ છે. ત્યાં ગયેલા કોઇ પણ આત્મા પુનઃ સંસા રમાં આવતા નથી એવું જૈન ધમ માને છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન ધર્મમાં આત્માનું સ્વરૂપ :-- અનંત જ્ઞાનમયઅનંત સુખમય અક્ષય માનેલું છે. (મુળ શુધ્ધ સ્વરૂપ) દરેક વ્યક્તિના આત્મા જુદા જુદો છે. એમ માને છે. ભલે મુળ આત્માના સ્વરૂપની ષ્ટિએ આત્મા એક હોય પરંતુ વ્યક્તિ તરીકે આત્માએ અનંત છે. જૈન ધર્મીનુ ધ્યેય :- જન્મ મરણથી પીડાતા સંસારી જીવેાને તેના ત્રાસથી છેડાવી વીતરાગ સર્વજ્ઞ બનાવી અક્ષય સુખમય મેાક્ષમાં પહોંચાડવા, વિશેષ જૈન ધર્મોની માહિતી માટે આગળ આ પુસ્તકમાં આપેલા વિષયેા વાંચેા. આ રીતે પ્રથમ પ્રકરણમાં સંક્ષેપમાં જૈન દર્શનનુ દિગ્દર્શન માત્ર કરાવ્યું છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ Good@poopoooooooooo આ જૈન દર્શનનો નયવાદ છે , નયજ્ઞાન એ અપૂર્ણ જ્ઞાની માટે અત્યંત આવશ્યક છે. પૂર્ણ જ્ઞાનીને નયજ્ઞાનની અપેક્ષા હોતી નથી. તેમને તે સમસ્ત વિશ્વના સમસ્ત ભાવે હસ્તામલકવતું પ્રત્યક્ષ હોય છે. છદ્મસ્થ મનુષ્ય નયદાનથી જ મધ્યસ્થ વિરાર શીલ બની શકે છે. નયજ્ઞાનથી જ મનુષ્યના વિચારે સત્ય, ન્યાયી અને સ્થિર બની શકે છે. કેવલ જ્ઞાનીને (સર્વસને) આ નયજ્ઞાનની અપેક્ષા હોતી નથી તેમણે તો પ્રમાણ જ્ઞાન હોય છે. કેવલ જ્ઞાની તે પ્રતિ સમય પ્રત્યેક વસ્તુમાં રહેલ અનંત અનંત ધર્મોને સાક્ષાત જાણી જોઈ શકે છે તેથી તેમના જ્ઞાનને નય જ્ઞાન ન કહેવાય પણ પ્રમાણ જ્ઞાન કહેવાય. - જ્યારે સામાન્ય મનુષ્યનું જ્ઞાન એક સાથે વસ્તુમાં રહેલ સમસ્ત ધર્મોને જાણવા અસમર્થ હોઈ તેને એક સાથે એક વસ્તુના સમસ્ત ધર્મોનું જ્ઞાન હોતું નથી કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે એક સાથે એક આત્માને એક જ ઉપયોગ હોય જ્યારે આત્મા એક જ વસ્તુના અનંતાનંત ધર્મોમાંથી કઈ એકાદ ધર્મનો પ્રયજન વશાત્ વિચાર કરી શકે છે. પણ એક સાથે વસ્તુમાં રહેલ અનંત ધર્મોને વિચાર કરી શક્તો નથી તેથી સામાન્ય મનુષ્યને એક વસ્તુના એકાદ ધર્મનું નયજ્ઞાન હોય છે. પણ સમસ્ત ધર્મોનું જ્ઞાન એક સાથે હોતું નથી. કઈવાર ઘડાને જોઈ “આ લાલ છે એવું નયજ્ઞાન Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કરે છે તે કોઇવાર આ માટી છે’ એવું નયજ્ઞાન કરે છે. તે કાઇવાર આ પાણી ભરવાનું સાધન છે.' એવુ' નયજ્ઞાન કરે છે તેા કાઇવાર આ ઘડા અનિત્ય છે' એવું નયજ્ઞાન કરે છે તા કાઇવાર આ મંગળ ઘર છે’ એવુ નયજ્ઞાન કરે છે. એટલે એકજ વસ્તુને મનુષ્ય ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી પ્રસંગ વશાત્ જુએ છે. અને જે વખતે વસ્તુના જે અંશને પ્રધાન કરી જીવે છે તે વખતે વસ્તુમાં રહેલા બીજા અશાને ગૌણ રૂપે રાખી તેની પ્રતિ ઉદાસીન રહે છે. કારણ તે વખતે તે અંશેાનુ તેને ક ંઇપણ પ્રયાજન ભાસતું નથી. તેથી તે તેની સામે દૃષ્ટિ પણ કરતા નથી. આ અંશ જ્ઞાનને નયજ્ઞાન કહેવાય છે.’ આ નયજ્ઞાન વિના મનુષ્યના વ્યવહાર ચાલી શકતા નથી. જાણતાં કે અન્નછતાં નયજ્ઞાનને ઉપયાગ મનુષ્ય કરતા જ હોય છે. પણ તેને તેનું જ્ઞાન ન હોવાથી તેની મહત્તાને સમજી શકતે નથી. જેટલા વચનના પ્રકારો છે. તેટલા નયવાદો છે.’ એવું શાસ્ત્રીય વચન છે. માટે શાસ્ત્રકાર કહે છે કે વચન એવુ હોવુ જોઇએ કે જેના દ્વારા જડ ચેતન વસ્તુઓને યથાસ્થિત ન્યાય મળે. તેમના સ્વરૂપમાં હાની ન આવે અને નિરાખાધ જગતને વ્યવહાર ચાલી શકે, અને જે વાનમાં વિસંવાદ ન હોય. જે વચન એલાય તે દ્વારા તે વસ્તુની તેવા સ્વરૂપમાં પ્રાપ્તિ થવી જોઇએ., પ્રતીતિ થવી જોઇએ. એટલા માટે વસ્તુના કાઇ એકાદ અંશને જ સત્ય માની બીજા તે જ વસ્તુમાં રહેલા અનેક વિદ્યમાન સદ્ અંશેાના અપલાપ કરવા તે નયજ્ઞાન કે નયદૃષ્ટિ નથી. “નયતા પેાતાના ઇષ્ટ ધનું સ્થાપન કરી બીજા બીજા નયના વિષયાનું પ્રતિપાદન પણ ન Page #32 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ કરે, તેમજ તેને નિષેધ પણ ન કરે. પણ બીજા નના વિષયમાં ઉદાસીન ભાવને ધારણ કરે. અને જે પિતાના ઈષ્ટ અંશનું પ્રતિપાદન તો કરે જ છે અને સાથે સાથે બીજા બીજા નયના વિષેનું ખંડન પણ કરે છે તો તે સુનય નથી પણું કુનય છે”. દરેક સુનય તે પિતાનું જ ઘર સંભાળી બેસી રહે પોતાના ઘરની જ પંચાત કરે, બીજા નયને ઘર પ્રતિઉદાસીન હોય, તેની વાતમાં તે વચ્ચે કૂદી ન પડે. - ક : “આમ પોત પોતાની વિષય પ્રતિપાદનની મર્યાદામાં રહેનારા સુનયે છે. અને તે મયદાને તેડી બીજા નાના વક્તવ્યમાં હસ્તક્ષેપ કરી તેને તોડી પાડનારા કનચો છે. - દરેક નચને પિત પિતાની વિષયની મર્યાદા હોય છે અને તે મર્યાદામાં રહીને જ અને બીજા ને સાપેક્ષ રહીને જ પિતાના વિષયનું પ્રતિપાદન કરવાનું હોય છે. આ ભિન્ન પિન્ન નયષ્ટિથી જ આગમાં તે તે સુત્રનું અને અર્થોનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. " આ સૂક્ષ્મ ન દષ્ટિને ધ્યાનમાં રાખીને જ શાસ્ત્રના અર્થ વિચારવાના હોય છે. કે કયું સુત્ર કે ક્યાં અર્થ કયા નયબિંદુથી કહેવામાં આવ્યા છે. આમાં કઈવાર ગેટાળ કે વિપર્યાસ થઈ જાય તો શાસ્ત્ર કવાર શાસ્ત્રનું કામ કરે છે. એટલે જેણે નાનું જ્ઞાન ગુરૂગમથી પ્રાપ્ત કર્યું નથી, સુત્રાના અર્થો ગુરૂગમથી મેળવ્યા નથી તેને સુત્રની વ્યાખ્યા કરવાને પણ અધિકાર નથી. માટે પ્રત્યેક આમાથીએ આ સૂક્ષ્મ અને ગંભીર નાના સ્વરૂપને સમજવું અત્યંત આવશ્યક છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ખ્યાલ રહે છે કે પ્રત્યેક નય વસ્તુના એક અંશનુ પ્રતિપાદન કરતો હોવાથી પ્રત્યેક નય સંપૂર્ણ વસ્તુ ગ્રાહક નથી. તેથી કોઇ એક નય ગ્રાહ્ય વિષયને જ સંપૂર્ણ વસ્તુ માની એસે નહિ. જૈન દર્શન તા સ નયાત્મક છે. સર્વ નયા મળીનેજ પૂર્ણ વસ્તુનું સ્વરૂપ બતાવી શકે છે. પ્રત્યેક નયના અભિપ્રાયા ભેગા કરવાથી સંપૂર્ણ વસ્તુનું પ્રતિપાદન થાય છે. અન્યથા એકાંત એકેક નયથી પ્રતિપાદિંત વસ્તુ વાસ્તવમાં વસ્તુજ નથી. વસ્તુના એકાદ અંશમાં જ માત્ર વસ્તુ રહેલી નથી, પણ વસ્તુના સમસ્ત અશામાં તે વ્યાપીને રહેલી છે. આત્માના અસભ્યેય પ્રદેશે છે. તેમાં કાઇ પ્રથમ પ્રદેશમાં જ આત્મા માને તો ખેાટું, કાઇ ખીજામાં જ માને તો પણ ખેાટું, કાઇ ત્રીજા પ્રદેશમાં જ માને તો પણ ખાટુ, તો સાચું શું? આત્માનું સ્વરૂપ અસભ્યેય પ્રદેશમય હોઇ તે એકેક પ્રદેશમાં અંશરૂપે હોવા છતાં પણ એકાંત મળે એક એક પ્રદેશમાં આત્મા નથી. જેમ પ્રત્યેક અલગ અલગ મેાતીમાં માળા નથી દેખાતી. પણ તેજ અલગઅલગ મેાતીએ જ્યારે યથાસ્થાને ભેગા થઇ ગેાઠવાઇ જાય છે ત્યારે જ માળા કહેવાય છે પ્રત્યેક અલગઅલગ નદીએ માં કયાંયે સમુદ્રનું દન થતું નથી તેમ પ્રત્યેક નયની વસ્તુમાં કયાંયે સંપૂર્ણ વસ્તુનુ દર્શન થતુ નથી. છએ આંધળાઓએ પેાત પેાતાના પકડેલા અવયવને સંપૂર્ણ હાથી માની બેઠા હતા પણ જ્યાં એ દેખતાએ આવી હાથીના પ્રત્યેક અંગેા ભેગા કર્યા તો સંપૂર્ણ હાથી ખની ગયા એટલે દરેક આંધળા હાથીના પ્રત્યેક અંગને પૂર્ણ હાથી માની બેઠે। હતો પણ બધા આંધળાએના વકતવ્યને ભેગુ કર્યું તો પૂર્ણ હાથી બની ગયા અને વિવાદ શમી ગયા. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫ - જૈન દર્શનનો અભ્યાસી નય વિશારદ મનુષ્ય તે બધા નાના વકતવ્યને સાચું માને છે કેઈને પણ તે જુઠો કહેતો નથી. સાથે સાથે કોઈ એકાદ નયની વાતમાં જ આગ્રહી કે પક્ષપાતી બની જતો નથી, પણ દરેક નાની વાતોને સમાન દષ્ટિથી જુએ છે. અને દરેકને સમન્વય કરી સંપૂર્ણ વસ્તુને નિર્ણય કરે છે. તે જ્ઞાન નયનું પણ વકતવ્ય સાંભળે છે અને કિયા નયનું પણ વકતવ્ય સાંભળે છે. અને બંને નાની દલીલ સાચી માને છે. પણ તે મધ્યસ્થ બંને નયેની દલીલ નો સમન્વય કરી તત્વને નિષ્કર્ષ કાઢે છે કે જ્ઞાનને કિયાની જરૂર છે અને ક્રિયાને જ્ઞાનની જરૂર છે. બંને જ્ઞાન અને કિયા સાપેક્ષ રહીને જ ઈષ્ટ કાર્ય સાધી શકે છે. એમ મધ્યસ્થ સ્પષ્ટ માને છે. તેમ નિશ્ચય નય અને વ્યવહાર નય પિત પિતાના વકતવ્યમાં સાચા હોવા છતાં અને બંનેની દલીલ સાચી હોવા છતાં પણ તે પ્રત્યેકથી કઈ પણ કાર્ય સિદ્ધિ થતી નથી. પણ તે બંને મળીને જ કાર્ય સિદ્ધ કરી શકે છે. એમ અર્થ નય અને શબ્દ નયમાં પણ સમજ્યુ. જેમ દ્રવ્યમાર્ગ ઉપર ચાલવા માટે આંખ અને પગ બંનેની સાથે જરૂર પડે છે તેમ ભાવમાર્ગ ઉપર ચાલવા માટે જ્ઞાન અને ક્રિયા ઉભયની સાથે જરૂર પડે છે. જ્ઞાન આંખ સ્થાને છે અને પગ ક્રિયા સ્થાને છે. બંનેના સહયેગથી જ ગતિરૂપી કાર્ય થાય છે. એક બીજાના અભાવે તે અટકી પડે. પગ કહે કે આંખ મારા વગર શું કરવાની છે? જ્યારે આંખ કહે કે પગ મારા વગર શું કરવાનો છે? આ બંનેની દલીલે મધ્યસ્થ સાંભળી ન્યાય આપે છે કે તમારે બંનેને ચાલવું હોય તો તમે બંને સંપ કરી ચાલવા માંડે, નહીંતર રસ્તા વચ્ચેજ અથડાઈ મરશે. Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક ન આમ દેખીતી રીતે પાર પર વિરૂધ્ધ જેવા લાગે છે, પણ જ્યારે જૈન શાશનની સેવાનો અવસર આવે છે ત્યારે તે સાતેય પિતા પિતાના અંગત વિરોધ ભૂલી જઈ ભેગા મળી નશાસનની સુંદર સેવા બજાવે છે. જેમ સૈનિક પરસ્પર લઢતા હોય પણ જ્યારે રાજાનું કેઈ યુદ્ધ વગેરેનું કાર્ય આવે છે ત્યારે બધા પિત પિતાને માં હેમાંહેના મત ભેદને ભૂલી જઈ યુદ્ધમાં એક સાથે ભળી જઈને જયલફિલ્મને પ્રાપ્ત કરે છે. તેમ પ્રત્યેક નય સૈનિકના સ્થાન પર છે જ્યારે જૈન શાસન ઉપર કેઈ કવાદીનું આક્રમણ આવે છે ત્યારે તે બધા નય રૂપી સૈનિકો ભેગા મળી કમતના કટકને કચડી નાંખી જેન શાસનની જયપતાકાને લહેરાવે છે. નાનું પ્રજનઃ જ્યાં સુધી મનુષ્ય વસ્તુને ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કરતો નથી ત્યાં સૂધી તે વસ્તુ સંબંધી પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. અને જ્યાં સૂધી વસ્તુનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી જ્ઞાન ન કરે અને કોઈ એકાદ દષ્ટિકોણમાં જ આગ્રહી બની જાય તો વસ્તુ સ્વરૂપનો નાશ કરી નાંખે. તેથી પૂર્ણતયા વસ્તુને ઓળખવા માટે ભિન્ન ભિન્ન નય દષ્ટિએના વકતવ્યને પણ સમજવું જરૂરી છે. હવે નયની વ્યાખ્યા જોઈએ. નયને સીધે અર્થ– “રાતિ ત ન ” “લઈ જાય તે , નય” પણ કેને કયાં લઈ જાય ? એ પ્રશ્ન સહજ થાય તે વસ્તુ અનેક ધર્માત્મક છે તેને કોઈ એક પિતાને ઈષ્ટ અંશમાં ખેંચી લઈ જવી અને તે ધર્મને મુખ્ય કરીને વસ્તુ કહેવી તેને નય કહે છે. જેમ શરીર અનેક હાથ–પગનાક–આંખ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કાન-માતું આદિ અવયવાથી બનેલું છે. તેમાંથી કોઇવાર મનુષ્ય પ્રયેાજનવશ હાથને શરીર કહે છે કાઇ વાર પગને તા કોઇવાર આંખને શરીર કહે છે, એટલે અનેક અવયવાથી રામન્વિત વસ્તુને પેાતાને ઇષ્ટ અવયવમાં લઇ જવી તેને નય કહે છે. આ થઇ સીધી સાદી નયની વ્યાખ્યા. તેજ બ્યાખ્યાને વિસ્તૃત કરી જોઇએ 'अनन्त धर्माध्यासितं वस्तु स्वाभिप्रेतेक धर्म विशिष्टं नयति प्रापयति संवेदनके। टिमारोहयति इति नयः 1 અર્થ :- અનંત ધર્માથી સમન્વિત વસ્તુને સ્વઅભિપ્રેત (ઇષ્ટ) કોઈ એક ધર્મોમાં લઇ જવી, પેાતાના જ્ઞાનના વિષય બનાવવી તે નય. એકજ વસ્તુને ભિન્ન ભિન્ન દૃષ્ટિકેાણુથી જોવી જ્ઞાન કરવું પ્રતિપાદન કરવુ તે નયનું કાર્ય છે. નય અનંત છેઃ- પ્રત્યેક વસ્તુમાં અનત ધર્માં રહેલા હાઇ પ્રત્યેક ધર્મના ગ્રાહક નયા પણ અનંતા છે, પણ અનંતા નયેાનું જ્ઞાન છદ્મસ્થ કરવા શકિતમાન ન હેાઇ તેનેા સક્ષેપમાં સાત નયામાં સમાવેશ જ્ઞાની પુરૂષા એ કર્યાં છે. ન રાકા:- સાત નયેાથી વસ્તુના અનંત ધર્મનું પ્રતિ પાદન કેવી રીતે શકય અને? સમાધાન :- કાઇવાર અભિપ્રાય અથ દ્વારા પ્રગટ કરવામાં આવે છે તે કાઇવાર શબ્દ દ્વારા પ્રગટ કરવામાં આવે છે. તે સિવાય અભિપ્રાય પ્રગટ કરવાના ત્રીજો મા નથી. તેથી કેટલાક નયા અર્થે પ્રધાન હાવાથી અથ પ્રરૂપણા Page #37 -------------------------------------------------------------------------- ________________ કરનારા છે તે કેટલાક નયા શબ્દ પ્રધાન હોઇ શબ્દ દ્વારા પેાતાના અભિપ્રાય વ્યક્ત કરનારા છે. તેથી આ અર્થ પ્રધાન નયેા દ્વારા અથ અંશનું પ્રતિપાદન થાય છે અને બાકીના શબ્દ પ્રધાન નયા દ્વારા શબ્દનું પ્રતિપાદન થાય છે. ૧૮ બંને નયાના અભિપ્રાય ભેગે! કરવાથી વસ્તુનું સંપૂર્ણ પ્રતિપાદન થઇ જાય છે. તેથી સાત નયા દ્વારાજ સંપૂર્ણ વસ્તુનું જ્ઞાન થઇ શકે છે તેથી વધારે નયાની આવશ્યકતા દેખાતી નથી. હવે સાતે નયાનુ સ્વરૂપ જોઇએ. રોગમનયઃ ન જે માઃ કૃતિ નૈનમ:” જેને વસ્તુનુ જ્ઞાન કરવા માટે એક પ્રકાર નથી પણ અનેક પ્રકાર છે તેને નૈગમનય કહે છે. આ નય લેાક પ્રસિદ્ધ વસ્તુને પ્રતિપાદ્યક છે. લેાક વસ્તુમાં રહેલા સામાન્ય અંશને પણ માને છે અને વસ્તુમાં રહેલા વિશેષ અંશને પણ માને છે તેમ આ નય પણ વસ્તુના સામાન્ય અને વિશેષ અને અંશને ગૌણ મુખ્ય ભાવે માને છે. ઘડામાં રહેલા સામાન્ય અશ માટી તેને પણ આ સત્ય માને છે અને વિશેષ અંશ આકૃતિ તેને પણ સત્ય માને છે. કારણ કે સામાન્ય વગર કેવળ વિશેષ ટકી શકતુ નથી. તેમજ વિશેષ વગર કેવળ સામાન્ય કયાંયે દેખાતુ નથી. જ્યાં જોઇએ ત્યાં સામાન્યથી યુકત વિશેષ અને વિશેષથી યુકત સામાન્ય જ દેખાય છે તેથી વસ્તુમાં રહેલા સામાન્ય અને વિશેષ અને અશાને ગૌણ મુખ્ય તયા માનનાર આ નય છે. સગ્રહ નય ઃ આ નય વિશ્વવતી તમામ જડ-ચેતન પદાર્થોના Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સત્ રૂપેણ સંગ્રહ કરી આખા વિશ્વને એકરૂપ માને છે ભેદ જેવી ચીજ આ નયના મતે નથી. મનુષ્યરૂપે બધા મનુષ્યાને એકરૂપ માને છે. દ્રવ્યરૂપેણ બધા જડ-ચેતન દ્રવ્યાને એક માને છે. આત્મા રૂપે બધા આત્માઓને એક માને છે. વનસ્પતી રૂપે બધી વનસ્પતીએને એક માને છે. આ નયનુ` મ`તવ્ય એવું છે કે વિશ્વમાં સામાન્ય (સત્ ) અંશને છેડીને વિશેષ જેવુ છે જ શુ ? માટીને છેડીને ઘડા જેવી વિશેષ ચીજ છેજ શુ' ? જીવને છેડી સંસારી અને મુકત એવા ભેદ્ય છે જ કયાં ? સ`સારીમાં અને મુકત બંનેમાં જીવત્ત સમાન છે. તેથી ખનેમાં ભેદ કેમ મનાય ? એટલે આ નય વસ્તુના ઉભય અંશમાંથી માત્ર સામાન્ય અંશનેાજ ગ્રાહક છે. વ્યવહાર નયઃ આ નય સગ્રહનય ગૃહિત વસ્તુનુ વિધિપૂર્વક પૃથક્કરણ કરે છે અને કહે છે કે માત્ર જીવ કે સત્ મેલવા માત્રથી વસ્તુને બેધ અને વસ્તુને અખાધિત વ્યવહાર થઇ શકતા નથી તેથી આ નય તેના વિભાગ કરી વ્યવહારાપયેાગી વસ્તુ અને એમાં પ્રયત્નશીલ છે. જેમ સત્ છે તે દ્રવ્ય અથવા પર્યાય પણ હાય, જેમ દ્રવ્યમાં પણ કોઈ દ્રવ્ય ચેતન હેાય તે કાઇ અચેતન પણ હેાય, પર્યાયમાં પણ કાઇ પર્યાય સહભાવી હાય અને કાઈ ક્રમભાવી પણ હાય. જીવામાં બધા જીવા સમાન ન કહેવાય, પણ તેમાં કેટલાક જીવા સંસારી પણ હેાયઅને મુકત પણ હેાય. આ નય સંગ્રહ નયના વિષયનું વિભાગીકરણ કરી વસ્તુને વ્યવહારાપયેાગી Page #39 -------------------------------------------------------------------------- ________________ બનાવે છે આ નયને વિષય મુખ્ય વિશેષ છે. આ નયનું એવું મંતવ્ય છે કે સુવર્ણ સામાન્ય કટક કુંડાવિ વિશેષેથી પૃથ છે જ નહિ. જ્યાં જુઓ ત્યાં વિશેષ જ દષ્ટિગોચર થાય છે. સામાન્ય બિચારું તે કયાંયે કોઈને દષ્ટિગોચર થતું જ નથી અને કાર્ય સાધક પણ વિશેષ જ છે કેમકે કઈપણ ગળામાં કેવળ સેનાની લગડી નાંખતું નથી પણ હારજ નાખે છે. તેથી વ્યવહારોપયોગી વિશેષજ હોઈ સામાન્ય જેવી વસ્તુ આ નયની દૃષ્ટિમાં નથી. જુસુત્ર નય:ઋજુ સુત્રને અર્થ શું છે? ઋજુ – વર્તમાન સમયની વસ્તુ. સુત્ર – ગુંથવું – જાણવું. વર્તમાન સમયની વસ્તુને જ જે જાણે ગુંથે માને તે જુપુત્ર આ નયનું મંતવ્ય એવું છે કે વર્તમાન વસ્તુ જ વિદ્યમાન છે ભૂતકાલીન કે ભવિષ્યકાલીન વસ્તુ વર્તમાનમાં મૌજુદ ન હોવાથી તેને સત્ કેવી રીતે માનવી? જે વસ્તુ વર્તમાનમાં જ્ઞાનને સીધે વિષય બને, જ્ઞાનમાં સીધી દેખાય તે જ વસ્તુ સાચી મનાય. ભૂતકાલીન અને ભવિષ્યકાલીન વસ્તુને જ્ઞાનમાં સીધે ભાસ થતો નથી. તેને સત્ કેમ મનાય? તેથી આ નય વર્તમાનકાલીન સ્વકીય વસ્તુને જ સત્ માને છે. ભૂતકાલીન, ભવિષ્યકાલીન અને પરકીય વસ્તુને અસત્ય માને છે. જે ધન નાશ થઈ ગયું અથવા વિદ્યમાન ધન પણ પારકું પિતાને શું કામ લાગવાનું? પિતાની સ્ત્રી મરી ગઈ અને પડોશમાં પાડોશીની સ્ત્ર WWW. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧ વિદ્યમાન છે તેથી ઓછું પિતાનું ઘર ચાલવાનું છે? તેથી નષ્ટ અનુત્પન્ન અને પરકીય વસ્તુને આ નય અસત્ માને છે. વ્યવહાર નય જેમ સામાન્યને વ્યવહારોપયોગી ન હોવાથી સત્ માનતો નથી તેમ વ્યવહારનયને વિષયભૂત પરકીય, અતીત, અનાગત વસ્તુને પણ વ્યવહારોપયેગી ન હોવાથી આ નય પણ શા માટે સત્ માને ? પ્રજન સાધક નહિ હાવાથી અતીત, અનાગત, પરકીય વસ્તુ અસત્ છે. સતુ તે કે જે સ્વકીય અને સાંપ્રત કાલીન હોય. શબ્દ નય :- શબ્દ નયની વ્યુત્પત્તિઃજ્ઞwતં-pયતેને 10 મિઠાનાર્થ: દુતિ ફા” | શબ્દ દ્વારા જે નય પિતાને અભિપ્રાય વ્યક્ત કરે વસ્તુનું નિરૂપણ કરે તે શબ્દ નય. આ નય શબ્દથી વાચ્ચ વસ્તુને જ પ્રધાન રૂપે ગ્રહણ કરે છે પણ ઋજુસુત્રની જેમ હિંગ, વચન, કાયાદિ ભેદથી શબ્દને અભિન્ન ન માનતાં ભિન્ન માને છે. અને આજસુત્રની જેમ ચારે નિક્ષેપોને ન માનતાં માત્ર ભાવ નિક્ષેપાને જ સત્ માને છે. તેમજ પર્યાયભેદે અર્થભેદ માનતો નથી. અનેક પર્યાથી વાચ્ય વસ્તુને એક જ માને છે. જેમ ઘટના પર્યાયવાચી કુટ, કુંભ કલશ વગેરે છે તે બધાને એકજ માને છે. પણ તે પર્યામાં પણ જે લીંગભેદ, કાળભેદ, કારકભેદ, સંખ્યાભેદ, પુરૂષભેદ કે ઉપસર્ગભેદ થયેલે માલુમ પડયે તો આ નય તેને ભિન્ન માને છે. જેમ લિંગભેદ તરફ, તરો, તર: કાળભેદ-સુમેરૂ હતો, હશે અને છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ કારભેદ– તે કુંભ કરે છે અને તેનાથી કુંભ કરાય છે. સંખ્યાભેદ- દારાઃ કલત્ર, બંને એકાWવાચી છતાં બંનેને ભિન્ન માને છે. પુરૂષભેદ – છાર– ણિ, કૃતિ. ઉપસર્ગભેદ - તિષ્ઠ-જાતિe. આ રીતે શબ્દનું લિંગ વચન વગેરે ફરવાથી અર્થભેદ આ નય માને છે. પણ સમભિરૂદ્રની જેમ વ્યુત્પત્તિભેદથી અર્થભેદ માનતો નથી. સમભિરૂ૮નય: વ્યુત્પત્તિઃ–પર રાજોપુ નિતિ મેન મનમર્શ સમાન્ (જ્ઞાન) સમઢિ : || - અર્થ -પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિભેદથી વસ્તુને ભેદ જાણે-માને તે સમભિરૂઢ નય કહેવાય. આ નયનું મંતવ્ય એવું છે કે ઘટ, કુટ, કુંભ, કલશ વગેરે શબ્દ, પટ, સ્તંભ ગૃહ ઇત્યાદિની જેમ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિનિમિત્ત (વ્યુત્પત્તિ) વાળા હેવાથી તે ભિન્નભિન્ન અર્થના વાચક છે કેમકે એક અર્થમાં અનેક શબ્દની પ્રવૃત્તિ ન હોઈ શકે. એક શબ્દથી એક જ વસ્તુ વાચ્ય બની શકે. જેમ ઘટ શબ્દથી ઘટ વાચ્ય બની શકે પણ કલશ કે કુટ નહિ. ઘટનાત્ ઘર- પુરના કુદઃ ઈત્યાદિ. બંનેની વ્યુત્પત્તિ અલગ અલગ હોઈ ઘટ અને કુટને અલગ અલગ માને છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ એવંભૂત નયઃ આ નયનું મંતવ્ય એવું છે કે જ્યારે શબ્દથી વાચ અર્થ (વસ્તુ) ક્રિયાશીલ હોય તે જ તે વસ્તુને તે શબ્દથી વ્યવહાર થઈ શકે. તે તે શબ્દની વ્યુત્પત્તિ મુજબ તે સમયે તે વસ્તુમાં ક્રિયા થતી હોય તે જ તેને સત્ તરીકે માને છે. સમભિરૂઢ નય તે માત્ર વ્યુત્પત્તિ ભિન્ન શબ્દથી વાચ્ય અર્થને માનતો નહોતો પણ આતો એથી પણ આગળ વધી કહે છે કે હું તો ભિન્ન વ્યુત્પત્તિ વચ્ચે વસ્તુ જ્યારે વર્તમાનમાં પોતાનું કાર્ય કરી રહી હોય ત્યારે જ હું સત્ માનું. અન્યથા વસ્તુ સત્ માનવામાં આવે તો મોટી આપત્તિ આવે. જેમકે શિક્ષક વર્તમાનમાં વિદ્યાર્થીઓને શિક્ષાદેઈ રહ્યો નથી, છતાં તેને શિક્ષક કહેવાય તો રસ્તામાં જતા મૂર્ખ મનુષ્યને પણ શિક્ષક કહેવામાં શું વાંધો છે? વર્તમાનમાં પિલો પણ શિક્ષકનું કાર્ય કરતો નથી અને આ પણ કરતે નથી તે બંને સમાન જ છે. તેથી આ નય તીર્થકર દેશના આપી રહ્યા હોય ત્યારે જ આ નય તેમને તીર્થકર કહે, દેશના આપી દેવછંદામાં બિરાજમાન તીર્થકરને આ નય તીર્થકર ન માને. ઘરમાં દીપક જલતો ન હોય. વસ્તુઓનું દીપન કરતો ન હોય તો તેને દીપક આ નય ન કહે. ઉપસંહાર: પૂર્વ પૂર્વના ન કરતાં ઉતરેત્તર નયને વિષય સૂક્ષ્મ સૂક્ષ્મતર સ્મતમ છે. પ્રથમનાં ચાર નો અર્થન કહેવાય છે અર્થને જ પ્રધાન માનતા હોવાથી. જ્યારે પછીના ત્રણ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શબ્દ ને કહેવાય છે. શબ્દને જ પ્રધાનતા આપતા હોવાથી. આ દરેક નય સાચે તે જ કહેવાય જે પિતે ઇતરનાં સાપેક્ષ રહી સ્વવિષય ગ્રાહક હોય તો. આ સાતે ન ભેગા મળી સંપૂર્ણ વસ્તુ સ્વરૂપનું યથાર્થ પ્રતિપાદન કરે છે. એકાંત પિતાના જ વિષયને સત્યમાની બીજા નનું ખંડન કરનાર કુનય કહેવાય છે. દરેક નયને પિતાનું વક્તવ્ય રજુ કરવાનો અધિકાર ભગવાન જિનેશ્વરોએ દીધો છે પણ બીજા નને માન્ય વિષયને તિરસ્કાર કે ખંડન કરવાનો અધિકાર આપે નથી. નયાભાસનું લક્ષણ - स्वाभिप्रायाद् अंशाद इतरांशपलापी पुन नंयाभासः । સ્વઈષ્ટ અંશને માન્ય રાખી બીજા નાના અભિપ્રાય અપલાપ કરનાર નયને નયાભાસ કહે છે. “ચાતું” શબ્દથી લાછિત નજ પ્રમાણભૂત છે. “સ્યા’ શબ્દથી બીજ નાના વિષયની સાપેક્ષતા રહે છે. જ્યારે “સ્યાત” શબ્દથી રહિત એકાંત પ્રતિપાદન કરવામાં તે સાપેક્ષતા ઉડી જાય છે, તેથી સુનય પણું રહેતું નથી. એકાંત ન ઉપર ભિન્ન ભિન્ન દર્શનોની ઉત્પત્તિ -. ન્યાય દોશેષિક દર્શન - નૈગમને માને છે તે પૃથ્વીત્વ, ઘટત્વ, સત્તા સામાન્યનું જગતમાં સ્વતંત્ર અસ્તિત્વ માને છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તેમજ પરમાણુ- પરમાણુએ સ્વતંત્ર વિશેષ નામને પદાર્થ માને છે. વેદાન્ત દનઃ- સગ્રહને માને છે. એક જ સત્ એવા પરમ પ્રજ્ઞાને એકાંતે પારમાર્થિક તત્ત્વ તરીકે સ્વીકારે છે. બૌદ્ધ ઋજુસુત્રને અનુસરે છે. इति नयवाद: હવે પ્રમાણનુ પણ લક્ષણ વિચારી લઇએઃતત્વાર્થાધિગમ સૂત્રમાં- ‘માળ નથૈરથિનમ:’ પ્રમાણ અને નયેાથી વસ્તુના સમ્યગ બાધ થાય છે. તો પ્રશ્ન થાય કે પ્રમાણ એટલે શુ ? સમસ્ત નયદૃષ્ટિથી વિષયિકૃત જે અનેકાન્ત વસ્તુ એનુ ગ્રાહક જ્ઞાન તે પ્રમાણ. અર્થાત્ જે વસ્તુ સમસ્ત નયને વિષય અનેલી છે તેવી વસ્તુનુ ગ્રાહકજ્ઞાન તે પ્રમાણુ. ‘રત્નાકર અવતારિકા' નામના ગ્રંથમાં પ્રમાણનુ લક્ષણ આ પ્રમાણે છે: " 靠 સ્વ પર અસાવિજ્ઞાનું પ્રમાણં ” જે જ્ઞાન સ્વ પરનુ` નિશ્ચિત યથાવસ્થિત ગ્રાહક હાય, સંશય, વિષય, અનધ્યવસાયથી રહિત નિશ્ચિત (યથાસ્થિત) જ્ઞાનજ સ્વ-પરનું ગ્રાહક બનતુ હાવાથી પ્રમાણુ કહેવાય છે. * સાપેક્ષ ઉભયમુખી દૃષ્ટિ તે પ્રમાણ. * સમસ્ત નયદષ્ટિથી વસ્તુને જોનારૂ` જ્ઞાન તે પ્રમાણુ, * આખી વસ્તુને આવરી લેતે બેય તે પ્રમાણ. Page #45 -------------------------------------------------------------------------- ________________ એટલે પ્રમાણ અને નય બંને છે તો સમ્યગ જ્ઞાનોજ, પણ એક જ્ઞાન (પ્રમાણ) વસ્તુના સમસ્ત ધર્મોનું ગ્રાહક છે જ્યારે એક જ્ઞાન (નય) વસ્તુના કેઈ એક ધર્મ માત્રનું જ ગ્રાહક છે. તેને વિષય વસ્તુના સમસ્ત ધર્મો નથી, પણ એકાદ ધર્મ છે. પ્રમાણજ્ઞાનને વિષય વસ્તુના સમસ્ત ધર્મો છે. પણ સમ્યગ બોધ માટે છદ્મસ્થને તો બંને જ્ઞાનની (પ્રમાણ અને નય) આવશ્યકતા છે માટે સમ્યગ જ્ઞાનના પિપાસુએ આ પ્રમાણ અને નયેનું જ્ઞાન ગુરુગમથી મેળવવું ખૂબ જ જરૂરી છે. इति नयवादः । Page #46 -------------------------------------------------------------------------- ________________ s × જૈન દશનનેા સ્યાદ્વાદ છે પ્રશ્ન:- ‘સ્યાદ્વાદ એટલે શુ' ? સ્યાદ્વાદ શબ્દમાં એ પદ રહેલા છે. સ્યા' અને વાદ' તેમાં ‘સ્યાત્' પદ્મના અર્થ અપેક્ષાએ' અને વાદ’ પદના અ થાય છે કથન કરવુ”. અનેનેા ભેગા અથ થાય છે ‘અપેક્ષાએ કથન કરવુ”. કોનું કથન કરવું ? વસ્તુનું. કેવી વસ્તુનું ? અનંત ધર્માત્મક. અનંત ધર્મોથી યુક્ત વસ્તુમાંના ધર્માનુ અપેક્ષાએ કથન કરવુ તે સ્યાદ્વાદ. આ સ્યાદ્વાદને અપેક્ષાવાદ અથવા અનેકાંતવાદ પણ કહે છે. એકાંત=એક+અંત. ૨૭ ' કોઇપણ એક વસ્તુ સંબંધી કોઇ એકજ દૃષ્ટિથી નિય કરવા તેને એકાંત કહે છે. અને એક જ દૃષ્ટિકાણથી નિય ન કરતાં અનેક દૃષ્ટિએથી નિર્ણય કરવા તેને અનેકાન્તવાદ કહે છે. આ સ્યાદ્વાદમાં અત્યંત મહત્ત્વ ‘સ્યાત્' પદનું છે. ‘સ્યાત્’ પદ્મ એ એકાંતવાદીએ રૂપી રાજાઓને વશમાં રાખનાર રાકવી રાજા છે. રાકરત્ન છે. ‘સ્યા' પદ્મ ક્રરત્ન છે. એકાંતવાદીરૂપી દુશ્મનાના મસ્તકેાને છેટ્ટી નાંખનાર ‘સ્યા' પદ્મ શ્રેષ્ઠ પ્રમાણિક ન્યાયાધીશ છે'. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વિશ્વવર્તી સમસ્ત જડ--ચેતન પદાર્થોને કુમતિએ રૂપી એકાંતવાદીઓએ જે તેએના અસલી સ્વરૂપને કુપ્રરૂપણાએકાંત પ્રરૂપણા દ્વારા ઘાર અન્યાય કર્યો છે તેઓના ઘેાર અન્યાયને ખુલ્લા કરી તેને યાગ્ય ન્યાય આપનાર ન્યાયાધીશ છે. ‹ ‘સ્યાત્' પદ પરમ સત્ર છે’ એકાંતવાદ રૂપી કાલકૂટ ઝેરને દૂર કરવાના, તે ઝેનુ મારણ કરવા માટેને પમ મત્ર છે. “ ‘સ્યાત્” પદ ગારૂડિક છે.” એકાંતવાદીએ રૂપી ભુજંગાના ઝેરને ઉતારનાર કુશળ ગારૂડિક છે. સ્યા' પદ મુગર છે.’ એકાંતવાદીએ રૂપી ઘડાઓને તેાડી ફાડી નાંખનાર મુગર છે. ‘સ્યાત્’ પદ સિંહ છે.' એકાંતવાદીએ રૂપી હાથીઓના મને ગાળી નાખનાર સિંહ છે. ‘સ્યાત્’ પદ જૈન શાસનનુ અમેઘ શસ્ત્ર છે.’ વિશ્વવર્તી કુમતિએ રૂપી મદોન્મત રાજાઓ સાથેના યુદ્ધમાં વિજય અપાવનાર અમેઘ શસ્ત્ર છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૯ રાત્' પદ્ય વિશ્વવર્તી સમસ્ત વસ્તુના પ્રાણ છે.' જો આ ‘સ્યાત્' પત્ર ન હોય તેા એકાંત પ્રરૂપણાથી વસ્તુ સ્વરૂપના જ નાશ થઈ ાય. ‘સ્યાત્’ પદ પરમ સુંદર નિવાસ ભૂમિ છે.’ વિશ્વના પદાર્થોને સુરક્ષિત નિય રહેવાની પરમ સુંદર નિવાસ ભૂમિ છે. સ્યા પદ શ્રેષ્ઠ પેાલીસ છે.’ જે વસ્તુ આ ‘સ્યાત્’ પદ્મ રૂપી શ્રેષ્ઠ પેાલીસને સાથે રાખીને કરે છે તેને એકાંતવાદીએ રૂપી ગુ'ડાએ કાંઇપણ તેનુ અહિત કરી શકતા નથી. વધુ શું કહું ? જો વિશ્વ ઉપર આ ‘સ્યાત્’ પદ રૂપી શ્રેષ્ઠ પુરૂષ વિદ્યમાન ન હોત તો એકાંતવાદીએ રૂપી લુંટારાઓએ કચારનુંયે આ જગતને લૂટી લઇ ખતમ કરી નાખ્યું હોત. જૈન શાશનના ત્રિભુવનમાં યશ ફેલાવનાર આ ‘સ્યાત્’પદ્મ જ છે. તેને જેટલેા ધન્યવાદ આપીએ તેટલેા ઓછો છે. જગતની કોઇ પણ જડ-ચેતન વસ્તુ અનંત ધર્માંત્મક છે. અર્થાત્ અનંત ધર્મોથી યુક્ત છે અરે ! વસ્તુ જ તેનુ નામ છે કે જે અનંત સ્વ-પર પર્યાયથી યુક્ત જ હોય. જે વસ્તુ અન ંત ધર્માંમય નથી તે વસ્તુ જ નથી. તેવી વસ્તુ ખરગની જેમ અસત્ છે. તેથી અનેક સ્વરૂપવાળી વસ્તુને એકાંતે એક જ સ્વરૂપ વાળી માની તેનું એકાંત કથન કરવું તે યુક્ત નથી, તેથી વસ્તુ સ્વરૂપના દ્રોહ થાય છે. એક માતાને સાત છે।કરા હોય Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અને તેમાંથી એક છેકરા કહે કે આતો મારી જ માતા છે અને હું જ તેના સાચા છોકરા છું. તમે મારી માતાને માતા કેમ કહો છો ? તમારા શે! હક્ક છે માતા કહેવાના ? આમ બીજા છ છોકરાઓને માતા ઉપર હક્ક હોવા છતાં જેમ દાદાગીરી કરનાર છોકરા તેએના હક્કને અવગણી તિરસ્કાર કરે તો તે ઉચિત નથી ગણાતુ એમ એક વસ્તુના આશ્રયે અનંત ધર્મો (પર્યાયો) રહેલા છે, જેમ વસ્તુમાં નિત્યત્વ ધર્મ રહેલા છે તેમ તે જ વસ્તુમાં તે જ કાળે સમાન રૂપે અનિત્યત્વ ધ પણ રહેલા છે. વસ્તુત્વ, પ્રમેયત્વ, જ્ઞેયત્વ, મૂત્વ આદિ અનેક ધર્મ રહેલા છે છતાં કાઇ એકાંતવાદી આ કહે કે વસ્તુમાં નિત્યત્વ જ રહેલું છે અનિત્યત્વ રહેલુ છે જ નહિ અથવા કોઇ એકાંતવાદી કહે કે વસ્તુતો એકાંતે અનિત્ય જ છે નિત્ય છે જ નહિ. તો વસ્તુમાં તે જ કાલે સમાનભાવે સુહૃદભાવે રહેલા ખીજા વિદ્યમાન અનેક ધર્મોના અપલાપ કરવા તે શુ અન્યાય નથી ? ભલે કાઇ આદમી વસ્તુને કાઇ અપેક્ષાએ નિત્ય કહે કે અનિત્ય કહે તેની સાથે વાંધા નથી પણ તે જ્યારે એકાંતપક્ષી વસ્તુના કોઇ એકાદુ ધર્મમાં જ અદ્ધે આગ્રહુવાળા અની જાય તેના માટા વાંધા છે. અનેક ધર્મોથી મુક્ત વસ્તુનુ' પ્રતિપાદન બીજા વિદ્યમાન અનેક ધર્મોની અપેક્ષા રાખ્યા વગર નિરપેક્ષપણે કરવું તે વસ્તુના જ નાશ કરવા બરાબર છે. કોઇ એક ધવાળી જ વસ્તુ જગતમાં જોવા નહિ મળે પણ અનેક ધર્મથી યુક્ત વસ્તુ જ જ્યારે ત્યારે તમને જોવા મળશે. સાંખ્ય દનવાળા આત્માને એકાંતે ફૂટસ્થ નિત્ય સ્વ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ભાવવાળા માને છે. તે કહુ છે કે આત્મામાં કાઇ કાળે કઇ પણ ફેરફાર પરિવર્તન થતું જ નથી. તે જેવા છે તેવા જ સદા રહે છે. આ પ્રતિપાદન એકાંત છે. વસ્તુની બીજી સાઇડ પણ જોવી જરૂરી છે. જો આત્મામાં કોઇ કાળે કઇ ફેરફાર ન થતો હોય તો યમ-નિયમ વગેરે ક્રિયાકાંડા શા માટે જોઇએ ? અંધ–મેાક્ષની વ્યવસ્થા કેમ ઘટે ? જે આત્મામાં કઇ ફેરફાર થવાનો જ નથી તે। યમ– નિયમ વગેરે ક્રિયા કાંડા દ્વારા આત્માની સફાઇ કરવાની મહેનત કરવાની શી જરૂર છે ? ક્રિયાની આવશ્યકતા તેા મલીનને શુદ્ધ કરવા માટે હાય. વસ્ત્ર જો મલીન જ નથી, મલીન છે તેા શુદ્ધ થવાનું જ નથી. તેા ધાવાના પરિશ્રમ અને સાબુ-પાણી અને સમય કાણુ બગાડે ? તેમ સાંખ્યના કલ્પેલે આત્મા એકાંતે નિત્ય જ અને સદા શુદ્ધ મુક્ત જ છે તો પછી યમ-નિયમ વગેરે ધાર્મિક ક્રિયાઓની નિષ્ફળતા સિદ્ધ થાય છે, અને તેના મતે સુખી તે સદા સુખી, દુઃખી તે સદા દુઃખી, રાગી તે સદા રાગી, મૂર્ખ તે સદા મૂખ, પંડિત તે સદા પંડિત, રાય તે સદા રાય, રંક તે સદા રક, સ્ત્રી તે સદા સ્ત્રી, પુરુષ તે સદા પુરુષ, નિરાગી તે સદા નિરાગી. કારણ કે તેના માનેલા આત્મામાં કઇ ફેરફાર વિકાર થતે જ નથી. જયારે જગતમાં વસ્તુસ્થિતિ સાંખ્યના સિદ્ધાંતથી તદ્ન વિરૂદ્ધ જોવામાં આવે છે. કે મૂર્ખ માનવી ભણવાના પુરૂષા કરે છે તેા પંડિત અને છે, ગરીબ ધન કમાવાના પુરૂષાથ કરે તો શ્રીમંત બને છે, રોગી આદમી નીરાગી થતા જણાય છે, કંજૂસ આદમી મહા ઉદાર થતે જણાય છે, મહાદુરા Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ચારી મહાસદાચારી બની જાય છે, મહા હિંસક મહાઅહિંસક આદમી બની જાય છે, મહાભેગી માનવી મહાત્યાગી બની જાય છે. આ બધું આત્મામાં થતા પરિવર્તન (ફેરફાર) વગર કેમ ઘટે ? ક્રાધી આત્મા મહા ક્ષમાશીલ બનતાં જોઈએ છીએ, લેભી આત્મા મહાસંતોષી બનતાં જોઈએ છીએ. . આવી દવા જેવી સ્પષ્ટ અનુણવગમ્ય વસ્તુસ્થિતિને અપલાપ ઉન્મત્ત સિવાય કશું કરે ? બૌદ્ધ દર્શન કહે છે કે આત્મા એકતે અનિત્ય છે. “સત્ તત્ જે કાંઈ બધુ છે તે ક્ષણિક જ છે આ બૌદ્ધ દર્શનની વાત પણ એકાંતવાદના ઝેરથી વ્યાપ્ત છે. આ એકાત ક્ષણિકવાદી મને એકાંત નિત્યવાદીની જેમ સમસ્ત વ્યવહારનો ઉચછેદ થઈ જાય છે. એકાન્ત ક્ષણિકવાદી બૌદ્ધમત પ્રતિક્ષણ ભિન્ન ભિન્ન એવા ચૈતન્યને ગ્રાહક છે. અને પ્રત્યેક ક્ષણે આત્માને નિરન્વય (રામૂળ) વિનાશ માનતો હોવાથી કેઈ અન્વયી આમા વિના તેને બીજા ભવને કે ભાવને અગ છે, બીજું ચમ-નિયમ વગેરે કરનારે આત્મા તે પૂર્વ ક્ષણે નિરન્વય (મૂળથી જ નાશ) નાશ પામી ગયે તો ભવિધ્યમાં દેવલોક વગેરેમાં શુભફળને ભેકતા કેણ ? અને અહિં જે હિસાદિ પાપ કર્યો તેને ભવિષ્યમાં અશુભ ફળને ભેકતા કેરું? બૌદ્ધમતે તે ખાય પોતે અને ઝાડે જાય બીજે’, પાણી પીવે પોતે અને પેશાબ કરવા જાય બીજ, ધર્મ કરે કોઈ અને સ્વર્ગમાં લહેર કરે બીજો, પાપ કરે કોઈ અને નરકમાં દુઃખ ભોગવે બીજે. તેના મતે કોઈ કાર્ય કારણુભાવ Page #52 -------------------------------------------------------------------------- ________________ - ૩૩ જેવી વસ્તુ ઘટી શકતી નથી. કારણ પૂર્વ ક્ષણમાં રહીને જ કાર્યને ઉત્પન્ન કરી શકે છે. માટીનો નિરન્વય નાશ થઈ જાય અને પછી માટી વગર એકલો ઘટ ઉત્પન્ન થયેલે કયાંયે જે નથી. તેથી આ બંને સાંખ્ય અને બૌદ્ધ એકાંતવાદીઓ આત્મારૂપી પુરુષને એક ગામ ભણી ખેંચે છે અને એક સીમ ભણું ખેંચે છે. તેમાં તો તે બંને આત્મસ્વરૂપનો જ નાશ કરી નાંખે છે. આમ એકાંત નિત્યપક્ષે અને એકાંત અનિત્યપક્ષે મોટા મોટા દે ઉત્પન્ન થાય છે. અને ચોકકસ આત્મસ્વરૂપ જ સ્થાપિત થઈ શકતું નથી. ત્યાં સ્યાદ્વાદ બંને પક્ષેને ભેગા કરી સમાધાન કરાવે છે કે તમે બંને શા માટે પરસ્પર વિવાદ કરો છે ? તમે તમારા એકાંત પ્રતિપાદન આગળ “સ્યા” પદ મૂકી દે તો તમે બંને સમાધાન પર આવી જશે. તમે બંને એમ એકાંત પ્રતિપાદન કરે છે કે - - “ઝામ સિવ ” “બારમા નિહ gs? બસ આ પ્રતિપાદન આગળ “સ્યા પદ મૂકે એટલે તમે સત્ય ઠરશે અને તમારો વિવાદ શમી જશે. સ્યાદવાદી મતે - ચાર નિરા pa' “સ્થા ના ga’ આત્મા અપેક્ષાએ (કથંચિત) નિત્ય પણ છે જ અને આત્મા અપેક્ષાએ (કથંચિત) અનિત્ય પણ છે જ. આમ “સ્યા પદથી લાછિત વસ્તુનું પ્રતિપાદન એજ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સમ્યગ પ્રતિપાદન છે. “ચા” પદથી બીજા તેજ કાળે તેજ વસ્તુમાં રહેલા અન્ય અન્ય ધર્મોની સાપેક્ષતા રહે છે. જેના મતે આત્મા વગેરે પદાર્થો એકાંતે નિત્ય પણ નથી અને અનિત્ય પણ નથી. પણ નિત્યાનિત્ય એક વિલક્ષણ સ્વભાવવાળા છે. અર્થાત્ પરિણામી નિત્ય પદાર્થો છે. જેમ-મૂળદ્રવ્ય દષ્ટિથી આત્મા વગેરે નિત્ય છે. તેથી પરલેક, સુખ, દુઃખ, બંધ મેક્ષ વગેરે ઘટી શકે છે. ભિન્ન ભિન્ન નિમાં, ભિન્ન જાતિમાં, કુળોમાં ઉત્પન્ન થવા છતાં, અને નાશ પામવા છતાં અનુયાયી મૂળ આત્મ દ્રવ્યતેનું તેજ અવિનાશી રહે છે. પર્યાય દષ્ટિથી આત્મા વગેરે અનિત્ય છે. તેથી મૂળ સ્વરૂપે આત્મા કાયમ રહી તે તે નવા નવા પર્યાયોને ધારણ કરે છે અને પૂર્વ પૂર્વના પર્યાય રૂપે નાશ પામે છે. જેમ મનુષ્ય રૂપે આત્મા હતો તે નાશ પામી અને દેવરૂપે ઉત્પન્ન થયે. આમ મૂળ આત્મદ્રવ્ય કાયમ રહે છે અને તેની અવસ્થાઓ-પર્યાય પલટાયા કરે છે. જે દષ્ટિથી કે જે અપેક્ષાએ આત્માનું વગેરેનું નિયત્વ છે તે જ દષ્ટિએ આત્મા વગેરેનું અનિત્યત્વ નથી, પણ ભિન્ન ભિન્ન દૃષ્ટિથી આત્માનું નિત્યપણું અને અનિત્ય પણું છે. એમ જૈન દર્શન કહે છે. મૂળ દ્રવ્ય દૃષ્ટિએ નિત્યપણું અને પર્યાયદષ્ટિએ અનિત્યપણું કહે છે. એકજ સાથે એકજ કાળે આત્મામાં નિયત્વ અને અનિત્યત્વ નિરાબાધ પણે રહેલું છે. એમ પિકારી પિકારીને જેના દર્શન કહે છે. આથી Page #54 -------------------------------------------------------------------------- ________________ એકાંત નિત્ય પક્ષના અને એકાંત અનિત્ય પક્ષના દોષે આવતા ટળી જાય છે. અને વસ્તુની યથાસ્થિત વ્યવસ્થા સ્થાપિત થાય છે. જેમ એકલા ભાતના અને એકલી દાળના ગુણે જુદા. અને બંનેના મિશ્રણથી બનાવેલ ખીચડીના ગુણે જુદા. ભલે ખીચડી અને અલગ અલગ દાળ ભાતમાં ઉપલક દૃષ્ટિએ એક જેવું લાગે પણ અલગ અલગ દાળ ભાત વાયુ ઉત્પન્ન કરે છે જ્યારે બંનેના મિશ્રણથી તૈયાર થયેલ ખીચડી વાયુના દોષને ઉત્પન્ન થવા દેતી નથી. અને શરીરને પુષ્ટિ વગેરે ગુણ કરે છે. એમ અલગ અલગ હરડે, બહેડાં આંબળાને ગુણ જુદે. અને ત્રણેના સરખેભાગે મિશ્રણથી થયેલ ત્રિફલાનો ગુણ જુદે. અલગ અલગ હરડે બહેડા અને આંબળા કદાચ એક એક ગુણ કરશે તે સાથે સાથે એક એક દોષ પણ ઉત્પન્ન કરશે જ્યારે એ ત્રણેના મિશ્રણથી તૈયાર થયેલાં ત્રિફલાં ત્રિદેશને નાશ કરી શરીરની કાન્તિ અને સ્કૂર્તિ વધારશે તેમ એકાંત નિત્યપક્ષ અને એકાંત અનિત્યપક્ષમાં સમસ્ત સંસાર વ્યવહારને જ ઉછેદ થઈ જાય છે જ્યારે નિત્યાનિત્ય પક્ષે -કથંચિત નિત્ય અને કથંચિત અનિત્ય પક્ષે નથી આવતો કેઈ દોષ અને સારાયે વિશ્વની સુંદર વ્યવસ્થા જળવાઈ રહે છે. - જેમ ઉપર મુજબ નિત્યાનિત્યત્વ સંબંધી વિચારણા કરી તેમ વસ્તુમાં રહેલ એકાનેકવ, ભેદભેદત્ત, સત્તાસત્વ Page #55 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે ધર્મોની પણ થોડીક વિચારણા કરી લઈએ. વસ્તુમાં એકાએકત્વ – જેમ આત્મા રૂપી વસ્તુમાં એકત્ત્વ પણ છે અને અનેકત્ત્વ પણ છે. મૂળ આત્મવરૂપની દષ્ટિએ વિચાર તો ર્વિશ્વવતી બધા આત્માઓનું સ્વરૂપ સમાન હોવાથી સ્વરૂપ દષ્ટિએ બધા આત્માઓ એકરૂપ છે. અને સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો પ્રત્યેક આત્મા જુદે જુદે છે એ એની વિવિધ-વિચિત્ર પ્રવૃત્તિઓ પરથી જણાય છે. જે આત્મા દરેક જુદા જુદા ન હોય તો દરેક આત્માનાં સુખ, દુ:ખ સમાન હોય. દેહ બધાનાં સમાન હોવા જોઈએ. જ્ઞાનમાં કે અજ્ઞાનમાં તરતમતા ન હોય. બંધ અને મુક્તિ બધાની સાથે જ થવી જોઈએ. એક પશુ એક માનવ અને એક દેવ એ ભેદ ન હોઈ શકે. કાર્ય કારણમાં ભેદભેદ છેઃએકાંતવાદી બૌદ્ધ અને વૈશેષિક ભેદવારી હોવાથી કારણ અને કાર્યને સર્વથા ભિન્ન માને છે. માટે ઉત્પત્તિ પહેલાં કારણમાં પૂર્વ નહિં એવી અપૂર્વ જ કાર્યની ઉત્પત્તિ સ્વીકારે છે. જ્યારે સાંખે એકાંત અભેદવાદી હોઈ કારણ અને કાર્યને સર્વથા અભિન્ન માને છે અને તેથી જ તેઓ ઉત્પત્તિ પહેલાં પણ કારણમાં વિદ્યમાન એવા કાર્યની ઉપસ્થિતિ માને છે. તેથી કારણમાં કાર્ય સર્વથા સત્ જ છે એમ માને છે જ્યારે બૌદ્ધ વૈશેષિક કારણમાં કાર્ય સર્વથા અસત્ છે એમ માને છે. - બૌદ્ધ અને શેષિકની દલીલ એવી છે કે કારણમાં ઉત્પત્તિ Page #56 -------------------------------------------------------------------------- ________________ પહેલાં પણ કાય ત્ હોય તો ઉત્પત્તિ માટે પ્રયત્ન કરવે નકામે છે, અને બીજું ઉત્પત્તિ પહેલાં પણ કારણમાં કાય દેખાવું જોઇએ અને બધા વ્યવહારો કાર્યોની ઉત્પત્તિ પહેલાં પણ થવાં જોઈએ. ૩૭ સાંખ્યની દલીલ એવી છે કે જે અસત કાર્યની ઉત્પત્તિ થતી હોય તે ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય કેમ ઉત્પન્ન થતું નથી ? માટીમાંથી ઘટ જ કેમ ? સૂતરમાંથી જ પટ કેમ ? અસત્ કાર્યની ઉત્પત્તિ થતી હોય તે માણસને શિંગડા કેમ ન આવે ? આ બંને દૃષ્ટિએ એકાંગી હાઇ ખીજી ખાજુ જેતી જ નથી જ્યારે જૈન દૃષ્ટિએ કાર્ય-કારણના કંથ ચિત ભેદ્યાભેદ છે. મે” આ વી કાર્ય કારણથી કથંચિત ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. તંતુમાં પટ કથ’ચિત ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. માટીના પિંડમાં ઘટ કથંચિત્ ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે; 'स्यात् कारणे कार्य संत् स्यात् कारणे कार्य श्रसत् : અર્થ:- 'કારણમાં કા એકાંતે સત્ પણ નથી તેમજ અસત્ પણ નથી. પરંતુ કથંચિત્ સત્ અને કથ ચિત અસત્ છે. સ થા અસમાંથી સત્ કદાપી ઉત્પન્ન ન થાય તેમજ સર્વથા સત્તુ જ હાય તેને પછી ઉત્પ કરવાનું શું ? કાય. તિરાભાવે કારણમાં સર્વથા નથી તો પ્રગટપણે કયાંથી ઉત્પન્ન થવાનું છે ? અને પહેલેથી જ કારણમાં કાય સર્વથા સત્ છે તો પછી તેને ઉત્પન્ન કરવાનું શું ? સ`થા સમાં કાર્યને Page #57 -------------------------------------------------------------------------- ________________ - ૩૮ ઉત્પન્ન કરનારી સામગ્રી નિષ્ફળ જાય. તેથી સ્યાદ્વાદ મતે જ સંપૂર્ણ કાર્ય કારણભાવની વ્યવસ્થા ઘટી શકે છે જેમ, માટીમાં ઘટ સત પણ છે. અને અસત પણ છે. સત એટલા માટે કે એ જે સ હોત તો માટીમાંથી જ ઘટ શા માટે ઉત્પન્ન થાય ? ગમે ત્યાં તંતુ વગેરેમાં ઉત્પન્ન થવો જોઈએ. અસત એટલા માટે કે કર્તા વ્યાપારની જરૂર પડે છે ત્યારે જ ઘટ દેખાય છે. જે સર્વથા સંત, હોત તો ત્યાં કર્તવ્યાપારની જરૂર ન પડત. તેથી કારણમાં કાર્ય કથંચિત સત છે અને કથંચિત અસત છે. પુરુષ વસ્તુમાં ભેદભેદ – સ્યાત' પદથી રિહિત ભેદભેદ રૂપ પુરૂષ દ્રવ્યને જે જંકારપૂર્વક ભેદ રૂપજ કે અભેદ રૂપજ છે એવું એકાંત પ્રતિપાદન કરે છે તેની આગમને વિષે નિશ્ચિત (સ્થિર) બુદ્ધિ નથી. કેમકે અર્થનોની દષ્ટિએ પુરૂષ રૂપ વસ્તુમાં કથંચિત ભેદ છે અને શબ્દનની દષ્ટિએ પુરૂષમાં અભેદ છે. જેમકે, જાતિ કુલ રૂપ, આદિ લક્ષણે નામ અને બીજા પુત્ર પિતા આદિના સંબંધે તે પુરૂષને અભિન્ન સાબિત કરે છે. જ્યારે બાલ, યુવાન પ્રૌઢ, વૃદ્ધ વગેરે અવસ્થાએ જે એક પછી એક આવીને નાશ પામી ચાલી જાય છે તે પુરૂષને ભિન્ન રૂપે સાબિત કરે છે. આમ પ્રત્યેક જડ-ચેતન પદાર્થોમાં ભેદભેદ છે પણ એકાંત ભેદ કે એકાંત અભેદ નથી. સર્વ વસ્તુ-એક-અનેક સ્વરૂપ છે દ્રવ્ય રૂપે વસ્તુ એક છે, પર્યાય રૂપે વસ્તુ અનેક છે, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જેમકે એકજ માટી દ્રવ્યના અનેક કાશ, કુશુલ, કપાલ, ઘટ, શરાવ, કુંડી વગેરે પર્યાયે અનેક વિદ્યમાન છે તેથી કહેવાય છે કે તેજ માટી દ્રવ્ય તે તે અવસ્થા રૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ખાકી મૂળ માટી દ્રવ્ય તેા એકનું એક જ રહે છે તેથી ભૂત-ભવિષ્ય વર્તમાન ત્રિકાળની અપેક્ષાએ એક માટી દ્રવ્યના અનતાનંત પર્યાયા થઈ ગયા. અર્થાત્ નય દૃષ્ટિથી કહીએ તેા અનય વસ્તુને કરાત એક માને છે અને શબ્દનયા વસ્તુને કથંચિત્ અનેક માને છે. તેમ જીવત્વની દૃષ્ટિએ બધા આત્માએ એક છે અને વ્યક્તિની દૃષ્ટિએ આત્માએ અનેક છે. તેમ સામાન્ય અને વિશેષને નૈયાયિક વગેરે તન પૃથક પૃથક્ માને છે તે પણ ખાટુ છે કારણ કે સામાન્ય અને વિશેષ પરસ્પર કથ‘ચિત્ અભિન્ન હેાવાથી એક-અનેક રૂપ છે. વિશેષ અનેક હાવાથી સામાન્ય પણ અનેક છે. અને સામાન્યથી વિશેષ અભિન્ન હાવાથી સામાન્ય એક હાવાથી વિશેષ પણ એક છે. હવે એકાંતે વસ્તુ સત્ નથી તેમજ અસત્ પણ નથી. પણ સવસવાસ્મા છે તે જોઇએ: વસ્તુ એકાંતે સત્ હેય તેા સારૂચે વિશ્વ એક રૂપ બની જાય છે. પછી આ ઘટ, આ પેટ, આ મઠ, આ ઘર, આ ઝાડ જેવું કંઇજ રહે નહિ. તેથી ઘડા માટી રૂપે સત્ તેમ ઘર વસ્તુ રૂપે પણ સત્, આમ આખુ' જગત યાવત્ સત્ હાવાથી ઘટતુ કોઇ એક નિયમ (ચાસ) સ્વરૂપ ન રહ્યુ તેમ એકાંત અસત્ વસ્તુ માનતાં વસ્તુ નિરૂપ બની જાય કારણ કે ઘટ Page #59 -------------------------------------------------------------------------- ________________ માટી રૂપે પણ અસત્ બન્યા તેથી તેનુ કોઇ પ્રતિનિયત સ્વરૂપ ન રહ્યું. માટે સર્વ વસ્તુ સ્વ-સ્વરૂપેણ સત્ જ છે. અને પરરૂપેણ અસત્ છે તેથી સ્યાદ્વાદ ષ્ટિથી વિશ્વવર્તી સમસ્ત વસ્તુએ સ્વદ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવથી સત્ છે. અને પર દ્રવ્ય-ક્ષેત્ર, કાળ અને ભાવથી અસત્ છે. કેાઇ વિવક્ષિત ઘટ પેાતાના માટી દ્રવ્યથી સત્ છે, વળી કાઈ વિશ્વક્ષિત ઘટ પેાતાના પાટલી પુત્ર ક્ષેત્રથી સત્ છે. વસતઋતુ વગેરે કાળથી સત્ છે અને લાલ ભાવથી સત્ છે. જ્યારે તેજ ઘડા તતુરૂપે અસત્ છે, ગ્રીષ્મૠતુ રૂપે "" ૪૦ તેમ પેટ તંતુ રૂપે સત છે અને માટી રૂપે અસત્ છે. દિલ્હી રૂપે સત્ છે અને કાનપુર રૂપે અસત્ છે. શરદઋતુ રૂપે સત છે અને વસ તઋતુ રૂપે અસત્ છે. વાદળી રંગ રૂપે સત્ છે અને કારચિત્રો રંગ રૂપે અસત્ છે. 27 97 અસત્ છે, અમદાવાદ ક્ષેત્ર રૂપે અસત્ છે. કાલારગ રૂપે અસત્ છે. આવી રીતે જ અનેકાંત દૃષ્ટિથી જ સત્ અસની સુંદર વ્યવસ્થા થઇ શકે છે, નહિ કે એકાંતવાદથી. એકાંતવાઢથી તે ઉલટી વસ્તુ વ્યવસ્થા તુટી જાય છે અને અસમજસ જેવુ ખની જાય છે. મનુષ્ય પુત્ર રૂપે પણ સત્ અને પિતા રૂપે પણ સત્ ત્યારેજ કહેવાય છે કે તેના પિતાની અપેક્ષાએ તે પુત્ર રૂપે 2 Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સત છે એને તેના પુત્રની અપેક્ષાએ પિતા રૂપે પણ સત્ છે. પણ એક જ ષ્ટિએ, એક જ અપેક્ષાએ મનુષ્ય એક પિતા, પુત્ર રૂપે સત્ નથી. આ આંગળી મેાટી છે' આ વાન સાપેક્ષ છે કે અનામિકા કનિષ્ઠાની અપેક્ષાએ મેટી છે પણ વાલીની અપેક્ષાએ નહિં અને તેજ અનામિકા નાની છે તે કનિષ્ઠાની અપેક્ષાએ ન.હું પણ વાલીની અપેક્ષાએ. આ મનુષ્ય અજ્ઞાન છે” આ વરાન પણ સાપેક્ષ છે. સાવ અજ્ઞાન તેા કેાઇ મનુષ્ય હાતા જ નથી. પણ બીજા મનુષ્યના જ્ઞાનથી તેનું જ્ઞાન એછું છે તે અપેક્ષાએ તેને અજ્ઞાની કહેવાય છે. અને તેને જ લેાકેા જ્ઞાની પણ કહે છે કેમકે તેના કરતાં કાઇ મનુષ્યા કોઇ વિષયના જ્ઞાનમાં નીચા પણ હાઇ શકે છે. તેની અપેક્ષાએ તેને જ્ઞાની પણ કહેવાય. એટલે એક જ મનુષ્ય તે તે મનુષ્યની અપેક્ષાએ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. ‘આ મનુષ્ય ધનવાન છે' આ વાન પણ સાપેક્ષ છે. તેનાથી એછા ધનવાળાની અપેક્ષાએ એ જરૂર ધનવાન કહેવાય પણ તે જ મનુષ્ય નિન પણ કહેવાય કેમકે તેનાથી વધારે શ્રીમંતની અપેક્ષાએ એ નિન પણ કહેવાય. તેથી એકજ મનુષ્યમાં આમ અપેક્ષાએ પરસ્પર વિરોધી ધનવાનપણું અને નિનપણું અને ધર્મ નિરાધપણે રહી શકે છે. કેઇ એમ શકા કરે કે એ પરસ્પર વિરાધી ધો એકજ વસ્તુમાં સાથે કેમ રહી શકે તેા ઉપરના દૃષ્ટાંતા વાંચવાથી તેની તે શકા દૂર થઇ જશે. એકજ વ્યક્તિમાં પરસ્પર વિરોધી લાગતા પિતૃત્વ, Page #61 -------------------------------------------------------------------------- ________________ પુત્રત્વ, કાકાપણું, પતિપણું, મામાપણું, શેડપણું, નોકરપણું, માસ્તરપણું વગેરે ધર્મો નિરાબાધપણે સાથે રહી શકે છે તે જોઈએ: પિતાના પુત્રની અપેક્ષાએ તેનામાં પિતૃત્વ ધર્મ છે. ,, પિતાની ,, ,, પુત્રત્વ ધર્મ છે. ,, ભત્રિજાની ' .. ' કાકાપણાને ધર્મ છે. ની પત્નિની પતિત્વ ધર્મ છે. , નોકરની શેઠપણાને ધર્મ છે. ,, શેઠની કે, નોકરપણાને ધર્મ છે. , વિદ્યાથીની ,, માસ્તરપણને ધર્મ છે. ,, ભાણેજની , ,, મમાપણાને ધર્મ છે એટલે એક જ વ્યક્તિમાં તે તે વ્યક્તિની અપેક્ષાએ તે તે વિરોધી ધર્મો રહેવામાં જરાયે બાધા આવતી નથી. હા, બાધા આવે પણ કયારે કે જે રૂપે તેનામાં પુત્રત્વ ધર્મ રહ્યો છે તેજ રૂપે પિતૃત્વ ધર્મ માનવામાં આવે તે. અહિં તો સ્યાદ્વાદી જૈન દર્શનમાં તો તેને ભિન્ન રૂપેણ ભિન્ન ભિન્ન વિરૂદ્ધ અનેક ધર્મા એકજ વસ્તુમાં એક સાથે એક જ કાલે રહેવામાં જરાયે વાંધો નથી. આમ અનેકાંતવાદથી વિશ્વવત સમસ્ત જડ–એનન પધાર્થોમાં નિત્યાનિત્યપણું, ભેદાદપણું, એકાનેકપણું સ-અસત્પણું વગેરે જોયું. શાસ્ત્રમાં કહ્યું છે કે “નિશ્ચય નિયામક ચાર પુત્ર ભાવાતુ” Page #62 -------------------------------------------------------------------------- ________________ જન સ્યાદ્વાદ મુદ્રા વિનાનેા કાઇપણ વાદ-વન કે શાસ્ત્ર પ્રમાણિક કહેવાતું નથી. જેમ સ્ત્રી કુળમર્યાદામાં રહીને જ સતીત્વની ખ્યાતિને પ્રાપ્ત કરે છે તેમ વન કે શાસ્ત્ર સ્યાદ્વાદની મર્યાદામાં રહીને જ સમ્યક્પણાને પ્રાપ્ત કરે છે. આ સ્યાદ્વાદના સિદ્ધાંત જ વિશ્વવતી સમસ્ત પદાર્થોની વ્યવસ્થાના નિયામક છે. સમસ્ત પદાર્થોને ચેાગ્ય ન્યાય આપનાર કુશળ અને નિડર ન્યાયાધીશ છે. વિશ્વવર્તી કુમતે રૂપી અંધકારને નાશ કરનાર તેજસ્વી સૂર્ય છે. કુમત રૂપી રાત્રનેા ગ્રાસ કરનાર રાહુ છે. વિશ્વવતી પદાર્થો પર વ્યવસ્થિત શાસન કરનાર કુશળ અને નીડર સરકાર છે. સમસ્ત કલેશે અને મતભેદોને શમાવનાર કુશળ અને ન્યાયી સરપંચ છે સ્યાદ્વાદ એ જૈનશાસન રૂપી મુગટના તેજસ્વી કિંમતી મણી છે. જૈનશાસન રૂપી નગરની રક્ષા કરનાર સમર્થ અને અજોડ ચાકીદાર છે. જૈન શાસન રૂપી પુરૂષને કિંમતી શણગાર છે. જૈનશાસન રૂપી મહેલના આધાર છે. જૈનશાસન અજેય છે એમ સૂરાવનાર ાહેરાત સમર’ગી ધ્વજ છે. કુવાદીએ રૂપી ઘૂવડા માટે સૂર્ય સમાન છે, જૈનશાસન અજેય છે. આવેા અનુપમ અદ્વિતીય સ્યાદ્વાદના સિદ્ધાંત વિશ્વ ઉપર ન હાત તેા જગતની વ્યવસ્થાનુ હાય ! શું થાત ? ક્રેાડા ક્રાડા નમસ્કાર હેા એવા જિનેશ્વર કથિત સ્યાદ્વાદ સિદ્ધાંતને કાઇવાર ઉપલક દૃષ્ટિથી જોતા કેટલાંક વચના સુંદર હાય છે પણ તેના ઉપર સ્યાદ્વાદની મુદ્રા લાગેલી ન હેાવાથી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તે પ્રમાણિક ગણાતાં નથી જેમ - ‘દાન દેવું જોઈએ, “મૌન રાખવું જોઈએ. વગેરે વચને જે એકાંતે સ્યાદ્વાદ મુદ્રા વગરનાં છે. તો તે સભ્ય નથી કહેવાતાં. દાન દેવું જરૂરી છે પણ સુપાત્રને, કુપાત્રને નહિ. મૌન રાખવું જોઈએ પણ પાપની વાતોમાં, ધર્મની વાતમાં યા શાસન રક્ષાદિ ખાસ પ્રસંગોમાં બોલવું જરૂરી હોય ત્યાં મૌન રાખવું તે ગુણ નથી પણ દેષ રૂપ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સમભ’ગીનું સ્વરૂપ ST સપ્તભ’ગીન' રહસ્યઃ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અર્થે સ્યાદ્વાદનુ જ્ઞાન આવશ્યક છે. કારણ કે સ્યાદ્વાદ જ્ઞાન જ પૂર્ણ અ ગ્રાહક હાઇ વાસ્તવ પ્રમાણ રૂપ છે પ્રમાણ, નય, નિક્ષેપા અને સપ્તભંગીનું જ્ઞાન એ તત્વરૂચિમાં કારણ રૂપ છે એના યેાગે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. તેથી જ્ઞાન સમ્યગ્ અને છે અને એથી હૈય-ઉપાદેય તત્ત્વાનુ ભાન થાય છે. અને તેથી હેયના ત્યાગમાં અને ઉપા દેયના ગ્રહણમાં અસ્ખહિત ગતિ થાય છે અને તેથી શીઘ્ર મેાક્ષની પ્રાપ્તિ થાય છે. સસલ'ગો એટલે શું ? અહિં ‘ભ’ગી’ ના અર્થ પ્રકાર સમજવા એટલેસપ્તભંગી-સાત પ્રકાર. એક વસ્તુના એક ધર્મનું જ્ઞાન સાત પ્રકારે થઇ શકે છે. તેથી કેાઇ એક વસ્તુના એક ધર્મ વિષયક સાત રીતે જિજ્ઞાસુ પ્રશ્નો પૂછે તે તેને નાતા સાત પ્રકારે તે જિજ્ઞાસુને તે સાતે પ્રશ્નોના જવાબ આપે છે. તે વક્તાકૃત સવિધ વાક્યપ્રયાગ એજ સસલ’ગો. સમભંગી અને નયદ્વારા દ્રવ્ય ગુણુ અને પર્યાયનુ વાસ્તવ ભાન થાય તે જ આત્મા વાસ્તવિક તત્ત્વના જ્ઞાતા Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪ કહેવાય. જિક્ષાસુ શ્રોતાને જિજ્ઞાસિત ધનુ જ્ઞાન ઇષ્ટ છે, એ જ્ઞાન જ્ઞાતા વક્તાના વાકયપ્રયાગ દ્વારા જ થઈ શકે છે. શ્રોતાની જિજ્ઞાસા એક વસ્તુના કોઇ એક ઇષ્ટ ધમ ને જાણવાની ઈચ્છા સાત પ્રકારે છે તે વક્તાએ વાકયપ્રયોગ પણ સાત પ્રકારે કરવા જોઇએ. એક વસ્તુના જિજ્ઞાસિત એક ધર્મનું ભાન સાત પ્રકારના વાકયપ્રયાગ દ્વારા થઈ જાય છે ન્યુનાધિક વાકયપ્રયાગની આવશ્યકતા રહેતી નથી. સપ્તભંગી એટલે એક એક વસ્તુના એક એક ધ વિષયક જિજ્ઞાસાથી પ્રત્યેાજય પ્રશ્નના યેાગે; પરસ્પર વિરોધ ન આવે તે રીતે પૃથક્ પૃથક્ અને સમુદ્રિત વિધિનિષેધની કલ્પનાથી સ્યા’કાર અને ’કારથી અંકિત સાત પ્રકારના વાકયપ્રયાગ તે સમભ’ગી. સ્યાદ્વાદ એ સકલાદેશ વિકલાદેશ રૂપ સમલંગી નિત શાબ્દએધરૂપ છે. સપ્તભંગો દ્વારા જ સ્યાદ્વાદ પ્રમાણની ભૂમિકાનું સર્જન થઈ શકે છે. શ્રી રત્નપ્રભાચાર્ય મતપચાશિકામાં કહ્યુ છે કેઃવસ્તુ ભાવાભાવરૂપ નિત્યાનિત્ય રૂપ અનેક ધર્માત્મક છે. તે વસ્તુના એક એક ધર્મ વિષયક સાત પ્રકારે જિજ્ઞાસા થાય છે. તેથી જ જિજ્ઞાસુ જ્ઞાતા સમક્ષ સાત પ્રકારે પ્રશ્ન કરે છે અને વકતા તેને નાતા હૈાય છે. તે સશ અને અસક્રેશ પ્રકારે અબાધિત સાત પ્રકારે વાકય પ્રયાગ કરે છે. એના યેાગે શ્રાતાને તે ધર્મનું પ્રામાણિક ભાન થાય છે. એ નિર્દોષ સાત વાકય પ્રયાગ જ સપ્તભ’ગી છે. એ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સપ્તભંગીનું જ્ઞાન થઇ જાય તેા વાદી વાદરૂપ વાગ્યુહમાં અગ્રેસર બની ક્ષણવારમાં પ્રતિવાદીને જીતી લઇ વિજયમાળા પ્રાસ કરે છે. જિજ્ઞાસુ શ્વેતાને જિજ્ઞાસિત ધનુ જ્ઞાન ઇષ્ટ છે, એ જિજ્ઞાસાની પૂર્તિ જ્ઞાતા-વકતાના વાકય પ્રયાગ દ્વારા શકય છે. શ્રોતાને જે જે રીતે જ્ઞાન ઇષ્ટ હોય તે તે રીતે વકતાએ વાક્ય પ્રયાગ કરવા જોઇએ. અને તેાજ તેની જિજ્ઞાસા નિવૃત્ત થાય. આ સપ્તભંગીમાંથી સ્વતંત્ર યા અન્તર્ભૂત અન્યતર ભંગને નયવાકય કહે છે. કેાઈવાર એક જિજ્ઞાસા હાય તા એક પ્રકારે જ વાકચ પ્રયોગ થઇ શકે, પણ તેથી કંઇ બીજા સત્ ભંગાનું નિરસન થતું નથી. પ્રત્યેાજન એક લંગનું હાઇ ઇતર ભંગ પ્રતિ ઉદાસીનભાવ રહે છે પણ તેથી ઇતર ભંગેનુ દ્વેષપૂર્વક નિરસન થઇ જતું નથી. માત્ર જિજ્ઞાસિત ધ નુંજ ભાન થાય, કિંતુ ઇતર ધમેનું ભાન ન થાય તે તે નચ સાતભંગી કહેવાય છે. પ્રમાણ સસભ’ગી તે પૂર્ણ અગ્રાહક છેઃ પ્રમાણ સાલુંગીમાં દ્રવ્યાર્થિક નયાની મુખ્યતા છે. તેથી જ અભિન્નતયા સકલ ધર્મોનું ભાન થાય છે. કારણ કે દ્રવ્યાર્થિક નય અન્વયી દ્રવ્યને માનતા હેાવાથી અભેદને મુખ્ય માને છે. જ્યારે નય સપ્તભ`ગીમાં પર્યાયથ ક નયની મુખ્યતા હાય છે. તેથી જ તેની અપેક્ષાએ ધર્મનું ભિન્ન ભિન્ન ભાન થાય. કારણ કે આ નય પર્યાયને મુખ્ય માનનાર હાઇ ભેદને જ મુખ્ય માને છે. પૂર્ણ અગ્રાહક સલાદેશ કહેવાય અને એકધમ ગ્રાહક વિકલાદેશ કહેવાય. Page #67 -------------------------------------------------------------------------- ________________ એટલે પ્રથમના ત્રણ ભંગ કલાદેશ અને અંતિમ ચાર ભ વિકલાદેશ મનાય છે. વસ્તુમાત્ર અપેક્ષાએ અસદ ઉભયાત્મક એક જાન્યન્તર રૂપ છે. એટલે નહિ કે કેવળ સત્ રૂપ કે અસત્ રૂપ કે બંનેના સરવાળા રૂપ પણ એક વિલક્ષણ વસ્તુનું સ્વરૂપ છે. જેમ સુંઠ અને ગેળના અલગ અલગ ગુણધર્મો જુદા જુદા એકલી સૂંઠ વાયુનો તો નાશ કરે પણ સાથે સાથે પીત્તનો દોષ ઉત્પન્ન કરે. અને એકલો ગુડ પીત્તનું તો શમન કરે પણ સાથે સાથે કફદોષ ઉત્પન્ન કરે. પણ બંનેના મિશ્રણથી બનાવેલી ગાળી એ વાયુ-પિત્તનો તો નાશ કરે જ પણ સાથે સાથે કોઈ દોષ તેનાથી ઉત્પન્ન થતો નથી. તેથી સૂંઠ-ગોળના અલગ અલગ ગુણધર્મો જુદા અને બંનેના મિશ્રણથી બનેલી જાન્યન્તર ગળીના ગુણધર્મો જુદા. તેમ એકાન્ત નિત્ય અને અનિત્યત્વ જુદું અને બંનેથી બિલકુલ વિલક્ષણ ગુણધર્મવાળું નિત્યાનિત્યત્વ જુદું. આ સપ્તભંગમાં સકલ પદાર્થોના ધર્મો સંબંધી અંગે નહિ સમજવા પણ માત્ર એક જ વસ્તુના એક ધર્મ સંબંધી જ સંગ સમજવો. એક જ વસ્તુમાં સ-અસત્ આદિ અનંત ધર્મો છે. તેથી અનંત ધર્મ વિષયક જિજ્ઞાસા પ્રજય અનંત પ્રશ્નોના ઉત્તરમાં અનંતભંગ થઈ જાય. તેથી એક એક વસ્તુના એક એક ધમની જિજ્ઞાસા પ્રજય અહિં પ્રશ્ન સમજે. તેથી એક એક પદાર્થના એક એક ધર્મના પ્રશ્નોમાં તો એક એક જ સપ્તભંગી થાય. કારણ એક એક વસ્તુને એક એક ધમ સાત પ્રકારે જ વ્યવસ્થિત છે. તેથી તદ્ વિષયક શંકા પણ સાત પ્રકારે જ થાય એટલે ઉત્તર પણ સાત પ્રકારના વાકયથી જ થાય. Page #68 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગીની સમજણઃ જ્યારે વિધિની પ્રધાનતયા ક૯૫ના હોય ત્યારે પ્રથમ ભંગ. નિષેધની પ્રધાનતયા ક૯૫ના હોય ત્યારે દ્વિતીય ભંગ. કમશઃ વિધિ–નિષેધની કલ્પના હોય ત્યારે તૃતીય ભંગ. યુગપદુ એક સાથે વિધિ–નિષેધની કલ્પના હોય ત્યારે ચતુર્થ ભંગ. વિધિ–પ્રધાનતા સાથે યુગપ ઉભયની મુખ્ય ક૯૫ના હોય ત્યારે પંચમ ભંગ. નિષેધની પ્રધાનતા સાથે યુગપ૬ ઉભયની કલપના હોય ત્યારે ષષ્ટ ભંગ. અને ક્રમશઃ વિધિ-નિષેધ અને યુગપ૬ ઉભયની કલપના હોય ત્યારે સપ્તમભંગ - હવે ઉપરના ભંગો કેવી રીતે ઉત્પન્ન થાય છે તે એક દ્રષ્ટાંતથી જોઈએ. - દા. ત. – કે જિજ્ઞાસુને આત્માના અનંત ધર્મોમાંથી એક અસ્તિત્વ ધર્મની જિજ્ઞાસા થઈ તેથી તે તેના જ્ઞાતા સમક્ષ નીચે મુજબ સાત પ્રશ્નો પુછે છે. ૧ આત્મા છે ? ૨ આત્મા નથી ? ૩ આત્મા છે કે નહિ તે કમશઃ કહે. ૪ આત્મા છે કે નહિ તે યુગપદુ કહે. ૫ આત્મા છે પણ યુગપ કહે તે છે કે નહિ ? ૬ આત્મા નથી પણ યુગપદ્ કહે તે છે કે નહિ ? ૭ ક્રમશઃ આત્મા છે, આત્મા નથી પણ યુગપલ્ કહે કે Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૦ જિજ્ઞાસુના હવે ઉપર મુજબના પ્રશ્નોના જવાબે ક્રમશઃ આપવામાં આવે છે. १ आत्मा स्यात् अस्ति एव । ૨ , , રાત્તિ , ૨ , , સ્તિ , ચાત્ નાસ્ત ga (સમા) (શતરા) (સાપેક્ષ બે વિરૂદ્ધ ધર્મોનું નિર્વચન યુગપત્ ન થઈ શકે માટે અવકતવ્ય). પ્રારા ચાત્ જરિત ઇa fપરંતુ વાસ્ત્ર (યુગ૫૬) ૬ " , રાત , , ( , ) ७ , , अस्ति एव स्यात् नास्ति एव किंतु युगपद् प्रवक्तव्य (તિ જાતિ પ્રવાતથ). વસ્તુમાત્રમાં સત્ અસત્ રૂપ ધર્મોનું અસ્તિત્વ છે તે સાપેક્ષ છે. તેથી ઉભય ધર્મો એકાન્તતઃ વિરૂદ્ધ નથી, પણ સાપેક્ષ છે. જેમ નાસ્તિત્વનું જ્ઞાન અસ્તિત્વના જ્ઞાનને સાપેક્ષ છે તેમ અસ્તિત્વનું જ્ઞાન નાસ્તિત્વના જ્ઞાનને સાપેક્ષ છે. અસ્તિત્વનું જ્ઞાન પર રૂપે નાસ્તિત્વના જ્ઞાન વિના ન થાય તેમ નાસ્તિત્વનું જ્ઞાન પણ અસ્તિત્વના જ્ઞાન વિના ન થાય. પરસ્પર અવિનાભાવ છે. પ્રશ્ન- સપ્તભંગીમાં “ચાત' પદની જરૂર છે? ઉત્તર- હા, વસ્તુના સાપેક્ષિક ધર્મોનું ભાન કરાવનાર સ્યા પદ છે તેના યોગે જિજ્ઞાસિત ધર્મનું પ્રધાનતયા અને ઈતર ધર્મેનું ગૌણતયા ભાન થાય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૧ પ્રશ્ન- સસલ’ગીમાં ‘વ' કાર પદ્મની શી જરૂર છે ? ઉત્તર- જિજ્ઞાસિત ધર્મોના અસ્તિત્વના નિય કરાવનાર ‘વ’કાર પદ છે. તેના ચેાગે જિન્નાસિત ધર્મના અસ્તિત્વની બિલકુલ શાંકા રહેતી નથી. ’ કાર પદ ન મૂકીએ તા શંકા રહી જાય કે જેમ અસ્તિત્વ હાય તેમ ન પણ હેાય ? તેથી અવધારણથી એ નિશ્ચિત થાય છે કે વસ્તુમાત્રના અસ્તિત્વમાં તેા શંકા છેજ નહિ આમ છતાં આ ‘’ કારનો અર્થ એ નથી કે વસ્તુમાં અસ્તિત્વ સિવાય અન્ય ધર્મ નથી જ. માત્ર પ્રકરણ વશાત્ જે શમાં સદેહુ થયા હતા તેનું જ નિવારણ ‘છ્ય’ કારથી થાય છે, નહિ કે તેથી બીજા ધર્મોનું નિરસન થાય છે. તેથી નિષ્ક એ આવ્યો કે:-- પ્રતિનિયત ધની પ્રતિપત્તિ અર્થે ચાત્ પદ અને જિજ્ઞાસિત ધર્મના નિધારાર્થે ‘’કાર પદના પ્રયાગ કરવા જઇએ. આથી સપ્તભંગીના સાત ભંગામાં ‘સ્યાત્’ પદ અને ય' કાર પદને પ્રયાગ કરવા આવશ્યક છે. આમાં ‘વ’ કાર અવધારણ કરે છે અને ‘સ્યાત્’પદ્મ અનવધારણ કરે છે એવુ` નથી પણ ‘શ્ય’ કાર શક્તિયમની શકાના વ્યવચ્છેદ કરે છે અને સ્યાત’ પદ પ્રતિનિયત ધર્માનું ભાન કરાવે છે. હવે આ સપ્તભ’ગીમાં નચ ચાજના:સંગ્રહ-વ્યવહાર–જુસુત્ર અનયા છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ - પર શબ્દ-સમભિરૂપ-એવભૂત એ શબ્દો છે. સંગ્રહ “ત્તિ’ માને છે વ્યવહાર ‘નાદર' માને છે. અને ઋજુસુત્ર અવકતવ્ય માને છે. સંગ્રહ સામાન્ય પ્રધાન છે, સત્તા પ્રધાન છે તેથી તે સામાન્યને માને છે. વ્યવહાર વિશેષ પ્રધાન છે અને વિશેષ ક્ષણિક છે તેથી વિનાશી છે માટે જ તે અસત્ માને છે. ઋજુસુત્ર તેજ જ્ઞાન, તેજ અર્થ, અને તેજ શબ્દને માને છે કે જે માત્ર વાર્તામાનિક હાય અને સ્વકીય હોય તેથી એના મતમાં એક સમયે બે વિરૂદ્ધ ધર્મો વાચ્ય ન બને. ચતુર્થ ભંગ- સંગ્રહ-વ્યવહારમાં. પંચમ ભંગ- વ્યવહારમાં. ષષ્ઠ ભંગ- વ્યવહારમાં. સપ્તમ ભંગ- સંગ્રહ-વ્યવહાર અને ઋજુસુત્રમાં અતર્ભાવ પામે છે. આ ત્રણ અર્થનમાં સાતે ભંગ આવે. પણ શબ્દનય ત્રણમાં તો આદ્ય બેજ ભંગ આવે તેમાં પ્રથમ શબ્દનયમાં સવિકલ્પ. કારણકે અર્થનું એક છે. અને તે નય પર્યાયભેદે અર્થભેદ માનતો નથી. જ્યારે સમભિરૂઢ અને એવંભૂત તો પર્યાયભેદે અને કિયા ભેદે અર્થભેદ માને છે તેથી તે અંત્ય બંને નયના મતે નિર્વિકલ્પ એટલે શબ્દનયમાં બેજ વચનમાર્ગો છે. (૧) વિકલપક (૨) નિર્વિકપક. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૩ આ શબ્દનયમાં અવકતવ્ય ભંગ ન ઘટે કારણકે શ્રેતાને અર્થબોધ શબ્દ શ્રવણથી જ થાય. પણ શબ્દ શ્રવણ વિના ન થાય. અને શબ્દનય તો શબ્દપ્રધાન હોઈ શબ્દ વિના અર્થનું અભિધાન ન કરી શકે. કેમકે શ્રેતાનો અભિપ્રાય એજ શબ્દ નય (વ્યંજનનય છે) તેથી શબ્દ શ્રવણ દ્વારા અર્થનું પ્રતિપાદન કરી શકે, શબ્દ શ્રવણ વિના નહિ. માટે શબ્દનયમાં સવિકલ્પ અને નિર્વિક૯૫ રૂપ પ્રથમ દ્વિતીય ભંગ જ છે. “p જાયેંજ fમતિ” એવું આચાર્ય કહેલું છે. હવે એક એક ભંગને જરા વિસ્તારથી જોઈએ જેથી સપ્તભંગીને સ્પષ્ટ બંધ થઈ જાય - ૧ લે ભંગ- સ્થાત્ તિ ૨ જે ભંગ- સ્થાત્ નાસ્ત ૩ જે ભંગ- ત્ત-નાસ્ત ૪ થો ભંગ- ઝવતરા ૫ મો ભંગ- ઘહિત જવાતા ૬ ઠ્ઠો ભંગ- રાત્તિ અથવષ્ય પ્રથમ ભંગ- કેઈપણ જડ ચેતન વસ્તુ સ્વ સ્વરૂપથી સત્ છે. દ્વિતીય ભંગ:- કાઈપણ વસ્તુ પર સ્વરૂપથી અસત્ છે. તૃતીચ ભગઃ- રિત-રાત્તિ વસ્તુને એક દેશ (ધર્મ) સદ્ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ભાવમાં નિયત છે. અને વસ્તુને એકદેશ (ધર્મ, અભાવમાં નિયત છે. પ્રાધાન્ય ઉભય ધર્મોનું હોવાથી અને અવયવ અને અવયવીને કથંચિત્ અભેદ હેવાથી વસ્તુના અવયવના સદુ ભાવથી અને અસદુભાવથી વસ્તુ પણ અસ્તિ કે નાસ્તિ કહેવાય છે. જેમ માણસમાં બુદ્ધિ ઓછી હોય તે કહેવાય છે આ તો માણસ નથી પણ પશુ છે. પણ પાછા તેના વિશિષ્ટ આકૃતિ વગેરે ધર્મોને લઈને માણસ છે એમ પણ વ્યપદેશ થાય છે. આથી ૩જે ભંગ રત-જાતિ કહેવાય છે. ચતુર્થ ભંગ- કેઈને એવી જિજ્ઞાસા થઈ કે વસ્તુ સત્ છે કે અસતુ. તે યુગપ (એક સાથે) એક વાકયમાં કહો તો તેને કહેવું જોઈએ કે યુગપ બંને ધર્મોનું મુખ્ય રૂપે યા ગૌણ રૂપે પ્રતિપાદન કરવા માટે કઈ વાકય સમર્થ નથી. તેથી આવું પૂછનારને કહેવું જોઈએ કે અવકતવ્ય છે. વચનને વિષય ન હોવાથી. ૧ જે સત્ કહેવા જઈએ તો પણ વસ્તુ પરરૂપેણ અસત્ છે. ૨ વસ્તુને અસત્ કહેવા જઈએ તે પણ વસ્તુ સ્વસ્વરૂપેણ સત્ પણ છે તેથી તેને જવાબ એક શબ્દમાં યુગપ૬ કેમ આપી શકાય ? પાંચમે ભંગા- “રિત અવતરણ” - વસ્તુને એક દેશ સદૂભાવમાં નિયત હોય અને અપરદેશ ઉભયધર્મથી નિયત હોય. Page #74 -------------------------------------------------------------------------- ________________ પપ પ્રશ્નઃ- વસ્તુ સ્વ-સ્વરૂપેણ અતિ કિંતુ યુગ૫૬ ઉભયરૂપેણ કિં? તો જવાબ આપવો જોઈએ કે ‘ત્તિ માતā’ કેમકે વસ્તુને એક દેશ તો અતિરૂપે નિયત છે પણ બીજે દેશ યુગપ બે ધર્મોથી વિવક્ષિત હોવાથી તેને જવાબ એક શબ્દમાં યુગપ આપવો શકય ન હોવાથી “ત્તિ પ્રવરત” પણ એ અવગત” થી અનુવિદ્ધ છે પણ પ્રથમ ભંગ અને ચતુર્થ ભંગને સરવાળે નથી. વસ્તુમાં અપર ધર્મને અભેદ ન હોય તે વિવક્ષિત ધર્મનું પણ અસ્તિત્વ સંભવતું નથી. અરવિષાણની જેમ. ઘટ-પટથી ભિન્ન છે, મઠથી ભિન્ન છે, આ પરસ્વરૂપ નાસ્તિત્વ ધર્મ એનામાં હોવાથી તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. નહિંતર ઘડે માટીમય છે. તેમ તંતુમય હોય તો વસ્તુનું સ્વતંત્ર સ્વરૂપ ન રહેવાથી વસ્તુ ખરવિષાણવત્ અસત્ બને. વસ્તુમાં રહેલા ધર્મો જેવી રીતે પરિણત હોય તેવી રીતે તે દ્રવ્ય પણ તેવું કહેવાય છે. ૬ ઠે ભંગા- “નાત યાત' જેમાં જિજ્ઞાસુને એવી પૂછવાની ઈચ્છા થાય કે વસ્તુ પરરૂપેણ નાસ્તિ કિન્તુ ઉભયરૂપેણ વુિં ? વસ્તુને એક દેશ અસત રૂપે નિયત છે. અને અપરદેશ ઉભયરૂપેણ નિયત હોય ત્યારે આ ભંગ બને. સપ્તમ ભંગ – “ત-નાહિત પ્રવત’ Page #75 -------------------------------------------------------------------------- ________________ પદ જેમાં કઈ પૂછે કે વસ્તુ સ્વરૂપેણ અસ્તિ, પરરૂપેણ નાસ્તિ કિંતુ ઉભયરૂપેણ કિં ? વસ્તુને એકદેશ સદૂભાવ રૂપેણ નિયત હોય, બીજે અસદુભાવ રૂપેણ નિયત હોય. અને તૃતીય દેશ ઉભયરૂપેણ નિયત હોય. આથી દેશના (ધર્મના) સ-અસત્ અવકતવ્યના વ્યપદેશથી તે દ્રવ્ય પણ અસ્તિ-નાસ્તિ અવકતવ્ય કહેવાય છે. આવી રીતે વસ્તુનું પ્રતિપાદન કરવા માટે આ સાત જ વચનમાર્ગો છે. આઠમે નથી. બીજા બધા વચન વિકલ્પ આ સાતમાં જ અન્તર્ભાવ પામે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૭ 伊健健健康 જૈન દર્શનના નિક્ષેપવાદ 海海海海梅海海海海海海海海海海 નિક્ષેપ એટલે શુ' ? નિ+ક્ષેપ આ બે શબ્દો મળીને નિશ્ચેષ શબ્દ અન્યા છે. તેમાં નિ' ના અથ નિશ્ચિત' અને 'ક્ષેપ' ના અર્થ ‘સ્થાપના કરવી’ અનેને સંયુક્ત અર્થ થાય છે:‘નિશ્ચિત રૂપે વસ્તુની સ્થાપના કરવી’ નિક્ષેપ જ્ઞાનની આવશ્યકતાઃ નિક્ષેપ એ નિશ્ચિત રૂપે વસ્તુનુ વ્યવસ્થાપન કરાવે છે. નિશ્ચિત રૂપે વસ્તુને બેધ કરાવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપા દ્વારા વિવક્ષિત વસ્તુના, વિવક્ષિત શબ્દને, પદ્મને, વાકયના, અને ચોક્કસ એધ થાય છે. વક્તાના અભિપ્રાય, શાસ્રકારના અભિપ્રાય આ નિક્ષેપ દ્વારા સારી રીતે સ્પષ્ટ જાણી શકાય છે. દા.ત. કોઈ માણસ ‘રાજા’ શબ્દ એલ્યા. આ રાજા શબ્દનું શ્રવણુ કરી શ્રોતા મુંઝવણમાં પડી જાય છે કે રાા શબ્દથી શુ કહેવા માગે છે ? શું રાજા રાજા નામની કોઇક વ્યક્તિ વિવક્ષિત છે? અથવા કોઇ રાજાની આકૃતિ, ફાટે, ખાખલું વિવક્ષિત છે? કે કોઇ પદભ્રષ્ટ રાજા કે ભવિષ્યમાં થનાર રાજ વિવક્ષિત છે ? કે વાસ્તવ કાઇ ઐશ્વર્યવાન છત્ર, ચામર મુગટધારી રાજા વિવક્ષિત છે ? આમ શ્રેાતાના મનમાં ચાર પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ તેના મનના પ્રશ્નોનું સમાધાન આ ચાર નિક્ષેપા દ્વારા જ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શકય છે. અને જગતનો વ્યવહાર પણ જાણે-અજાણે આ ૪ નિક્ષેપ દ્વારા જ પ્રવતી રહે છે. તેથી જ તીર્થકર ભગવંતો જગતને આ ચાર નિક્ષેપા દ્વારા વસ્તુ સ્વરૂપ સમજાવે છે. ચાર નિક્ષેપાનું સ્વરૂપઃ નામ નિક્ષેપ:- hઈ પણ જડ-ચેતન વસ્તુનું ન મ પાડવું તેને નામ નિક્ષેપ કહે છે. ચાહે પછી તે નામ તે વ્યક્તિને અનુરૂપ હોય કે અનનુરૂપ હય, ગુણને અનુરૂપ હોય યા ન હોય. આ નામ નિક્ષેપાની ખાસ ચાર વિશેષતાઓ છે. (૧) પર્યાયથી અવાચ (૨) અર્થ નિરપેક્ષ (૩) યદચ્છયા (૪) પ્રાયઃ યાવત્ દ્રવ્યભાવી (૧) માનો કે એક માણસનું નામ ઇન્દ્ર પાડયું તે આ ઈન્દ્ર નામની વ્યક્તિ માત્ર ઈન્દ્ર શબ્દથી જ વાચ્ય બનવાની પણ ઈન્દ્ર શબ્દના બીજા શક પુરન્દર, પાકશાસન, હરિ વગેરે પર્યાથી વા નહિ બનવાની. લેકો તેને માત્ર ઈદ્ર શબ્દથી જ બોલાવવાના, પણ તેના પર્યાયવાચી શબ્દોથી બોલાવવાના નહિ તેથી આ નામ નિક્ષેપ પર્યાથી અનભિધેય છે (૨) આ ઈન્દ્ર નામની વ્યક્તિ પાસે કંઇ દેવલેકના ઈન્દ્રનું ઐશ્વર્ય નથી. વાસ્તવ ઈન્દ્રના ગુણેથી નિરપેક્ષ છે. શૂન્ય છે. તેથી આ નામ નિક્ષેપ તદર્થ નિરક્ષેપ છે. (૩) જે નામ પાડવામાં આવે છે તે પોતાની ઈચ્છા મુજબ. પછી ભલે તે નામ બીજે વિદ્યમાન હે યા ન . Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૯ જેમ ગેાવાળના છેકરાનું નામ પાડયુ ડિલ્થ-વિદ્ઘ વગેરે. એટલે નામ પાડવામાં નામ પાડનારની જેવી ઇચ્છા તે મુજબ નામ વસ્તુનુ રાખવામાં આવે છે. (૪) નામ જે પાડયું તે વ્યક્તિ કે વસ્તુ જ્યાં સુધી રહે-ટકે ત્યાં સૂધી નામ પણ રહે છે. પ્રાયઃ એટલા માટે કે પાછળથી કોઈ વ્યક્તિના કે વસ્તુના નામમાં પણ ફેરફાર કરવામાં આવે છે. દ્રવ્ય તેનું તે જ રહે છે. છતાં નામ ક્રી જાય છે. પણ જો મેરૂ દ્વિપાદિનાં નામે તે યાવત્ દ્રવ્યભાવી જણાય છે. સ્થાપના નિક્ષેપ: કોઈ પણ વસ્તુનુ ચિત્ર, આકૃતિ, ફોટા, સૂત, બાવલુ વગેરેને સ્થાપના નિક્ષેપ કહેવાય છે. અથવા સકેતથી અભિધ્યેય પ્રતિકૃતિમાં પ્રકૃષ્ટ જે કલ્પના કરવી તે સ્થાપના, જેમ મહાવીર સ્વામી નામની ભગવાનની પ્રતિકૃતિ (મૂર્તિ) માં આ ભગવાન મહાવીર દેવ જ છે એવી જે પ્રકૃ કલ્પના કરવી તેને સ્થાપના નિક્ષેપ કહે છે. આ સ્થાપના સદ્ભૂત પણ હાય અને અસદ્ભૂત પણ હેાય. ફાટા કે મૂર્તિમાં મૂળ વસ્તુને આકાર હાય તે સદ્ભુત સ્થાપના કહેવાય. અને જેમાં મૂળ વસ્તુને આકાર ન હેાય તેને અસદ્ભુત સ્થાપના કહેવાય છે. જેમ: પાષાણમાં જિનમૂર્તિ તે સદ્ભુત સ્થાપના. અક્ષમાં પરમેષ્ઠિ તે અસદ્ભુત સ્થાપના. આ સ્થાપના નિક્ષેપમાં રાાર વસ્તુ વિચારવાની છેઃ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦ (૧) તદ્ અભિપ્રાયથી (૨) તઃ શૂન્ય (૩) સમાનાકાર યા અસમાનાકાર (૪) ત્વરિક યા યાવત્કથિક (૧) સદ્ભુત ઇન્દ્ર વગેરે વસ્તુના અભિપ્રાયથી જ ઈન્દ્રાદિની સ્થાપના કરવામાં આવે છે. (૨) સદ્ભુત (વાસ્તવ) ઇન્દ્ર વગેરેના એશ્વર્યથી શૂન્ય હાય. (૩) સદ્ભૂત ઇન્દ્ર વગેરેના આકારને સમાનાકાર પણ હાય અથવા અસમાનાકાર પણ હાય. (૪) આ સ્થાપના અલ્પકાળ માટે પણ કરવામાં આવે છે. અને નંદીશ્વર દ્વીપ વગેરેમાં ચૈત્ય પ્રતિમાદિની સ્થાપના યાવત્ કથિક પણ હોય છે. પણ ત્યાં સ્થાપનાની વ્યુત્પતિ ‘સિષ્ઠતીતિ થાવના’કરવી પણ વ્યાવ્યતં ત્તિ સ્થાપના' નહિં કરવી. દ્રન્ચ નિક્ષેપ: મૂળભૂત વાસ્તવ વસ્તુની આગળ પાછળની અવસ્થાને દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. જેમ પહેલાં એક વ્યક્તિ ડૉકટરની પ્રેકટીસ કરતી હતી પણ હાલમાં નિવૃત છે, છતાં લેાકેા તેને ડોકટરસાહેબ કહે છે અથવા ભવિષ્યમાં ડોકટર થનાર છે તેવી ડૉકટરની પરીક્ષા પાસ કરી આવેલી વ્યકિતને પણ ડોકટર કહે છે. એમ રીટાયર જજ તે દ્રવ્ય જજ, દેવદ્યામાં બિરાજમાન તિર્થંકર કે છદ્મસ્થ અવસ્થામાં રહેલા તિર્થંકર તે દ્રવ્ય તિર્થંકર કહેવાય છે. માટીને પિંડ દ્રવ્યઘટ વગેરે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ભાવ નિક્ષેપ: 'विवक्षित स्पेण-भवनं परिणभनं भावः સ્વ સ્વરૂપેણ પરિણમવુ થવુ-હાવું તે ભાવ. 2 > इन्दनादि क्रियान्वितो पारमार्थिक इन्द्रः " વિવક્ષિત પર્યાયમાં વમાન સમયે વસ્તુ કે વ્યકિત જ્યારે તે પેાતાનું કરતી હાય તેને ભાવ નિક્ષેપ કહેવાય. 1 વું તે ભાવ નિક્ષેપ કામ વર્તમાનમાં જેમ સમેસરણમાં બેસી દેશના આપતા હોય ત્યારે જ તીથ કરને ભાવતી કર કહેવાય. હવે તે નામાદિ ચાર નિક્ષેપમાં પરસ્પર ભિન્નતા જોઇએ. નામ અને દ્રવ્યથી સ્થાપના નિક્ષેપે પાંરા રીતે ભિન્ન છે. (૧) કારણથી (ર) અલિપ્રાયથી (૩) બુદ્ધિથી (૪) ક્રિયાથી (૫) પ્રાચેફુલથી. આ પાંચ વસ્તુ નામ કે દ્રવ્યમાં નથી હાતી. સ્પષ્ટ હાવાથી પ્રથમ નામ-દ્રવ્યથી સ્થાપનાના ભેઃ બતાવી હવે નામ અને સ્થાપનાથી દ્રવ્યને ભેદ બતાવે છે. (૧) ઉપયાગ લક્ષણ ભાવ તે અનુપયુકત વકતાદ્વિરૂપ દ્રવ્યના જ પર્યાય છે. (૨) ભાવ ઇન્દ્ર રૂપ પરિણતિનુ કારણ તે સાધુરૂપ દ્રવ્ય ઈન્દ્ર જ છે કેમકે તે ભાવ ઇન્દ્ર તેના જ પર્યાય છે. તેથી Page #81 -------------------------------------------------------------------------- ________________ સામાન્યયી ભવનું કારણ સ્થાપનાદિ નહીં. ૬૨ વ્ય જ અને છે પણ નામ નામના સ્થાપના અને દ્રવ્યથી ભેદ્ય અર્થોપત્તિથી જાણી લેવા. ' શકાઃ- તમારા સિદ્ધાતમાં તે ‘સä' સર્વમયં ત્ત્વ' તે નામાદિમાં ભેદની ગંધ પણ કેમ હોય ? તમારા શાસનમાં તે સર્વત્ર અભેદ છે, કેમકે તમે અન ંતધર્માત્મક વસ્તુ માને છે! સ્વપર પર્યાયથી વસ્તુ સમય જ છે. સમાધાનઃ- કોઇ કોઇ ધર્મોની સમાનતા હૈાવા છતાં પણ બીજી ઘણી ઘણી અસમાનતા હોય છે. જેમ દૂધ અને છાસમાં શ્વેતત્વ, પ્રવાહિત્વ વગેરે ધર્મની સમાનતા હાવા છતાં મા, ખટાશ વગેરે ધર્મમાં વિષમતા પણુ સુતરાં છેજ, શકા:- ભાવ એજ પારમાર્થિક વસ્તુ છે માટે તદશુન્ય એવા નામાદિ નિક્ષેપાતુ શુ કામ છે ? કારણકે વિવક્ષિત કાર્ય સાધક તેએ નથી. સમાધાનઃ- સામાન્ય રૂપથી ભાવ વસ્તુ તરીકે સ્વીકારવામાં આવે તે નામાદ્ધિથી પણ સાધ્યની સિદ્ધિ થાય છે કેવી રીતે ? નામા≠િ પણ વસ્તુના જ પર્યાય છે તેનાથી સામાન્ય તથા ઇન્દ્ર શબ્દ ઉચ્ચારવાથી ચારે નિક્ષેપાના ભેદ પ્રતીત થાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ (૧) શું નામ શબ્દથી નામ ઈન્દ્ર વિવક્ષિત છે કે (૨) શું સ્થાપના ઈન્દ્ર વિવક્ષિત. (૩) વ્ય વા ભાવ ઈ વિવક્ષિત છે તેથી સામાન્ય ઈન્દ્ર વસ્તુના ચારે પર્યા છે. માટે નામ-સ્થાપના-કવ્યનિક્ષેપ પણ ભાવનિક્ષેપ જ છે છતાં ભાવથી વસ્તુને સાધતાં અમારું કંઇ જવાનું નથી. પછી ભાવ, પર્યાય કે ભેદ એ અનર્થાતર જ છે. માટે ભાવ ઈન્દ્રાદિની જેમ વિશિષ્ટ કિયા સાધક છે. " બીજું નામાદિ પણ ભાવનું કારણ હોવાથી તે પણ ભાવ જ કહેવાય છે. જેમ જિનેશ્વરનું નામ સાંભળતા જ જિનેશ્વર પ્રતિ ભાવ ઉત્પન્ન થાય છે. જિનેશ્વર દેવની મૂર્તિ જોતાં જિનેશ્વરની પ્રતિ ભાવ ઉત્પન્ન થાય છે. છદ્મસ્થ અવસ્થામાં પણ દ્રવ્ય જિનેશ્વરને જોઈ ભાવ ઉત્પન્ન થાય છે. પિતાના પુત્ર મરીચિ ભવિષ્યમાં ચોવીસમા તીર્થંકર થવાના છે તે ઋષભદેવ ભગવાનના મુખથી સાંભળતા જ ભરત મહારાજાએ ભાવિ તીર્થકર માની વંદના કરી. તેથી જિનેશ્વર દેવના નામાદિ ચારે નિક્ષેપ પૂજ્ય છે, વંદનીય, સ્મરણીય અને ધ્યાન છે. સામાન્યથી પુનઃ વિચાર કરતાં સર્વ વસ્તુઓમાં આ ચાર નિક્ષેપાને સદ્ભાવ હોય છે. (૧) નામ- કઈ પણ વસ્તુનું નામ હોય છે. . (૨) સ્થાપના- કઈ પણ વસ્તુની આકૃતિ હોય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ (૩) દ્રવ્ય- કઈ પણ વસ્તુની કારણુતા હોય છે. (૪) ભાવ- કેઈપણ વસ્તુ પિતાનું કાર્ય કંઈને કંઈ કરતી હોય છે. અર્થાત્ કાર્યાપન્ન હોય છે. આ ચાર નિક્ષેપને માને તેજ સમ્યગ્ર દૃષ્ટિ છે. કારણકે જિનમત એ સર્વનય સમુહાત્મક હેવાથી પ્રથમનાં ત્રણ નિક્ષેપ વ્યાર્થિક નયના વિધ્ય છે અને ભાવનિક્ષેપ પર્યાયાર્થિક નયને વિષય છે માટે આ બે મુખ્ય નામાં સકલનને અન્તર્ભાવ થતો હોવાથી તેઓનો પણ વિષય આ ચાર નિક્ષેપ રૂપ વસ્તુઓ જ છે માટે આ નામાદિ ચાર નિક્ષેપોમાંથી એકને પણ ન માને તો તે મિથ્યા દણિ છે. તેથી નામાદિ ત્રણ નિક્ષેપ પણ ભાવનું કારણ હોવાથી તે પણ ભાવ રૂપ જ છે એક વસ્તુમાં એક કાલે વિદ્યમાન પર્યાની મધ્યે “આ વસ્તુ અને બીજી અવસ્તુ એવું બોલી શકાય નહિ. અમુક પર્યાને ધ્યાનમાં રાખી વસ્તુ કહેવી અને બાકીના પર્યાયોને ખ્યાલ બહાર રાખી અવસ્તુ કહેવી તે યોગ્ય નથી. કેમકે સર્વે પર્યાયે દ્રવ્યરૂપતયા એક રૂપ જ છે. આ ઉપરોક્ત ચારે નિક્ષેપમાં નામનય નામને જ પ્રધાન માને છે. નામ નચ - બૌદ્ધ મત વાળા શબ્દ પ્રમાણ માનતા નથી માટે નામને વસ્તુના ધર્મ તરીકે માનતા નથી તેની પ્રતિ નામ નય કહે છે – Page #84 -------------------------------------------------------------------------- ________________ भ धस्तुनः स्वरुपं नाम तत्प्रत्यय हेतुत्वात् यद् यस्य प्रत्यय हेतुस्सत् तस्य धर्मः । વસ્તુનું સ્વરૂપ નામ છે. તેની પ્રતીતિનું કારણ હોવાથી જે જેના પ્રત્યયનું (પ્રતીતિનું કારણ હોય તેને તેને ધર્મ કહેવાય છે. જેમ ઘટનું જ્ઞાન તેના રૂપાદિ ધર્મોને લઈને જ થાય છે. માટે તે રૂપાદિ ધર્મો ઘટની જ પ્રતીતિના હેતુ છે. પણ તે ઘટના ધર્મો પટના નથી તેથી તે પટનું અભિધાન કરતા નથી પણ ઘટનું જ અભિધાન કરે છે. તેમ ઘટના અભિધાનથી ઘટતું જ જ્ઞાન થાય છે માટે તે નામ પણ ઘટના જ ધર્મ છે. ઘટ શબ્દથી પટાદિને વ્યવચ્છેદ થવાથી ઘટની જ પ્રત્તિપત્તિ (જ્ઞાન) થાય છે માટે વસ્તુનું નામ નથી તે તે વસ્તુ જ નથી કેમકે નામ વિના વસ્તુ અભિધેય (વચ્ચે) બનતી જ નથી. બીજું જે નામ વસ્તુનો ધર્મ ન હોય તો વક્તા ઘટ શબ્દ ઉચ્ચારતા શ્રેતાને મિથાણું આણે શું કહ્યું? એ સંશય જ થાય. અથવા ઘટને બદલે પટનો વિપરીત બોધ થાય. અથવા અપ્રતિપત્તિ રૂપ અનવ્યવસાય થાય. કંઈ ગમ જ ન પડે અથવા ગમે તેવું અનિશ્ચિત જ્ઞાન થાય. માટે વસ્તુ ધર્મ એ જ નામ છે. હા બીજું નામને આધીન લક્ષ્મ, લક્ષણ અને વ્યવહાર છે, નામને આધીન બુદ્ધિ, શબ્દ અને ક્રિયા છે. જીવ એવું નામ છે તે તેને લક્ષ્ય બનાવી ચેતના જાગે ગીવ છે એવું લક્ષણ બનાવવામાં આવે છે અને તેથી જ જીવ–અજીવ એ અબાધિત વ્યવહાર પ્રવર્તે છે. છે એવું Page #85 -------------------------------------------------------------------------- ________________ નામ ન હોય તો વ્યવહારમાં મોટી ગરબડ મચી જાય. નામ વગર ટપાલી ટપાલ કોને પહોંચાડે? નામ વગર દેશ-પરદેશથી વસ્તુ કેવી રીતે મંગાવે ? નામ વગર બજારમાંથી વસ્તુ નોકર પાસે પણ કેવી રીતે મંગાવે? નામ વગર ભગવાનનું સ્મરણ પણ કેવી રીતે કરવું ? નામ વગર સ્કૂલમાં શિક્ષક કેવી રીતે ભણાવે? લઈ જાઓ, લા વગેરે ક્રિયાઓ નામને જ આધીન છે. આત્મ સ્વરૂપનો (વસ્તુ) લાભ પણ નામને જ આધીન છે. માટે આ નામ વગર જગતને ચાલે તેમ નથી. નામ ઉપર જ વ્યવસ્થિત જગતનો વ્યવહાર ચાલી રહ્યો છે. સ્થાપના નયનું વ્યક્તવ્ય: સ્થાપના નય કહે છે કે નામ પણ શબ્દરૂપ છે. અને જે પૌદગલિક હોય તે આકારવાળું જ હાય માટે “સત તત્ત सर्वमाकारमकमेव । यत् अनाकारं तनारित एव यथा वन्ध्यापुत्र' પરવાદી જે અનાકાર વસ્તુને માને છે તેનું નિરાકરણ કરે છે (૧) અનાકાર વસ્તુનો સર્વથા અનુપલંભ છે. (પ્રતિતી નથી) (૨) અનાકાર વસ્તુથી નાને વ્યવહાર થતો નથી. આ બે કારણથી આકાશ કુસુમની જેમ અનાકાર વસ્તુ છે. દ્રવ્યનયનું સ્વરૂપઃદ્રવ્યના પરિણામ માત્રને મૂકીને આકાર જેવું શું છે ? ઉત્પાદ-વ્યય રહિત નિર્વિકાર દ્રવ્ય એજ વસ્તુ છે. : પૂર્વ પર્યાયને તિભાવ અને ઉત્તર પર્યાયમાત્રને આવિર્ભાવરૂપ દ્રવ્યના પરિણામને છેડીને આકાર-દર્શન જેવું બીજું શું છે? Page #86 -------------------------------------------------------------------------- ________________ શંકા - જે એક સ્વભાવરૂપ નિર્વિકાર દ્રવ્ય છે તે અનંતકાલ ભાવિ અનંત અવિર્ભાવ- તિભાવનું એક સાથે કારણ કેમ નથી બનતું ? સમાધાનઃ- અચિત્ય સ્વભાવવાળું દ્રવ્ય હોવાથી તેને એક સ્વભાવ હેવા છતાં તેમાં કમશઃ આવિર્ભાવ-તિરોભાવની પ્રવૃત્તિ થાય છે. જેમ સર્પાદિ દ્રવ્યમાં. શકા - આવું બહુરૂપવાળું દ્રવ્ય નિત્ય કેવી રીતે ? સમાધાનઃ- “થા વેપાતરા નો દુદવને ઘા ઝારા' - જેમ નવા નવા વેશને ધારણ કરનાર બહુરૂપી નટ. નવા નવા વેશ ધારણ કરવા માત્રથી નટ કંઈ પલટાઈ જતો નથી કે નાશ પામી જતો નથી. તેમ દ્રવ્ય પણ નવા નવા પર્યાય રૂપી વેશ ધારણ કરવા માત્રથી તેની નિત્યતામાં કંઈ ક્ષતિ આવતી નથી. જેમ આકાશ ઘટાકાશ–પટાકાશ રૂપે પરિણમવા છતાં તેની નિત્યતામાં ક્ષતિ આવતી નથી. માટે સર્વત્ર જગતમાં કારણ જ છે. ર વર્ષ ારાં તત્ સર્વ નેવ, વત્ ર વાર ન તત સર્વ zથમેર | જે કારણ છે તે બધું દ્રવ્ય રૂપ જ છે. અને જે કારણ નથી તે દ્રવ્ય રૂપ નથી. શંકા- કારણ શબ્દથી કાર્યની જિજ્ઞાસા થાય છે જ તો તમે શા માટે કારણમાત્ર જ છે અને કાર્ય નથી એમ કહો છો ? સમાધાન – આવિર્ભાવ-તિરોભાવસ્થાસ, કુશલાદિને Page #87 -------------------------------------------------------------------------- ________________ ઘટાદિમાં માત્ર કાર્યનો ઉપરડાર જ કરવાથી કાર્ય કહેવાય છે. ઉપચાર કઈ વાસ્તવ વસ્તુ નથી. માટે સ્થાપનાદિ એ કોઈનું કારણ ન હોવાથી વરતુ નથી. - ભાવનાથી. પ્રતિશીલ ભાવનયનું વક્તવ્ય: ભાવનય કહે છે કે ભાવથી અલગ દ્રવ્ય જેવું શું છે ? અર્થાત્ કંઈ જ નથી. પ્રતિક્ષણ પર્યાની ઉત્પત્તિ અને વિનાશ હેવાથી પ્રતિક્ષણ વસ્તુ ઉત્પન્નશીલ અને વિનાશશીલ જ દેખાય છે. કેઈ અનાદીકાલીન સ્થિર વસ્તુ હતી અને તેમાંથી બીજી બીજી વસ્તુનો આરંભ થયે એવું નથી પણ એક પર્યાયની ઉત્પત્તિ અને અપર પર્યાયને નાશ આવું પ્રતિક્ષણ ચાલુ છે કે વસ્તુ તદ્દન નાશ પામતી નથી પણ પાછા બીજા પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલી વસ્તુ કંઈ નવી ઉત્પન્ન થતી નથી. અને નામાદિ ત્રણેનો આધાર તો હું જ છું, કેમ કે હું જ મૂળ રૂપમાં ન હોત તો નામ કોનું પાડત, સ્થાપના કોની સ્થાપિત કરત, અને દ્રવ્ય પણ કોનું હેત. કઈ ઇન્દ્ર જેવી વાસ્તવિક વસ્તુ જગતમાં વિદ્યમાન છે તો તેનું નામ છે, સ્થાપના છે, દ્રવ્ય છે. ભાવ તિર્થંકર છે તો તેનાં નામ સ્થાપના–દ્રવ્ય હોય છે માટે મારા ઉપર જીવનારા તમે ત્રણે મગરૂબી શાની કરે છે ? જે કંઇ છે તે ભાવ જ છે. આ ચારે નામાદિ ને પરસ્પર સાપેક્ષ રહે તે જ સમ્યગ કહેવાય છે. પરસ્પરના વ્યક્તવ્યને તેડી ફાડી પોતપિતાને જ પક્ષ સ્થાપિત કરવા જતાં તે સ્વયં જ મિથ્યા Page #88 -------------------------------------------------------------------------- ________________ આમ દરેક નામાદિ ને પોતપોતાના અભિપ્રાયમાં સાચા હોવા છતાં જે આપસ આપસમાં નિરપેક્ષ બની રહે તે જૈનશાસનની સેવા કરવાને બદલે કુસેવા કરે છે. આ રીતે ભિન્ન ભિન્ન દષ્ટિથી અને કંઈક વિસ્તારથી નિક્ષેપાના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. પાઠક વર્ગ ચારે નિક્ષે પાના વક્તવ્ય તરફ મધ્યસ્થ ભાવ રાખી રડારે પોતપોતાના સ્થાન પર સાચા છે. અને પ્રત્યેક જીવનમાં ઉપયોગી છે એમ તાત્પર્ય કાઢે. જૈનગમોમાં શાસ્ત્રના પદ-પદની વ્યાખ્યા કરતાં આ નામાદિ નિક્ષેપાઓને ઉપગ કરે છે. શાસ્ત્રકારના અભિપ્રાયને સમજવા નિક્ષેપાના જ્ઞાનની ખાસ આવશ્યકતા રહે છે. વ્યવસ્થિત શાસ્ત્ર અધ્યયન આ અલગ અલગ નિક્ષેપ પાડવા પૂર્વક જ થઈ શકે છે. (વિશેષાવશ્યક ગ્રંથના આધારે) Page #89 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જૈન દશનનેા કમ વાદ કને કણ અનાવે છે ? જેમ ગાય શુષ્ક ઘાસમાંથી દૂધ બનાવે છે. મનુષ્ય રોટલીમાંથી લેાહી બનાવે છે. તેમ પ્રત્યેક સંસારી જીવ મિથ્યાત્વાદિ હેતુએ વડે કર્મ બનાવે છે. આ ચૌદ રાજલેક રૂપ સમસ્ત વિશ્વમાં સર્વત્ર વ્યાસ એક પુદ્ગલ નામનુ દ્રવ્ય છે. તેમાંથી અલગ અલગ આડ વણાએ (સરખા સરખા પરમાણુને જથ્થા) જીવને ગ્રહણ યેાગ્ય અને છે. અમુક નિયત પુદ્ગલ પરમાણુએથી અનેલી હાય છે તે ઔદારિકાદિ શરીરને ગ્રહણ ચેાગ્ય અને છે. જેમ જેમ તેના પિરણામ પૂર્વ પૂર્વની અપેક્ષાએ સુક્ષ્મ-સુમતર-સુક્ષ્મતમ થતા જાય છે. અને તેમાં પરમાણુઓની સંખ્યા ક્રમસર વધતી જાય છે ત્યારે તે ઔદારિક, વૈક્રિય-આહારક, તેજસ, ભાષા, શ્વાસેાશ્વાસ, મન અને કાર્માણ વણાએ જીવને ગ્રહણ ચેાગ્ય બને છે. કાણુવા સમસ્ત લેકમાં સર્વત્ર વ્યાપ્ત છે. પણ તે હેાવા માત્રથી કાઇને કંઇ નુકશાન નથી. કાઇને સુખ-દુ:ખ આપવુ', જ્ઞાનને રાકવુ', દર્શન શક્તિ આવરવી, ઉચ્ચ કુળમાં કે નીચ કુળમાં જન્મ આવવે વગેરે કંઇ પણ કરી શકતી નથી. જીવસ બધ રહિત તે Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૧ કામણ વગણના પુદગલોમાં તેની શક્તિ પણ નથી. જેમ ગાય સંબંધ રહિત શુષ્ક ઘાસમાં કંઈ દૂધ આપવાની શક્તિ નથી પણ તેજ શુષ્ક ઘાસને ગાય જ્યારે ખાય છે તે તેમાંથી દૂધ ઉત્પન્ન થાય છે. અને તે દૂધ દ્વારા પીનારને પ્રષ્ટિ વગેરે ગુણ પ્રાપ્ત થાય છે. તેમ લેક વ્યાપી કામણ પગલે એમજ તથા સ્વભાવે રહેલા છે. તે સ્વયં જડ છે. મૂર્ત છે. તે કેઈને પણ પોતાને ગ્રહણ કરવા કહેતા નથી. તેમજ ગ્રહણ કરવા માટે પ્રેરણા પણ કરતા નથી પણ જેમ લેંઢાને લેહચુંબક ખેંચનાર મળી જાય તો તથા સ્વભાવે લોઢાને તેના પ્રતિ ખેંચાવું જ પડે છે. તેમ રાગ દ્વેષ યુક્ત યા ગ કષાયની પરિણતિ વાળે જીવ લોહચુંબક જેવો છે. તેથી તેવા જીવ રૂપી લોહચુંબકના પ્રભાવે તથા સ્વભાવે તે તે કાર્પણ વર્ગણાના પગલે ખેંચાઈને આત્મા સાથે દૂધ-પાણીની માફક આત્મસાત્ બની જાય છે. મિથ્યાત્વાદિ હેતુઓ વડે કાર્મણ પુદગલો ગ્રહણ કરી આતમાએ શીરે-નીરની જેમ આમસાત્ બનાવેલા આ કામણ વર્ણના પુદગલેને જ જૈન દર્શનમાં “કર્મ સંજ્ઞા આપેલી છે. બસ, આત્માએ રાગ દ્વેષ અને મન વચન કાયાની પ્રવૃત્તિ દ્વારા ગ્રહણ કરેલા કામણ વર્ગણના પુગલોને જૈન દર્શનમાં કર્મ કહેવામાં આવે છે. અને તેને જ કમ તરીકે ઓળખવામાં આવે . જ્યાં સુધી જીવે તે કાર્મણ પુગલેને ગ્રહણ કર્યા નથી ત્યાં સૂધી તેને કર્મ સંજ્ઞા આપવામાં આવતી નથી. આ રાગ દ્વેષ યા યોગ કષાયની પરિણતી દ્વારા ગ્રહણ કરેલા કામણ પુદ્ગલે ચાર વિભાગમાં ગ્રહણ કાળમાં જ વહેચાઈ જાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તેજ વખતે તેજ સમયે, તે પુદગલને સ્વભાવ નક્કી થાય છે સ્થિતિ નક્કી થાય છે, પુગલેને જ નક્કી થાય છે અને શુભાશુભ તિવ્ર કે મંદ રસ પણ નિયત થાય છે તેને જૈન દર્શન નની પરિભાષામાં પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, પ્રદેશ બંધ અને રસ બંધ કહે છે. (૧) પ્રકૃતિબંધઃ- જે કાર્મણ પુગલેને જીવે ગ્રહણ કર્યા તે પુદગલેને સ્વભાવ નક્કી થાય છે જેમકે કેઈનો જ્ઞાનને રોકવાને, કોઈને દર્શન શક્તિને રોકવાને, કોઈને સુખ દુઃખ આપવાને, કોઈને સત્ પ્રવૃત્તિને અટકાવવાને, વીર્ય શક્તિને રોકવા વગેરેનો. - (૨) સ્થિતિબંધઃ- જે કર્મના પુદ્ગલે જીવે ગ્રહણ કર્યા તે આત્મા સાથે કયાં સુધી સંબંધમાં રહેવાના તેનો કાળ નક્કી થાય છે તે. (૩) રસબંધઃ- જીવે ગ્રહણ કરેલા કાર્મણ પુદગલો ભવિષ્યમાં કેવું શુભાશુભ તિવ્ર કે મંદ ફળ આપશે તે નકકી થાય તે. (૪) પ્રદેશબંધઃ- જે કાશ્મણ પગલે ગ્રહણ કર્યા તેને જથ્થો (કોન્ટીટી) નક્કી થાય તે. બંધાયેલ કર્મ આ ચાર વિભાગમાં વહેચાઈ જાય છે. આત્માએ ગ્રહણ કરેલા કામણ પુદગલને સ્વભાવ, કાળમર્યાદા રસ અને પ્રદેશનું નક્કી થયું તેને જૈન દર્શનની પરિભાષામાં કર્મબંધ કહે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જૈન દર્શનમાં આઠે કર્યાંનુ સ્વરૂપ: (૧) જ્ઞાનાવરણ કંઃ- આ કર્મના સ્વભાવ જ્ઞાનને રાકવાના, બુદ્ધિના વિકાસને રોકવાના છે, તેને જ્ઞાનને આવરનાર એવુ જ્ઞાનાવરણ કર્મ કહે છે. (૨) દર્શનાવરણ ક`ઃ- આ કના સ્વભાવ આ ત્માની અનંત દન શક્તિને રોકવાના છે. આ કમના ઉદયે અધપણું, બહેરાપણું, નિંદ્રા વગેરે પ્રાપ્ત થાય છે. (૩) વેદનીય કઃ- આ કર્મના સ્વભાવ અનંત અવ્યાખાધ સુખને રાકવાના અને ભૌતિક સુખ-દુઃખ આપવાના છે. (૪) મેાહનીય કČઃ- આ કમના સ્વભાવ મિથ્યા કૌષિયક સુખામાં માહુ ઉત્પન્ન કરવાના અને વીતરાગ અવ સ્થાને રાકવાના છે. (૫) આયુષ્ય – આ કના સ્વભાવ મૂળ સ્વભાવે બિલકુલ સ્વતંત્ર એવા આત્માને ચારે ગતિમાં ભમાવી પરાધીન બનાવવાના છે. આયુષ્ય આ કર્મોને આધીન છે. (૬) નામ કેસ:- આ કર્મના સ્વભાવ મૂળ સ્વભાવે અરૂપી એવા આત્માને વિવિધ દેવ-નારક—પશુ, પંખી, મનુષ્ય વગેરેના રૂપો આપી બહુરૂપી બનાવવાના છે. (૭) ગોત્ર ૩ઃ- આ કર્મના સ્વભાવ મૂળ સ્વભાવે અનુરૂલઘુ ગુણવાળા આત્માને ઉચ્ચકુળ કે નીચકુળમાં જન્મ આપવાના છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ७४ (૮) અંતરાય કર્મ- આ કર્મને સ્વભાવ મૂળ સ્વરૂપે અનંત શક્તિશાળી એવા આત્માને શક્તિહીન, સામર્થ્યહીન બનાવવા અને તપ જપ કરતાં, દાન દેતાં અંતરાય વગેરે કરવાનો છે. આ આઠે મૂળ કર્મના પેટા ભેદ ૧૫૮ છે. જ્ઞાનાવરણના ૫ ભેદ દર્શનાવરણના ૮ ભેદ મેહનીચના ૨૮ ભેદ વેદનીયના ૨ ભેદ આયુષ્યના ૪ ભેદ નામ કમના ૧૦૩ ભેદ ગોત્ર કર્મના ૨ ભેદ અંતરાયના ૫ ભેદ ૧૫૮ ભેદ છે. ) જૈન દર્શન કહે છે કે અનાદી કાળથી અજ્ઞાની અને રાગ દ્વેષી સંસારી જીવ આયુષ્ય સિવાય સાતે કર્મોને પ્રતિસમય બાંધ્યા કરે છે. કેઈ કાળે પૂર્વે આત્મા કર્મ રહિત હતો અને પછી એકદમ કર્મ બાંધવાની જીવે શરૂઆત કરી એવું નથી, નહિંતર સર્વથા કર્મ રહિત શુદ્ધ મેક્ષના જીવને પણ કર્મ લાગતાં હોય તો મોક્ષમાં ગયેલા અનંતા સિદ્ધ આત્માઓને પણ તે લાગી પડે. અને તેથી કમગે તેઓને પણ પાછા ત્યાંથી સંસારમાં જન્મ મરણ કરવા આવવું પડે. અને એવું હોય તો પછી મોક્ષ પ્રાપ્તિ માટે તપન્નયમ અને Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૫ જ્ઞાન-ધ્યાનમાં પ્રયત્ન કોણ કરે? એથી માનવું જોઈએ કે જીવ અનાદી કાળથી કમબદ્ધ જ છે. પૂર્વે કોઈ કાળે કર્મથી રહિત છે જ નહીં. શકા- અનાદી કાળથી કર્મબદ્ધ જીવ કેમ છે? સમાધાન- કારણ હોય તે કાર્ય થાય જ. અપચ્ચ ભજન ચાલુ રહે તે રોગથી મુક્ત થવાની ભાવના હોય તે પણ રોગ મુક્ત ન થઈ શકે, તેમ જીવે અનાદી કાળથી કર્મ બાંધવાના કારણો સેવવાનું ચાલુ રાખ્યું છે. તેથી કર્મ બંધ પણ અનાદી કાળથી ચાલ્યો આવે છે. હિંસા, જુઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, માંસાહાર, દારૂ, પરસ્ત્રીગમન, રાગ દ્વેષ, મેહ, કામ ક્રોધ, લોલ વિષયાસક્તિ આ બધા કર્મબંધનને કારણે જે અનાદી કાળથી જીવે ચાલુ રાખ્યાં છે. તેથી અત્યાર સુધી કર્મોથી આત્મા બંધાતો આવ્યો છે. હવે કર્મબંધનના કારણેને બંધ કરી અહિંસા, સત્ય, ન્યાય, નીતિ, સદાચાર, નિષ્પરિગ્રહતા, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, તપ-સંયમનું આત્મ શુદ્ધિની કામનાથી, મેક્ષની ભાવનાથી, સેવન કરે, આદરથી નિરંતર પાલન કરે તો અનાદી કાલીન કર્મબંધનોથી મુક્ત બની મોક્ષના અનંત સુખને પ્રાપ્ત કરે. જેમ રેગ જતો ન હતો કારણ કે રેગનાં કારણોને દરદી છેડતો ન હતો. પણ ડોકટરના કહેવાથી દરદીએ રેગના બધાં કારણે બંધ કરી દીધાં. અને પૂર્ણ પશ્યના પાલનપૂર્વક નિયમિત દવા કરવા લાગ્યો તે રોગમુક્ત બની ગયે. પછી કારણના અભાવે કાર્ય કયાંથી ઉત્પન્ન થવાનું છે? છે તેમ કર્મબંધના કારણે જ જીવે બંધ કરી નાંખ્યા હવે Page #95 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધરૂપ કાર્ય કયાંથી ઉત્પન્ન થવાનું છે? ઘરની બારીઓમાંથી ધૂળ પવનથી ઉડીને વારેવારે આવ્યા કરતી હતી તેથી - આખું ઘર ધૂળથી વ્યાપ્ત બની જતું હતું અને મલીન થતું હતું. પણ ઘરની બધી બારીઓ બંધ કરી દીધી તો પછી કયાંથી ઘરમાં ધૂળ પેસવાની હતી? - એમ આ આત્મારૂપી ઘરની (કર્મબંધના કારણે રૂપી) આશ્ર રૂપી બારીઓ જ બધી બંધ કરી દીધી તો પછી આત્મઘરમાં કર્મરૂપી ધૂળ કયાંથી ભરાવાની હતી? પછી કર્મરાજ દ્વારા જીવને જે પરેશાની જોગવવી પડતી હતી તે પણ કયાંથી રહેવાની? પછી તો કર્મરૂપી ધૂળ વગરના શુદ્ધ પવિત્ર આત્મઘરમાં રહેવાની જીવને ઓર મજા પડવાની. શંકા- અનાદી કાલીન જીવને કર્મની સાથે સબંધ છુટી શકે ખરો ? સમાધાન– હા, જેમ સેનાની ખાણમાં અનાદી કાળથી સેનાને માટી સાથે ગાઢ સંબંધ હોય છે, છતાં સેનાને ખાણમાંથી કાઢી તેના ઉપર એગ્ય સંસ્કાર કરવામાં આવે છે તો તેનું માટીથી તદ્દન અલગ પડી ચળકતું સે ટચનું શુદ્ધ સેનું બની જાય છે તેમ આત્મારૂપી સુવર્ણ પણ અનાદી કાળથી કર્મરૂપી માટી સાથે ભળેલું છે. તેને તપરૂપી અરિનમાં નાખી શુદ્ધ, સંયમ, જ્ઞાન, ધ્યાનની પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે તે આત્મારૂપી સુવર્ણ પણ કર્મરૂપી માટીથી અલગ પડી ચળકતું સે ટચનું શુદ્ધ સુવર્ણ બની જાય. કર્મ એ ઉપાધી છે, જેમ સ્ફટીક રત્નની સામે જેવા રંગની વસ્તુ આવે તેવા તેવા રંગવાળું તે દેખાય છે. તેની Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૭ આગળથી લાલ-પીળા રંગની ઉપાધી હટાવી લેવામાં આવે સફેદનું સફેદ જ છે. તેમ આત્મા પણ મૂળ સ્વભાવે શુદ્ધ ફટિક રત્ન જે વેત છે. તેની આગળ કર્મરૂપી ઉપાધી આવવાથી તે બીજા સ્વરૂપે બની ગયેલ હોય તે લાગે છે. બસ, હવે તે કર્મરૂપી ઉપાધી દૂર કરી નાખે તે આત્મા શુદ્ધને શુદ્ધ જ છે. પાણીમાં ઉષ્ણતા અગ્નિની ઉપાધીથી આવી હતી. હવે અગ્નિની ઉપાધી દૂર કરી તો પાણે શીતનું શીત જ છે. સુવર્ણમાં દ્રવતા અગ્નિના સંબંધથી આવી હતી હવે અગ્નિને સંબંધ દૂર કર્મો તે સુવર્ણ ઘનનું ઘન જ છે. કુમિત્રના સંગથી મનુષ્યમાં ખરાબી આવી હતી તે કુમિત્રને સંગ દૂર કરી હવે કલ્યાણ મિત્રને સંગ કરે તે આવેલી ખરાબી દૂર થઈ જાય છે. તેમ આત્માના મૂળ સ્વભાવમાં વાસ્તવિક કોઈ ખરાબી નથી પણ અનાદીકાળથી કર્મમિત્રના કુસંગથી આત્મામાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, વિષયાસક્તિ વગેરે દૂર કરી શુદ્ધ ધર્મની આરાધના આત્મા કરે તો શુદ્ધ બુદ્ધમુક્ત નિરંજન નિરાકાર બની જાય. આત્માએ પોતે જ પિતાનું મૂલ્ય કર્મરૂપી પાણીને સંગ કરી ઘટાડયું છે. જેમ દૂધ પાને સંગ કરે છે તો દૂધનું મૂલ્ય ઘટી જાય છે. શુદ્ધ દૂધ રૂપિયે શેર વેચાતું હતું તે દૂધમાં પાણી ભળ્યું તો ૮-૧૦ આને શેર વેચાવું પડે છે તેમ આત્મારૂપી દૂધ કમરૂપી પાણી સાથે ભળ્યું તેથી જ આત્માના ભાવ ઘટી ગયા છેહવે તેના મૂળ Page #97 -------------------------------------------------------------------------- ________________ ભાવ ઉપજાવવા હોય તો આત્મારૂપી દુધે હવે કર્મરૂપી પાણીનો સંગ સર્વથા ત્યજી દેવો જોઈએ. ' લેટું અગ્નિનો સંગ કરે છે તે તેને પણ ઘણથી લુહારની શાળામાં કુટાવું પડે છે. તેમ જીવરૂપી લોઢાએ કર્મરૂપી અગ્નિને સંગ કર્યા છે તેથી જ ચારે ગતિઓમાં ૮૪ લાખ નીઓમાં કર્મરૂપી લુહારના હાથે કુટાવું પડે છે. શુદ્ધ ઘીમાં વેજીટેબલ ઘી વગેરેની મિલાવટ થવાથી શુદ્ધ ઘીની મહત્તા ઘટી જાય છે, તેમ શુદ્ધ આત્મામાં કર્મની મિલાવટ થવાથી આત્માની મહત્તા ઘટી ગયેલી છે. અનંત જ્ઞાનમય આત્મા ઉપર આઠ કર્મરૂપી વાદળ આવી ગયાં છે. તેથી આત્મારૂપી સૂર્યની તિ આવરાઈ ગઈ છે. જે બૈરાગ્ય અને ત્યાગરૂપી જોરદાર પવન શરૂ થઈ જાય તે કર્મરૂપી વાદળાં આત્મારૂપી સૂર્ય પરથી ખસી જાય તો આત્માનું અનંત જ્યોતિમય સ્વરૂપે પ્રગટ થઈ જાય. બસ, માનવ જીવનમાં આ આત્મા ઉપર આવી ગયેલાં કર્મરૂપી વાદળાને દૂર કરવાનું મહત્વનું છે. તે વાદળે સર્વથા દૂર થયા પછી તો આત્માને સદાકાળ લીલાલહેર છે. શંકા- અરૂપી આત્માને રૂપી કર્મોની અસર કેમ હોય? સમાધાન - સંસારી કમબદ્ધ આત્મા સર્વથા અરૂપી નથી પણ કથંચિત્ અરૂપી છે. તેથી જ્યાં સુધી જડ કર્મોથી યુક્ત છે, ત્યાં સુધી તે મૂર્ત જે છે અને જ્યાં સુધી કર્મ બંધની યેગ્યતા જીવમાં પડેલી છે તેને સર્વથા નાશ ન થાય ત્યાં સુધી કથંચિત્ અરૂપી આત્માને રૂપી કમનો સંબંધ થયા કરવાને. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૯ બીજી' જ્ઞાન અરૂપી છે છતાં રૂપી એવી બ્રાહ્મીના સેવ નથી તેની જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને મદિરાપાનથી જ્ઞાન આવરાઇ જાય છે. તેા અરૂપી જ્ઞાનને રૂપીની અસર પ્રત્યક્ષ સિદ્ધ છે. તેથી કથ’ચિત્ અરૂપી આત્માને રૂપી એવા કર્મીની અસર માનવામાં જરાયે વાંધો નથી. જૈન દનનું સ્પષ્ટ મતવ્ય છે કે આત્મા જે અનાદીકાળથી ૮૪ લાખ ચેાનીએમાં અનંત જન્મ-મરણ, સુખ, દુ:ખ, રોગ શાકાદિ અનુભવી રહ્યો છે. તે કમને જ આભારી છે. જો કમ વેદાંત દ્વનની અવિદ્યાની જેમ કેવળ કાલ્પનિક હાત તે! આ સ્પષ્ટ કર્મની અસરે આત્મા ઉપર દેખાય છે તે ન દેખાત, પરંતુ કેવળ કાલ્પનિક અસત્ વસ્તુથી સુખ, દુ:ખ, જન્મ-મરણ વગેરે પ્રાપ્ત ન થઇ શકે. આત્મા સાથે કના વાસ્તવ સંબંધ માનવામાં આવે તાજ આ બધી જગતની વિષમતાઓનું સમાધાન થઇ શકે. વન્ધ્યા પુત્રના સંગથી મારા છોકરી બગડી ગયા આ વાત જેમ યુક્તિહીન છે, તેમ કાલ્પનિક ક (અવિદ્યા) થી આત્મામાં રાગ, દ્વેષ અને વાસનાઓની ખરાબી આવી ગઇ તે પણ યુક્તિ વગરની વાત છે. શુદ્ધ પાણીમાં વાસ્તવિક કચરા, મેલ વગેરે ભળે છે. તાજ શુદ્ધ પાણી મલીન અને છે. કાલ્પનિક કચરાથી કે મેલથી શુદ્ધ પાણી અશુદ્ધ ન બની શકે તેમ સત્ એવા કર્મરૂપીકચરાથી જ આત્મારૂપી શુદ્ધ પાણીમાં મલીનતા દાખલ થઇ છે. તેથી જેમ જૈન દન ધર્માસ્તિકાયાદિ છ દ્રબ્યાને સત્ માને છે તેમ પુદ્ગલમય કને પણ સત્ માને છે. અને જે Page #99 -------------------------------------------------------------------------- ________________ સત્ હોય તેનું કંઈને કંઈ કાર્ય અવશ્ય હેય જ. જે વાસ્તવમાં સત્ નથી. પારમાર્થિક સત્ નથી તેનું કંઈ પણ કાર્ય ન હેય. જેમ વધ્યાપુત્ર તે સર્વથા અસતું છે તો તેનું કાર્ય પણુ જગતમાં દેખાતું નથી કાપનિક અપરમાર્થિક માયા કે અવિદ્યા જીવમાં ભ્રમ કેમ પેદા કરી શકે? તેથી માનવું જોઈએ કે કર્મ સત્ છે અને તેથી જ જીવે પર અને વિશ્વ ઉપર તેની વિવિધ સ્પષ્ટ અસર દેખાય છે. શંકા- કર્મ ન માનીએ તો શું વાંધો? સમાધાન – જે કર્મ ન માનવામાં આવે તે – (૧) છોમાં પરસ્પર સુખ દુઃખની, જાતિની, કુળની, નીએાની, શરીરની, બાહ્ય સુખ દુઃખના સાધનોની વિષમતા કેમ? (૨) બાહ્ય સુખનાં સાધને સમાન હોવા છતાં બંને સંગા જેડીયા ભાઈઓમાં પણ સુખ-દુઃખની, રાગી-નિરોગીની બુદ્ધિની શ્રીમંત-ગરીબાઈની, સ્વભાવની, સદ્ગુણે-દુર્ગની વિષમતા કેમ દેખાય છે? (૩) બધાને સમાન સુખનાં કે દુઃખનાં સાધને કેમ પ્રાપ્ત થતાં નથી? (૪) બધાનાં શરીરો સરખા કેમ નહિ? બધાની જાતિ, કુળ, એની સમાન કેમ નહિ? બધાને સરખી ઈદ્રિયે કેમ નહિ? બધાનાં સ્વભાવ, લાગણીઓ સરખી કેમ નહિ? બધાનાં આયુષ્ય, રૂપ, બૈભવ વગેરે સમાન કેમ નહિ? Page #100 -------------------------------------------------------------------------- ________________ (૫) ઈચ્છા વગર રોગના, ઘડપણના, મરણના ભંગ કેમ થવું પડે છે? તે કેણ આપે છે? (૬) બધું ઈચ્છા મુજબ કેમ બની આવતું નથી ? ઈચ્છા વિરૂદ્ધ ઘણું ઘણું કેમ બને છે ? - (૭) બધા જીવોની રૂરિશ અને પ્રવૃત્તિઓની ભિન્નતાએનું નિયામક કોણ? (૮) સીધે વિચારીને વેપાર કરવા છતાં નુકશાન કેમ આવે છે? . (૯) આપણને બધા અનુકુળ કેમ નથી ? - આ બધી જગતની વિષમતાઓનું સમાધાન જૈન દર્શનને કર્મ સિદ્ધાંત માનવાથી જ થાય તેમ છે. શકા – કમને બદલે આ બધું ઈશ્વર જ કરે છે એમ માનીએ તો શું વાંધો? સમાધાનઃ- આ પ્રશ્નનું સમાધાન આપતાં પહેલાં હું તમને પુછી લઉં કે તમે ઈશ્વરનું સ્વરૂપ કેવું માને છે ? સરાગી કે વીતરાગી ? અનંત કરૂણામય કે ક્ષુદ્ર જીવની માફક ક્ષણમાં તુષ્ટ અને ક્ષણમાં રૂણ જેવું માને છે ? ઈશ્વરનું સ્વરૂપ તો અનંત વીતરાગી અને અનંત કરૂણામય જ હાયને ? તે પછી વીતરાગ અને અનંત કરૂણામય ઈશ્વરને સંસારના પ્રપંચમાં પડવાની આવશ્યકતા શી ? આવા દુઃખમય સંસારને તે કેમ બનાવે? જીવોને તે જન્મ-મરણ વગેરેના કર્મો કેમ આપે ? Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શકાઃ– તે જીવાનાં તેવા તેવા પ્રકારના શુભાશુભ કર્મો અનુસાર ઇશ્વર તેઓને જન્મ-મરણ, સુખ-દુ:ખ વગેરે આપે છે એમ માનીએ તે શું વાંધે ? સમાધાનઃ- એમ માનવામાં તેા શુભાશુભ કર્મો જ ઇશ્વરે તેઓને કેમ કરવા દીધા ? પહેલાં ગુના પેાલીસ કરવા દે અને પછી તેને પકડી જેલમાં પૂરે તે તે પેાલીસ કેવી કહેવાય ? તેમ અનંત શકિતમય ઇશ્વરે દેખવા છતાં તેમને તેવાં તેવાં કર્મો કરતાં પહેલાં રોકયા કેમ નહિ ? બીજું જ્યારે ઇશ્વર સૃષ્ટિનું સર્જન કરે છે તે સૃષ્ટિના સર્જન પહેલાં તે કેાઈ જીવા હતા જ નહિ. તેથી તેમણે તેવાં કર્મો પણ કરેલાં નહેાતાં. તે કમ રહિત જીવેાને આ અનંત દુઃખમય સંસારરૂપી કેદખાનામાં કેમ નાખ્યા ? નિરપરાધી આત્માઓને અનત દુઃખમય સંસારરૂપી જેલમાં લાવી કેમ પુર્યા ? નિરપરાધિ જીવાને દુઃખમય સંસારરૂપી જેલમાં લાવી પુરવા એ શું ઇશ્વરના ન્યાય કહેવાય ખરા ? સંસારનું સર્જન અન ંત દયાળુ ઇશ્વરના હાથમાં હતું તા આવો દુઃખમય સંસાર કેમ મનાવ્યે ? ફકત સુખમય સ્વર્ગ જ બનાવવું હતુ ંને ? જેથી જીવો બીચારા ત્યાં રહીને લહેર તે કરત ! નરક, પશુયાનિ, જન્મ-મરણ વગેરે અનંત કષ્ટો ઇશ્વરને જીવોને આપવાની ઉપાધીમાં ન પડવું પડત. અને જીવો ન ચાહે તેવા જન્મ-મરણનાં કષ્ટો દયાળુ ઇશ્વર આપે છે એવું માનવું તે પણ ઇશ્વરને મહા ઘાતકી, મહા ક્રૂર બનાવવા જેવું ઘાર પાપ છે. તેથી અનાદીકાળથી જૈન દન કહેતું આવ્યું છે કે Page #102 -------------------------------------------------------------------------- ________________ આ સિષ્ઠના રચિયતા કેાઇ ઇશ્વર નથી પણ આ સૃષ્ટિ અનાદીકાલીન છે. તે સૃષ્ટિનાં દ્રવ્યો અનાદીકાલીન છે તેમાં માત્ર અવસ્થાના ફેરફાર થયા કરે છે. નથી તેમાં ફાઇ દ્રવ્ય આવતું કે જતું. જેટલા જીવો અને જેટલા પદાર્થો અનાદીકાળથી છે તેમાં નથી અત્યાર સુધીમાં એક એછે થયા કે નથી કોઇ નવો આવ્યેા. માત્ર તે તે દ્રવ્યાની અવસ્થાએ પલટાયા કરે છે. પૂર્વ અવસ્થાના નાશ અને ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ અને મૂળ દ્રવ્ય કાયમ. આમ અનાદીકાળથી એક સરખી સસારની ઘટમાળ ચાલ્યા કરે છે. તેથી વિવેકી આત્માએએ આ સંસારના પ્રપચેામાં દયાળુ ઇશ્વરને ન પાડતાં કર્મ સિદ્ધાંત ઉપર આ બધુ છેડી દેવુ ઉચિત છે. ૮૩ સૌ કોઇ આ જૈન દર્શનના કમવાદ વાંચી-વિચારી ક મુકત બનવા પ્રયત્ન કરે એજ મંગલ કામના... 米香 香菜凉 Page #103 -------------------------------------------------------------------------- ________________ 651 !! પાંચ કારણુ વા દ ૮૪ જૈન દર્શન માને છે કે કોઇપણ કાર્યની સિદ્ધિમાં પાંચ કારણાના સમવાય (સમુદાય) કારણ છે. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વધૃત કર્મ અને પુરુષાર્થ આ પાંચ કારણેા પરસ્પર સાપેક્ષ રહીને જ કાઇપણ કાર્યની સિદ્ધિ કરી શકે છે. તે પાંચ કારણેામાં પરસ્પર પ્રધાનતા-ગૌણુતા અવશ્ય રહેલી હાય છે. કાઈવાર કાળની પ્રધાનતા તે બીજા રારની ગૌણુતા, કોઈવાર સ્વભાવની પ્રધાનતા તે બીજા ચારની ગૌણુતા, કેાઈવાર નિયતિની પ્રધાનતા તેા ખીજા ચારની ગૌણુતા, કોઈવાર પૂર્વકૃત કર્માંની પ્રધાનતા તેા બીજા ચારની ગૌણુતા, કોઈવાર પુરુ ષાની પ્રધાનતા તા બીજા સારની ગૌણતા. એક કારણ જ્યારે અગ્રેસર બની કાર્ય કરતુ હાય છે તે વખતે ગૌણુરૂપે (સહાયરૂપે) બીજા તેને અવશ્ય અનુસરે છે. અથવા તે વખતે પરોક્ષરૂપમાં તે બાકીનાં સાર માજીદ હાય છે અને તેને અનુકુળ થઇ વર્તે છે. પણ કદાપી ખાધારૂપ બનતા નથી. તે પાંચે કારણેામાં એકાન્ત માનવું તે મિથ્યાત્વ છે. એક એક કારણ અન્ય નિરપેક્ષ રહી સ્વયં એકલુ કાઈપણ કાર્યનું સાધક બની શકતું નથી. ચાર માણસે એ ઉપાડવાની જે પાલખી તે એકલાથી ન ઉપડી શકે. તેમ કારૂપી પાલખીને ઉપાડવા માટે પરસ્પર પાંચે હળીમળીને જ એક સાથે ઉપાડે તાજ તે પાલખી પેાતાના મૂળ સ્થાને પહોંચાડી Page #104 -------------------------------------------------------------------------- ________________ શકે. પાચ કારણ એક કા માં કેવી રીતે છે તે એક દૃષ્ટાંતથી જોઇએઃ ૮૫ ખેડૂત ખેતી કરે છે તેમાં વર્ષાઋતુના કાળ જરૂરી છે. બીજમાં અ’કુર ઉત્પન્ન કરવાના સ્વભાવ જરૂરી છે. ખળેલા ખીજમાં તે સ્વભાવ નથી તેથી તેમાં અંકુર વિગેરે ન ઉગે. ભવિતવ્યતા અનુકુળ જોઇએ. નહિંતર તીડ વગેરે પાકને ખતમ કરી નાખે. અથવા પાણીનુ પુર વગેરે ન આવ્યુ, અતિવૃષ્ટિ ન થઇ, તેથી ભવિષ્યત્તા અનુકુળ જોઇએ. ખેડૂતનુ ભાગ્ય પણ અનુકુળ જોઇએ નહિતર કાઇ બીમારી વગેરે આવી જાય તે ખેતી રહી જાય અથવા ખેતરમાંથી ચાર ચારી જાય. ચાર કારણેા અનુકુળ હોય પણ આળસુ ખેડૂત હાય, ખેતી કરવાના પુરૂષાર્થ જ ન કરે તો શું વળે? એટલે ખેતી કરવામાં વર્ષાઋતુના કાળ, બીજમાં અંકુર વગેરે ઉત્પન્ન કરવાના સ્વભાવ, ભવિતવ્યતા અનુકુળ, ભાગ્ય પણ ખેડૂતનુ અનુકુળ અને ખેડૂતના ખેતીમાં પુરુષાર્થ આ પાંચમાંથી એક પણ ગેરહાજર હાય તેા કાં ન થાય. તેમ મોક્ષપ્રાપ્તિમાં ચરમાવના કાળ જોઇએ. તથા ભવ્યત્વના પરિપાક ોઇએ. મનુષ્યભવ, ધ સામગ્રી વગેરે મેળવી આપનાર પુણ્ય કર્મો જોઇએ. આ બધા ઉપરાંત સ્વય મેાક્ષપ્રાપ્તિ માટેના સચમના પુરુષાર્થ જોઇએ. સમ્મતિ તર્ક ની’ તૃતીય ટીકામાં (અભયદેવસુરિ કૃત) કહ્યુ છે કેઃ- एकान्ताः सर्वेsपि एककाः "[ "1 કાંડની પર મી ગાથાની काल स्वभाव: नियति, पूर्वकृत Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮ર पुरुष कारणरुषाः मिथ्यात्वम् । त एवं समुदिताः परस्पराऽ जहद्वृत्तयः सम्यकत्वरूपतां प्रतिपद्यन्ते । ,, આ પાંચ કારણવાદના સમ્યક્ સ્વીકાર તે સમક્તિ અને સમ્યગ સ્વીકાર નહિ કરવે તે મિથ્યાત્વ છે. પાંચે કારણેાને જરા વિસ્તારથી જોઇએઃ (૧) કાળઃ કોઇપણ કાર્યમાં અમુક કાળ અપેક્ષિત હાય છે. માતાપિતા બનનારને પુત્રમુખ દનની ગમે તેટલી તિવ્ર અભિલાષા હોય પણ સામાન્યથી નવ મહિના પૂરા થયા વગર પુત્રમુખનું દર્શન થતું નથી. આંબાની ગેટલી વાવી પણ તેમાંથી કેરી પાકવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે. છેકરાને પડિત અનાવવાની માતાપિતાની તિવ્ર ભાવના છે, પણ સ્કુલમાં દાખલ કરતાં જ તે કઇ પડિત બની જતા નથી. પણ ૧૦-૧૫ વર્ષ રાહ જોવી પડે છે. ગરમ પાણીમાં ચાખા નાખ્યા કે તુરતજ ખાવા ચેાગ્ય અની જતા નથી, પણ અમુક કાળ માદ જ તે પાકે છે અને ખાવા ચેાગ્ય મને છે. છોકરી જન્મ્યા બાદ માતાપિતાને ગમે તેટલી તેના માટે જલ્દી વહુ લાવવાની ઈચ્છા હાય પણ જ્યાંસુધી તેની બાલ્યવય-કુમારવય વીતે નહી અને યુવાનવય આવે નહી' ત્યાં સુધી માતાપિતાની ભાવના પૂર્ણ થતી નથી. આમ પ્રત્યેક કાર્યોમાં કાળ અપેક્ષિત છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ८७ (૨) સ્વભાવઃ કોઇપણ વસ્તુમાં કાર્યો ઉત્પન્ન કરવાના સ્વભાવ જોઇએ. ભવ્ય આત્મામાં જ મેાક્ષરૂપી કાર્ય ઉત્પન્ન થાય છે. સ્ત્રી જ ગને ધારણ કરે છે કારણકે તેનામાં જ ગર્ભ ધારણ કરવાની ચેાગ્યતા છે–સ્વભાવ છે. ઘઉંના બીજમાંથી ઘઉં જ ઉત્પન્ન થાય. ચીકણી માટીમાંજ ઘટ ઉત્પન્ન કરવાના સ્વભાવ છે, તેથી માટીમાંથી જ ઘટ ઉત્પન્ન થાય છે, તતુમાંથી નહીં. એમ કેયડું મગ લાખેા મણ લાકડાં મળે પણ પાકે નહીં, કારણ કે પાક ચગ્યતા નથી. એમ વિદ્યાર્થીમાં જ જો ભણવાની ચેાગ્યતા ન હેાય તે શિક્ષક શું કરી શકે ? એટલે કા ઉત્પત્તિમાં વસ્તુ સ્વભાવ પણ અપેક્ષિત છે. (૩) નિયતિઃ– નિયતિને ભવિતવ્યતા પણ કહે છે. જે કાય જ્યારે નિર્માણ થવાનુ હોય ત્યારે જ થાય છે. સામાન્યથી જે ખાસ કોઇ ખાદ્ય કારણ વગર અકસ્માત અની આવે તેને ભવિતવ્યતા કે ભાવિભાવ કહે છે. માણસ ગમે તેટલે સાવધાનીથી ચાલતે હાય પણ ભવિતવ્યતા ઉંધી હેાય તે ખાડામાં પડી જાય છે. કેટલીકવાર મનુષ્ય ગમે તેટલા ધન કમાવાના પ્રયત્ન કરે છે પણ ભવિતવ્યતા અનુકુળ નથી હેાતી તો કમાઈ શકતો નથી, પણ કાઇવાર ઉંધુ પડે છે. કેટલીકવાર શેઠને પુત્રની તીવ્ર ઝંખના હાય છે, પણુ Page #107 -------------------------------------------------------------------------- ________________ - ભવિતવ્યતા નિયત થયેલી હોય છે તે યુવાનીમાં પુત્રની પ્રાપ્તિ થતી જ નથી અને ઠેઠ વૃદ્ધાવસ્થામાં પુત્ર પ્રાપ્તિ થાય છે. માણસ કેટલીકવાર સીધું કરવા જાય છે, પણ ભવિ'તત્યતા ઉંધુ વાળે છે. કેટલીકવાર મનુષ્ય વિચાર કરે છે કે મારે અમુક વાત કેઈ આગળ કહેવી નથી, પણ ભવિતવ્યતા કઈ એવી હોય છે તે ભૂલથી ન કહેવાની વાત સહસા કહેવાઈ જાય છે. - પાંડ અને દ્રૌપદીને કષ્ટ ભોગવવાનાં નિયત થયેલાં હતાં તે દ્રૌપદીના મોંઢામાંથી નીકળી ગયું કે આંધળાના છોકરા આંધળા જ હોયને! બસ, ભવિતવ્યતાવશ સતીના મુખ પર કલ ન રહી શકયે, જેથી મહાભારતનું યુદ્ધ સજાઈ ગયું. અધ્યામાં રામચંદ્રજીનો રાજ્યાભિષેક કરવાની તૈયારી થઈ રહી હતી અને ત્યાંજ ભવિતવ્યતાવશ વનમાં જવાનું થયું (૪) પૂર્વકૃત કર્મ( ભાગ્ય અનુકુળ હોય છે તે મનુષ્ય વ્યાપારમાં કમાય છે. અને બાજુની દુકાનમાં એક જ જાતને એકસાથે વ્યાપાર કરનાર બીજે વેપારી ગુમાવે છે. તેમાં તે બંનેના શુભાશુભ કર્મો જ કારણ છે. બે સમાન દરદીઓ એક જ ડૉકટરની હોસ્પીટલમાં એક જ નર્સની દેખરેખ નીચે દવા કરાવે છે છતાં એક દરદીને સારું થાય છે અને બીજાને સારું થતું નથી. તેમાં તેઓનાં શુભાશુભ કર્મ જ કારણ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૯ પુત્રની ઇચ્છા હોય છે ને પુત્રી જન્મે છે. પુત્રની ઇચ્છા હાય છે અને જન્મતાં જ મરી જાય છે. તેમાં ભાગ્યે જ અલેવાન છે. યે ગ્ય પુરુષાર્થ કરવા છતાં પણ ભાગ્ય વિપરિત હાય તા ફળ મળતું નથી. ચૂંટણીમાં એ ઉમેદવાર ઉભા રહ્યા પણ તેમાંથી એક ચૂંટણીમાં ચૂંટાઇ આવે છે અને બીજો રહી જાય છે. અને તેના પૈસા પણ ચૂંટણી લડવામાં બરબાદ થાય છે. તેમાં બંનેના શુભાશુભ ક જ કારણ છે, કેટલીક વખત ભવિતવ્યતા અને કમ એક જેવુ' લાગે છે પણ તાત્વિક દૃષ્ટિએ મને ભિન્ન ભિન્ન છે. જે સામાન્યથી ખાસ કારણ વગર અકસ્માત અને તે ભવિતવ્યતા. (૫) પુરુષાર્થ :- હાંશિયાર અને બુદ્ધિશાળી વિદ્યાથીને પણ પરિક્ષામાં પાસ થવા ( ભણવાના ) પુરુષાર્થ ફરવા પડે છે. રસેાઇની સામગ્રી તૈયાર હાવા છતાં પણ રસાઇ અનાવવાના પુરુષાતે એવત્તો કરવા જ પડે છે, નહિતર એમને એમ રસાઇ તૈયાર થઈ જતી નથી. વ્યાપાર નાકરી કરવાના પુરુષાર્થ કરે છે તેા પૈસા પ્રાપ્ત કરે છે ભાગ્ય પણ પુરુષાર્થ વગર ફળતુ નથી. ભાજન તે ભાગ્યથી મત્યુ' પણ ખાવાના અને ગળે ઉતારવાના પુરુષાર્થ કરે તેાજ પેટ ભરાય છે. ભવસાગર તરવાની સામગ્રી તેા ભાગ્યથી મળે, પણ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૦ તે સામગ્રી દ્વારા ભવસાગર તરવાને પુરુષાર્થ તે આત્માએ જ કરવો પડે છે. ગુરુ કાળજી પૂર્વક શિષ્યને ભણવે પણ ભણવાને, આપેલા પાઠને તૈયાર કરવાને, ગેખવાનો, વિચારવાને પુરુષાર્થ તે શિષ્ય જ કરવું પડે છે. તો જ તે શિષ્ય વિદ્વાન બની શકે છે. આમ પ્રત્યેક કારણુ કાર્યની પ્રતિ બાહ્ય દષ્ટિથી અલગ અલગ દેખાવા છતાં તાત્વિક દષ્ટિએ એ પાંચે પરસ્પર હળીમળીને જ કાર્યના સાધક બને છે. કેઈવાર ઘણે પુરુષાર્થ કરવા છતાં કાર્યની સિદ્ધિ ન થાય ત્યાં ભાગ્ય બળવાન સમજવું. કેઈવાર હેજ પુરુષાર્થથી લાખ રૂપિયા મલી જતા દેખાય ત્યાં પુણ્યકર્મની પ્રધાનતા સમજવી. જ્યાં કાર્યની સફળતામાં પુરુષાર્થ ઘણે દેખાય ત્યાં પુરુષાર્થ મુખ્ય અને કર્મ ગૌણ સમજવું. આમ જૈન દર્શનની દષ્ટિએ પાંચ કારણવાદના સ્વરૂપનું સંક્ષેપથી પ્રતિપાદન કર્યું. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૧ 65555555555555555555 જૈન દર્શનમાં ‘સત્' નું લક્ષણ ‘તત્ત્વાર્થાધિગમ’' સૂત્રમાં ‘સત્' નું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે. ‘રવાર ઘ્વય ધ્રૌવ્ય યુવત સત્ ।” கச் જે જડ યા ચેતન વસ્તુ પ્રતિ સમય ઉત્પન્નશીલ હૈાય, વિનાશશીલ હૈાય અને ધ્રુવ-સ્થિર હાય તેને જૈન દર્શનમાં ‘સત્' વસ્તુ કહે છે. અર્થાત્ જે પ્રતિસમય ઉત્પન્નશીલ નથી, વિનાશશીલ નથી અને સ્થિર નથી તે અસત્ વસ્તુ છે. ઉપલક સ્કુલ દૃષ્ટિથી જોતાં–વિચારતાં એમ લાગે કે આવુ વિપરિતવિલક્ષણ સત્તું લક્ષણ કેમ હોય ? પણ જરા સ્થિર બુદ્ધિથી મગજને જરા પરિશ્રમ આપીને સૂક્ષ્મતાથી વિચારવામાં આવશે તે આજ લક્ષણ સુસંગત લાગ્યા વિના નહિ રહે. જગતમાં જ્યાં કોઈ પણ વસ્તુ જોઇએ છીએ તે આ ત્રણ સ્વભાવવાળી જ જોવામાં આવે છે. કાઇ પણ વસ્તુની ઉત્પત્તિ નાશ વિના ન હેાય અને નાશ ઉત્પતિ વિના ન હાય. અને નાશ અને ઉત્પતિ કોઈ સ્થાયી આધારદ્રવ્ય વગર ન હેાય અર્થાત્ આ ત્રણેમાં પરસ્પર અવિનાભાવ છે. એક ખીજા વગર એક ક્ષણ પણ અલગ રહી શકતાં નથી. દા.ત.:- એક સેાનાની લગડી હતી. તે ભાંગી આભૂષણુ બનાવ્યું. આમાં શું થયું તે જીએઃ- લગડીના નાશ, અલંકારની ઉત્પત્તિ અને સાનું કાયમ. વળી તે અલંકારને ભાંગી તેમાંથી નવા અલંકાર બનાવ્યો, તેા પણ પૂર્વવત્ પૂ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ : અલંકાર નાશ પામ્ય અને ઉત્તર અલંકારની ઉત્પતિ અને સેનું કાયમ. એટલે પૂર્વ પર્યાયના નાશ વગર ઉત્તર પર્યાયની ઉત્પતિ નહિં અને ઉત્પતિ વગર નાશ પણ નહિં કેમકે નવી વસ્તુ બનાવવી હોય છે ત્યારેજ મનુષ્ય પૂર્વ વસ્તુને નાશ કરે છે. અને મૂળ દ્રવ્ય કાયમ રહે છે. મૂળ દ્રવ્ય ન હોય તે કેની ઉત્પતિ અને કેને નાશ? મૂળ સેનું છે તો તેમાંથી અલંકારની ઉત્પતિ અને નાશ થાય છે. ઉત્પાદનું લક્ષણ – “છત કામમઃ ' વ્યનનું લક્ષણ – “લત: સત્તા વિશેઃ ” ધોવ્યનું લક્ષણ – “ચતયાનુવર્તનં !' અર્થ - કથંચિત્ પૂર્વે અસત્ વસ્તુને લાભ તે ઉત્પાદ. કથંચિત્ પૂર્વે સત્ વસ્તુની સત્તાને વિગ તે નાશ. અને તે બંને ઉત્પાદ-વ્યય અવસ્થામાં દ્રવ્યરૂપતયા અનુસ્મૃતપણું – વ્યાપકપણું તે ધ્રૌવ્ય. ભિન્ન ભિન્ન ત્રણેનાં લક્ષણ હોવા છતાં તે ત્રણે પરસ્પર નિરપેક્ષ નથી. - બીજુ વસ્તુમાં આ ત્રણે ધર્મો એક સાથે એક સમયે ન હોય તો અનુભવ જુદે જુદે ન થાય. દા. ત. - એક બાપને બે દિકરા છે. પ્રથમ દિકરા પાસે સેનાનો હાર હતો. તે જોઈ બીજા દિકરાએ હઠ કરી કે તેને હાર તો મારે કંદરે જોઈએ. પિતા પાસે બીજું સાધન ન હતું તેથી પ્રથમ દિકરાને હાર ભાંગી નંખાવી બીજા છોકરાને કંદોરો બનાવી આવ્યા. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૩ આમાં પ્રથમ છોકરો નારાજ થયે, બીજા છોકરીને આનંદ થયો અને બાપ બંનેમાં મધ્યસ્થ છે. જે વસ્તુમાં આ ત્રણ સ્વભાવ ન માનીએ તો આ ત્રણ લાગણીઓ જુદી જુદી કેમ થાય ? આ વસ્તુ સ્થિતિ સૂચવે છે કે વસ્તુ ત્રયાત્મક છે. નહિતર ત્રણેને જુદી જુદી લાગણી થાય નહિ. હારનો નાશ, કંદોરાની ઉત્પતિ થતાં જ હારવાળાને શક, કદરાવાળાને આનંદ અને પિતા સુવર્ણ જ હેવાથી મધ્યસ્થ છે. તે તે સમજે છે કે સુવર્ણ કયાંયે ગયું નથી. પહેલાં જે હારમાં હતું તેજ કંદોરામાં મોજુદ છે. તેથી તેની દષ્ટિ મૂળ સનારૂપી દ્રવ્ય ઉપર હોવાથી મધ્યસ્થ છે. જ્યારે પ્રથમ છોકરે હારાર્થી હતો, તેને હાર પ્રિય હતું તેથી તેને નાશ થતો દેખી શેક કરવા લાગ્યો. અને બીજે છોકરો કંદરાથી—કદેરાપ્રિય હતો તેને પોતાની પ્રિય વસ્તુ પ્રાત થતાં ખુશ થયો. દૃષ્ટાંત બીજું:- હમણા વિવક્ષિન સમયે એક વ્યક્તિની આંગળી સીધી છે. પછી વાંકી કરી. વળી પાછી સીધી કરી. આમાં વક આંગળી કયારે ઉત્પન્ન થઈ કે જ્યારે સીધી આંગળીને નાશ થયે ત્યારે વક આંગળીની ઉત્પતિ અને મૂળ આંગળી કાયમ. એક જ સમયે એક જ વસ્તુમાં ત્રણ અવસ્થાઓ જોવા મળે છે. સીધી આંગળીને નાશ ન થાય તો વક આંગળી ઉત્પન્ન ન થાય અને ઉત્પન્ન થયા વગર પૂર્વ વસ્તુનો નાશ પણ કેમ થાય ? માણસ પંડિત થયે આમાં પણ તે વસ્તુ જોવા મળશે જેમકે – માણસ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પૂર્વે અપંડિત હતો તેજ હવે પંડિત બને અને તે માણસ તે અપંડિત કે પંડિત બંને અવસ્થામાં એક જ સ્થાયી છે. એટલે અપંડિતપણાને નાશ થાય ત્યારે જ તે જ ક્ષણે પંડિતપણને ઉત્પાદ અને મૂળ માણસ કાયમ. આ ધારાસભ્ય મંત્રી બન્યા આમાં પણ તેજ વસ્તુ જોવા મળશે. ધારાસભ્ય અવસ્થાને નાશ મંત્રીપદને ઉત્પાદ અને તે વ્યક્તિ કાયમ. એટલું જરૂર ખ્યાલમાં રહે કે કેઈપણ વસ્તુને એકાદ પર્યાય કે અવસ્થાને નાશ થવાથી કંઈ આખી મૂળ વસ્તુને નાશ થઈ જતો નથી. માત્ર જે અવસ્થા તેની નાશ પામી તેટલાજ અંશમાં તે વસ્તુ નાશ પામી ગણાય. બાકીના અનેક અંશે તો હયાત જ છે. " એક માણસની જીવનમાં કેઈ બાલ્યાવસ્થા, કુમારાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા આ અવસ્થાઓ કમશઃ આવતી જાય છે. અને પૂર્વ પૂર્વ અવસ્થાઓને નાશ થતું જાય છે. પણ કંઈ તે વ્યક્તિને સંપૂર્ણ નાશ થઈ જતે નથી. એક માણસ શરીર પર દિવસમાં ચાર વાર નવાં નવાં કપડાં ધારણ કરે છે. અને જુનાં જુનાં કપડાં કાઢી નાખે છે. એટલા માત્રથી શરીરનો નાશ થઈ જતું નથી. શરીર તે તેનું તેજ રહે છે . એવું જ આત્મ દ્રવ્યની બાબતમાં છે. મૂળ આત્મા સ્થાયી રહીને તેની મનુષ્ય, નાક, દેવ, પશ વગેરે અવસ્થાએ પલટાયા કરે છે. મનુષ્ય અવસ્થાને નાશ-દેવઅવસ્થાની ઉત્પતિ અને મૂળ આત્મદ્રવ્ય કાયમ. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૫ આવે। ત્રયાત્મક વસ્તુ સ્વભાવ ન માનીએ તે જગત વ્યવસ્થા ન ઘટે અને જે પ્રત્યક્ષ હાય તેમાં વિરાધની ગંધ પણ કયાંથી હેાય ? તેથી જે ક્ષણે નાશ તેજ ક્ષણે ઉત્પતિ અને મૂળ દ્રષ્ય કાયમ. આ સત્ નું લક્ષણ સજ્ઞ પરમાત્માએ કેવળ જ્ઞાનરૂપી દિવ્ય રાશ્રુ દ્વારા વસ્તુ સ્વભાવને પ્રત્યક્ષ દેખી જ બતાવ્યુ` છે. માટે એકાંતે વસ્તુ નાશવંત પણ નથી એકાંતે ઉત્પન્નશીલ પણ નથી. અને એકાંતે નિત્ય પણ નથી. પણ પ્રતિ સમય એકજ વસ્તુમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા રહેલી છે. અર્થાત્ વસ્તુ સ્વભાવ જ આવા છે. કાઈ પૂછે કે અગ્નિ ઉષ્ણુ કેમ ? તે તેના જવાબ એકજ હાય છે કે તેને સ્વભાવ જ ઉષ્ણ છે. તેથી સ્વભાવની વાતમાં પનુયાગ ન હાય. વસ્તુ સ્વભાવ નિયત હાય છે તેને ફેરવવા કાઇપણ ત્રિભુવનમાં સમથ નથી. જે વસ્તુના જેવા સ્વભાવ હાય છે તેવાજ પૂર્ણ જ્ઞાની જ્ઞાનમાં દેખી મતાવે છે. અથવા જ્ઞાની તેવા વસ્તુ સ્વભાવને પેાતાના જ્ઞાનના વિષય અનાવે છે, પણ વસ્તુ સ્વભાવનું સ્વયં નિર્માણ નથી કરતા. પ્રત્યેક વસ્તુના સ્વભાવ અનાદિ કાળથી નિયતજ છે. તેમાં કાઇ કઈપણ ફેરફાર કરવા સમર્થ નથી. ઝેર મારે અને અમૃત જીવાડે. આ મનેના સ્વભાવ કાણ નક્કી કરવા ગયેલું છે ? તેમાં પાપને સ્વભાવ દુઃખ આપવાના અને ધર્મનો સ્વભાવ સુખ આપવાના, દુનના સ્વભાવ લેાકેા ઉપર અપકાર કરવાના અને સજ્જનને સ્વભાવ અપકારી ઉપર પણ ઉપકાર કરવાના, લસણુના સ્વભાવ સુખને દુર્ગંધી બનાવવાના અને કસ્તુરીને સ્વભાવ મુખને સુવાસિત બનાવવાના. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આ ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યમય વસ્તુ સ્વરૂપ જાણું પિતાની દૃષ્ટિને ઉત્પાદ અને નાશ પર ન લઈ જતાં મૂળ ધ્રૌવ્ય અંશ ઉપર રાખવાથી રાગ-દ્વેષની જાળમાંથી આત્મા બચી જશે. પર્યાય ઉપર દષ્ટિ રાખવાથી જ હર્ષ–શક, રાગદ્વેષ ક્ષણે ક્ષણે થયા કરે છે. પર્યાય ક્ષણિક છે. માટે તેના ઉપર રાગ-દ્વેષ શા કરતા તા. - દ્રવ્ય દષ્ટિએ બધાંજ ત્રિભુવનવતી આત્મદ્ર સમાન છે. મૂળ આત્મદ્રવ્યમાં કંઈપણ ફરક નથી તેથી બાહ્ય કર્મ કૃત વિષમ અવસ્થાઓને દેખી રાગ-દ્વેષ નહિં કરવા. કારણકે હમણાં જે અવસ્થા દેખી રાગ કરીએ છીએ. વળી ક્ષણ બાદ તે અવસ્થા પલટાતાં પાછો ઠેષ થશે. કપડું સફેદ દૂધ જેવું દેખી હમણું રાગ કરતે હતો અને બીજી ક્ષણે કઈ શાહી વગેરેનાં છાંટા પડવાથી તેના ઉપર શ્રેષ-અરૂચિ કરવાનો. તેથી વસ્તુના પર્યાયે ક્ષણિક છે. ક્ષણિક પર્યાયને દેખી હર્ષ–શેક ન કરતાં મૂળ દ્રવ્ય ઉપર દષ્ટિ રાખી મધ્યસ્થ રહેવું જ હિતાવહ છે, અને તેમાં બુદ્ધિમત્તા છે. . બીજું જેમ ઉત્પાદ વડે ઉત્પન્ન થયેલ વસ્તુ જણાય છે, તેમ નાશ પામેલ વસ્તુ વિનાશ વડે જણાય છે. વળી ઉત્પાદ સિવાય જેમ વસ્તુને નાશ નથી તેમ વિનાશ વિના વસ્તુની ઉત્પત્તિ પણ નથી. કારણકે માટીનું પૂર્વ સ્વરૂપ નાશ પામ્યા વગર ઘટની ઉત્પત્તિ નથી થતી, તેવી જ રીતે સર્વ વસ્તુમાં સમજવું. માટે વિનાશ પણ ઉત્પતિને હેતુ હવાથી વસ્તુનું લક્ષણ છે, વળી જેમ ઉપાદ ઉત્પન્ન Page #116 -------------------------------------------------------------------------- ________________ થતી વસ્તુથી અભિન્ન છે, તેમ વિનાશ પણ નાશ પામતી વસ્તુથી અભિન્ન છે. માટે વિનાશ એ પણ વસ્તુનું લક્ષણ (સ્વરૂપ) છે. નાશ પામતી વસ્તુ એટલા અંશેજ અભાવરૂપ છે. પણ બીજી રીતે જ વસ્તુ ભાવરૂપ છે. દા.ત. ઘેડે ફૂટી ગયે તે તેટલાં અંશમાં તે નાશ પામ્ય પણ ઠીકરા રૂપમાં તો મેજુદ છે. સર્વથા અભાવ થઈ જતો હોય તો પછી ઘટનાશ બાદ તેની કેઈપણ અવસ્થા દેખાવી ન જોઈએ પણ એવું નથી. પણ માત્ર ઘટાકૃતિ રૂપેજ નાશ પામ્યું. બીજા ઠીકરા આદિ રૂપે તે મોજુદ છે. એકાતે સર્વથા અભાવ માનવામાં વસ્તુ આકાશ પુષ્પવત્ અસત્ બની જાય. અને સર્વથા ભાવરૂપે માનતાં “ વારઃ - તેથી વસ્તુ માત્ર પ્રતિસમય ઉત્પાદશીલ, વિનાશશીલ, ધ્રૌવ્યશીલ છે એ સિદ્ધ થયું. * * * * Page #117 -------------------------------------------------------------------------- ________________ EE જૈન દશનમાં આત્માને ઉત્ક્રાન્તિ ક્રમ યાને ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ જેમ મનુષ્યના જીવનમાં કોઈવાર ભૌતિક વિકાસની તક આવે છે, તેમ આત્માના આંતરિક ગુણાના વિકાસની તક પણ ચરમાવતના કાળમાંજ આવે છે. ચરમાવ કાળ પૂર્વ તા આત્મવિકાસની તક છેજ નહિ. ચરમાવતમાં આત્મા આવ્યા બાદજ તેની દૃષ્ટિ પારલૌકિક અદૃશ્ય તત્વા તરફ જાય છે. ત્યારબાદજ તે આત્મિક દૃષ્ટિએ શું હિતકારી છે અને શું અહિતકારી છે તેની પર્યાલાચના કરે છે. તે પૂર્વે અગરમાવમાં તે કેવળ ભૌતિક સુખાની દૃષ્ટિએજ ધર્મને જોતા હતા કે આ ધર્મ મને ઈષ્ટ ભૌતિક સુખા પૂરાં પાડશે કે કેમ ? તેથી ધર્મોને એકજ ભૌતિક સુખ પ્રાપ્તિનું કેવળ સાધન માની તેની સેવા કરતા હતા. એજ માટે દેવને પુજતે, ગુરૂની ઉપાસના કરતા, તેની દૃષ્ટિમાં ભૌતિક સુખજ મુખ્ય હતું. તેને આત્મિક ગુણાના વિકાસની કંઇજ પડી નહેાતી. RHELE FRE જ્યારે રાગનુ ખૂબ જોર હોય છે ત્યારે દરદીને પશ્ચ પર રૂચિ થતી નથી. પણ કુપથ્યનીજ રૂચિ રહ્યા કરે છે, તેમ અચરમાવ માં મેહનું દબાણ તેના પર એટલુ” બધું જોરદાર હાય છે કે તેની દૃષ્ટિ માહથી આચ્છાદિત થઈ ગયેલી હાય છે, તેથી હેય-ઉપાદેયના તાત્ત્વિક વિવેક તે કરી શકતાજ નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ તેનું અગાધ પાંડિત્ય, અગાધ શાસ્ત્રનું જ્ઞાન પણ તેના આત્મમંદિરમાં પ્રકાશ પાથરી શકતું નથી. તેના આત્મમંદિરમાં તો સદા ગાઢ મહીંધકાર છવાયેલા હોય છે. તેનું જ્ઞાન તેને આત્મસ્વરૂપ તરફ લઈ જતું નથી પણ ઉલટું આત્મસ્વરૂપથી વિમુખ દૂરને દૂરજ ભૌતિકતા તરફ જ તાણું જાય છે. તેને ભવમાંજ આનંદ દેખાય છે. તેના જીવનનું ધ્યેય ભૌતિક સુખ ભૌતિક આનંદ તેવાં સુખ અને આનંદ જ્યાંથી મળતા હોય ત્યાં તે દેડી જાય છે. પછી કોઈ કહે કે આટલે તપ કરે તે સ્વર્ગ મળશે તે તપ કરવા તૈયાર થઈ જશે. આટલું દાન કરો તે કીર્તિ–વાહવાહ થશે. તો દાન આપવા તૈયાર. આ મહારાજ જંતર-મંતર જ્યોતિષ વગેરે સારું જાણે છે. માટે તેની ઉપાસના-સેવા કરો તે તમારું કામ થઈ જશે તે તૈયાર. કેશરીયાજી દાદા કરે આપે છે માટે જાઓ તેમની ભક્તિ પૂજા માન્યતા વગેરે કરો તો તમારી કામના પૂર્ણ થઈ જશે તે કરવા તૈયાર. એટલે તે કઈવાર બાહ્ય દૃષ્ટિથી દેવ-ગુરૂધર્મની ઉપાસના કરતો લાગે છે, પણ તેની દષ્ટિ આત્મવિકાસની નથી–મોક્ષની નથી વૈરાગ્યની નથી તેથી તે તેના દ્વારા કેવળ પોતાની ભૌતિક મલીન વાસનાઓને પોષવા દિવ્યસુખ વગેરે પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે. આત્માની ઉત્કાતિને કાળ ચરમાવર્ત જેમ રેગની મંદ અવસ્થા એ ઔષધને યોગ્ય છે. રોગની મંદ અવસ્થામાં ઔષધ લાગુ પડે છે તેમ ચરમાવર્તન કાળ આત્મા માટે ધર્મ ઔષધને એગ્ય કાળ છે.. રામાવર્તમાંજ ધર્મ ઔષધ આત્માને લાગુ પડે છે. તેથી આત્મા માટે ધર્મ ઔષધના પ્રયેગને કાળ ચરમાવર્ત જ છે. રીરમાવર્ત એટલે અમુક મર્યાદિત સંસારકાળ કે જેમાં હવે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અવશ્ય અરમા પોતાને પૂર્ણ વિકાસ સાધવાન. આ ચરમાવર્તમાં આવ્યા બાદ જ આત્મા પિતાને પૂર્ણ વિકાસ સાધી અજરાજર બની શકે છે. આ ચરમાવત કાળમાં તેને યોગમાર્ગ પ્રાપ્ત થાય છે ગના પ્રકાશમાં આત્મા, સંસાર, કર્મ, પરલેક, અનાદી સંસાર ભ્રમણ, સંસારસ્વરૂપ વગેરેને હૃદયસ્પર્શી તાત્વિક વિચાર સ્ફરે છે કે હું કોણ? આ બધે વળગાડ મને કેમ ? મને જન્મ-મરણ કેમ? મારૂં કોણ? હું કયાંથી આવ્યો ? હું કયાં જઈશ ? ભિન્ન ભિન્ન યોનિઓમાં હું અમાદીકાળથી કેમ ભટકી રહ્યો છું? આનાથી છુટવાને ઉપાય શું? તત્ત્વ શું? ધર્મ શું? દેવ શું ? ગુરુ શું? આવી આવી તત્ત્વજિજ્ઞાસા જાગ્રત થાય છે. જેમ જેમ મેહનીય કર્મનું દબાણ આત્મા ઉપર ઘટતું જાય છે. અને જેમ જેમ ચેતનાને આવિર્ભાવ થતો જાય છે તેમ તેમ દેને હાસ અને ગુણોને વિકાસ થતો જાય છે. - અહિં જૈન દર્શનમાં જે આત્માની ઉકાતિને કમ જે બતાવ્યો છે તે ખાસ કરીને મેહનીય કર્મના ક્રમશઃ નાશથી ઉચ્ચ, ઉચ્ચતર ઉચ્ચતમ આત્મ વિકાસની ભૂમિકાઓ પ્રાપ્ત થાય છે તે બતાવવામાં આવ્યું છે તે ક્રમશઃ આત્મ વિકાસની ૧૪ ભૂમિકાઓ ઉત્તરોત્તર સુન્દર-સુન્દરતર-સુન્દરતમ છે તેનું સ્વરૂપ- (૧) મિથ્યાત્વ ગુણ ઠાણે - ચેતનાને વિકાસ અતિ અલ૫ હોય છે. પણ તે અતિ અ૫ ચેતના પણ હોય છે મોક્ષ સન્મુખી. તેથી તે પ્રશંસનીય Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ છે. અહિં અલ્પ પ્રમાણમાં મક્ષ રૂચિ અને સહજ ભવ વૈરાગ્ય હોય છે. સ્થૂલથી અને દ્રવ્યથી અહિંસાદિ પાંચ યમનું પાલન કરતા હોય છે. પાપભીરુ હેય, અહિં મિથ્યાત્વને ઉદય હેવાથી શુદ્ધ દેવગુરૂ ધર્મને ઓળખી શકતો નથી તેથી મોક્ષાથે સરાગી દેવ, સરગી ગુરુ અને અશુદ્ધ ધર્મને માને છે. છતાં તે કદાગ્રહી નથી હોતો માત્ર અ૮૫ વિવેકના કારણે “સુ” “કુ ને પ્રશસ્ત વિવેક કરી શક્તો નથી. સરળ પરિણામી હોય છે. સદાચારી જીવન અને સદાચારી પુરૂષોના સહવાસમાં રહેવાનું તેને વિશેષ રુચિકર હોય છે. (૨) સાસ્વાદન ગુણ ઠાણે ચોથા ગુણઠાણે જઈ સમક્તિરૂપી અમૃત ભજન કરી ભોજનમાં કંઈ મેહરૂપી મક્ષિકા આવવાથી તે કરેલા ભોજનને વમતવમતે અહિં આવે છે. માત્ર ત્યાં જે સમક્તિરૂપી અમૃતનું ભોજન કર્યું છે તેને માત્ર શેડો સ્વાદ રહી જાય છે. હવે એકવાર સમક્તિરૂપી અમૃતનો સ્વાદ ચાખે. એટલે હવે તેને અમરજીવન મળવાનું નિશ્ચિત થઈ જાય છે. આ આત્મા વધારેમાં વધારે અર્ધ પુગલ પરાવર્તનકાળમાં અવશ્ય મોક્ષરૂપી અમર સંપત્તિને ભેકતા બનવાને. અહિં આ ગુણઠાણે વધારેમાં વધારે છ આવલિકા રહી અનંતાનુબંધી કષાયના ઉદયથી તે અવશ્ય પ્રથમ મિથ્યાત્વ ગુણઠાણે જનારો હોય છે. આ બીજા ગુણઠાણે પહેલે ગુણઠાણેથી ન જ આવે ૪ થી પડતજ આવે. હજુ પ્રથમ ગુણઠાણે રહેલા જીવે ગ્રંથભેદ કરીને જ આવેલા હોય છે. એ નિયમ નહિં, પણ આ બીજે ગુણઠાણે આવેલે નિચેમા ગ્રંથભેદ કરીને જ આવેલું હોય છે. અને તેથી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તે હવે કર્મની કઈ કાળે પણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાને નહિ, પણ અંતઃ કેટકેટી સાગરોપમની સ્થિતિ બાંધવાને. એટલે પ્રથમ ગુણઠાણની અપેક્ષાએ અહિં મેહનીય કર્મનું જોર ઓછું હોવાથી શુદ્ધિ વધારે હોય છે. (૩) મિશ્ર ગુણઠાણું આ ગુણઠાણે મિથ્યાત્વના પગલે અર્ધ શુદ્ધ બનવાથી જિનેક્ત તત્વ પ્રત્યે રૂચિયે નહિ અને અરૂચિ પણ નહિ. નેક્ત તો પ્રત્યે રુચિ પણ ધારણ કરતો નથી. તેમજ અરુચિ પણ ધારણ કરતો નથી. અર્થાત્ તત્વાતત્ત્વના નિર્ણય વગરનો ભેળા ભગત જેવો હોય છે. જેમ જંગલના ભીલે પિતાની સારી જીંદગી જંગલમાં રેટલ અને છાશ ખાવામાં વીતાવી છે. તેને શહેરનાં રસગુલ્લા કદીયે જોયા નથી તેથી તેને રસગુલલા પર નથી રાગ કે દ્વેષ. નાળિયેર દ્વીપમાં રહેનારને નથી હોતે અનાજ પર રાગ કે નથી હેત ઢેષ. તેમ અહિં આવેલા જીવને નથી સમ્યગૃત પ્રત્યે રાગ કે ષ પણ ઉદાસીન પરિણામ હોય છે. મિથ્યાધર્મ અને સભ્યધર્મ બંનેની શ્રદ્ધા હોય છે. પહેલે ગુણઠાણે તો જીવ મિથ્યા-દેવ-ગુરૂ-ધર્મને જ સત્ય માનતે હતો. તેના ઉપર જ રાગ કરતો હતો. અને સદેવ-સુગુરૂ-સુધર્મ પ્રત્યે દ્વેષ કરતો હતો. તે હવે આ ત્રીજા ગુણઠાણે મિશ્ર મોહનીયના ઉદયે મિશ્ર પરિણામના હિસાબે નથી સુદેવાદિ પ્રત્યે રાગ કે નથી કુદેવાદિ પ્રત્યે અરુચિ. મિથ્યા-દેવ અને સદેવ મિ મહા નથી આ ગુણઠાણું મિશ્રમેહનીયના ઉદયે હોય છે. આ મિશ્રસ્થિતિ કંઈ વધારે પ્રશસ્ત ન ગણાય. કારણકે મનુષ્ય Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ જ્યાં સુધી પિતાની સૂક્ષ્મ મધ્યસ્ય બુદ્ધિથી સુદેવાદિ અને કુદેવાદિને વિવેક કરી સુદેવાદિને આદર અને ફુદેવાદિને ત્યાગ ન કરે ત્યાં સુધી બુદ્ધિને વિવેક ન ગણાય. વાસ્તવમાં તસ્વાતત્ત્વના નિર્ણય વગરનું જીવન પ્રશસ્ત નથી ગણાતું પણ આવી મિશ્રસ્થિતિમાં વર્તતા જીવને હવે આગળ વધવાનો રાન્સ ઘણે છે. તે બિલકુલ હઠાગ્રહી ન હોવાથી તેને ચોગ્ય ગુરૂ વગેરેને સુગ અને ચગ્ય ઉપદેશનું નિમિત્ત મળતાં આ મિશ્ર ગુણઠાણાવાળે જીવ મિશ્ર ભાવને છોડતાં વિલંબ કરતો નથી. એટલે અહિં જીવને પરિણામ એ રહે છે કે તે ખોટું પણ નહિ અને આ સારૂં પણ નહિ” તેના જેવી છે. અર્થાત્ તેના આત્માની ભુમિકા હજુ બેટાને ખટારૂપે અને સાચાને સાચારૂપે સમજવાની નથી આવી. જેને સાચા અને કલચરના ભેદની ખબર નથી તેથી તે બંનેના ગ્રહણ અને ત્યાગમાં સમાન ભાવ જે રહેવાનો. તેમ અહિં સુદેવાદિમાં અને કુદેવાદિમાં ઉદાસીન વૃત્તિ રાખે છે. તેને મન સુદેવાદિની પ્રત્યે નથી રુચિ અને નથી કુદેવાદિ પ્રત્યે અરુચિ. - અસલી અને નકલી, સારૂં અને ખાટું, જેમ અનાદિ કાળથી હોય છે તેમ સુદેવ-સુગુરૂ-સુધર્મ અને કુદેવ-કુગુરૂ કુધર્મ પણ અનાદિકાળથી હોય છે અર્થાત્ જ્યાં “સુ” હોય ત્યાં તેના પ્રતિપક્ષી “કુ” પણ હાથજ છે. પણ ડાહ્યો અને વિવેકી આત્મા તે “સુ” નેજ ગ્રહણ કરી “કુ” ને ત્યાગ કરે છે. અસલી શુદ્ધ સોનાને અને નકલી રેલગોડ સુવર્ણને સરખુ માને, સમાન કિંમતી માને તો તે મૂર્ખ માં ગણાય છે. વિવેકી તો અસલી-નકલીની પરીક્ષા કરી અસલીને ગ્રહણ કરી Page #123 -------------------------------------------------------------------------- ________________ નકલીને ત્યાગ કરે છે તેમાં કંઈ નકલીની નિંદા કે દ્વેષ નથી કરતે. પણ કાર્ય સિદ્ધિ અસલીથી થાય છે તેથી તે અસલીનેજ ઉપાદેય માની ગ્રહણ કરે છે. અને નકલી પોતાના કાર્યનું સાધક નહિ લાગવાથી તે તેની ઉપેક્ષા કરે છે. બાકી ગેળને અને ખેળને સમાન માનવા “ટકે શેર ભાજી ટકે શેર ખાજા” જેવી ગંડુરાજા જેવી સ્થિતિ અધ્યાત્મ માર્ગમાં જરાયે પ્રશસ્ત નથી. सम्यग् मिथ्यादष्टिकाः जिनोक्तभावान प्रति उदासीनाः । અર્થ - મિશ્રદષ્ટિવાળા છ જિનકથિત-સર્વજ્ઞકથિત જીવ-અછવાદિ પદાર્થો પ્રત્યે ઉદાસીન ભાવવાળા હોય છે, તેઓને જનકથિત તત્વ પ્રત્યે નથી રાગ કે નથી દ્રષ. જે કે પ્રથમ ગુણઠાણે તો કુદેવાદિને રાગ અને સુદેવાદિને દ્વેષ હતું તેના કરતાં આ ત્રીજા ગુણઠાણે આ સ્થિતિ કંઈક ઉંચી છે. જો કે હજુ ચોથા ગુણઠાણુ જેવી સુદેવાદિની રુચિ અને કુદેવાદિની અરુચિ ઉત્પન્ન નથી થઈ પરંતુ બંને સભ્ય અને મિથ્યાધર્મો તરફ સમાન શ્રદ્ધા છે. (૪) અવિરતિ સભ્યમ્ દષ્ટિ ગુણઠાણું - અહિં આવેલા આત્માની આંતરદષ્ટિ પરથી મેહને પડદે હટી જાય છે તેથી વસ્તુગતે વસ્તુનું સત્યદર્શન કરી શકે છે, સાચાને સાચારૂપે અને ખેટાને ટારૂપે સ્પષ્ટ જોઈ શકે છે. અનેક્ત જીવજીવાદિ પદ્યાર્થીની યથાર્થ શ્રદ્ધાને ધારણ કરે છે, તેને જ સત્ય ત માને છે. અહિં હેયને હેયરૂપે અને ઉપાદેયને ઉપાદેયરૂપે ગ્રહણ કરી તેવી પરિકૃતિને ધારણ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ કરે છે. સંસારને હેયરૂપ અને મેાક્ષને ઉપાદેયરૂપ જુએ છે પણ અહીં ચારિત્ર મેાહનીયનું જીવપર દબાણ હાવાથી હેયના ત્યાગ અને ઉપાદેયનું ગ્રહણ કરી શકતા નથી. ખાકી સમજ અને રિા યથાર્થ હેાય છે. સ’સારવાસનૢ વેશ્યાવત્ પાલન કરે છે. સ`સારને દુઃખની ખાણુ સમજે છે, પૌગલિક સુખ–સ'પત્તિએ અને ભાગને સુખનાં સાધન નહિ, પણ દુઃખનાં સાધન સમજે છે. તેથી પારમાર્થિક એક અસયાગી મેક્ષ સુખને જ સાચું સુખ સમજે છે. રાગ-દ્વેષાદિ દોષા તરફ ધૃણા હેાય છે. ક્ષમાદ્રિ ગુણા તરફ અત્યંત રાગ હાય છે, પાપભીરુ હાય છે. “ તપ્તલે હપદન્યાસ ” ની જેમ તેની પાપમાં પ્રવૃત્તિ હેાય છે, જીનવાણીના ભારે રસિક હોય છે, શારિત્રધર્મની અત્યંત ભૂખ હાય છે, દેવ-ગુરૂની સેવામાં ખડે પગે હમેશાં તૈયાર હાય છે, દેવગુરુસેવા મળવા બદલ પેાતાની જાતને અત્યંત ભાગ્યશાળી સમજે છે, યથાશક્તિ શાસનસેવા-પ્રભાવનાઢિ કાર્યો કરતા હાય છે. ઉચિત સાધર્મિક ભક્તિ ચૂકતા નથી, સાધર્મિક પ્રત્યે ભાઇથી પણ અધિક સ્નેહ રાખે છે, સાધર્મિકને ોઇને રાજી થાય છે, દીનદુ:ખી પ્રતિ અનુક’પાવાળા હોય છે, સંયમની તીવ્ર અભિલાષાવાળા હાય છે, સ`સારને કેદુખાનુ' સમજી તેમાં દુઃખી મને રહેતા હોય છે. એક મેાક્ષપ્રાપ્તની ઝંખના કરતા હોય છે, વધુ કહીએ તેા તેની સ્થિતિ “ મળે સમુ 4 મેણે ચિત્ત *” જેવી હૈાય છે. માત્ર તેનુ શરીર જ સ’સારના કામ કરતુ હેાય છે. પરંતુ તેનું મન તેા મેક્ષમાં અને મેાક્ષસાધક દેવગુરૂ-ધર્મની સેવામાં રમતું હેાય છે. ત્યાં વિશ્રામ કે આનંદ લેતુ હાય છે.ભેગાને ભાગવવા છતાં Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તેને ભગોમાં આસકિત નથી હોતી. ભેગોને સાર માની ભગવતે નથી. કારણ કે તેના હૃદયમંદિરમાં વૈરાગ્યનો દીપક હિંમેશાં જલતો હોય છે. “તમેવ સર્ઘ નિ નિહિં છું ” તેજ સત્ય અને નિઃશંક છે જે જીનેશ્વરોએ પ્રરુપેલું છે. ” આવી શુદ્ધ અને અતૂટ શ્રદ્ધા ધર્મરૂપી મહેલના પાયાને મજબુત કરે છે. વાસ્તવિક ચેગ સાધનાની શરૂઆત અહીં જ થાય છે. જ્યાં સુધી સાધનામાં શું વાસ્તવિક સાધક છે અને શું વાસ્તવિક બાધક છે તેનું યથાર્થ ભાન થતું નથી ત્યાં સુધી તે સમ્યક્ સાધના કેવી રીતે કરી શકવાને છે ? દરદીને જ્યાં સુધી પચ્ચ અને કુપગ્યના વિભાગનું સ્પષ્ટ ભાન ન થાય ત્યાં સુધી તે સમ્યગ પથ્યનું પાલન અને કુપચ્ચને ત્યાગ કરી શકતો નથી. અને તેથી તેને રોગ નાબૂદ થતો નથી. તેમ કઈવાર ગસાધક મનુષ્ય બાધકને સાધક માની બેસવાની અને સાધકને બાધક માની બેસવાની પણ ગંભીર ભૂલ કરી બેસે છે તેથી તત્ત્વ અને અતત્ત્વના યથાર્થ ભાન બાદ જ ચેગ સાધના માર્ગ શરૂ થાય છે. “આ તો મારી સાધનામાં સહાયક છે” અને “આ તો મારી સાધનામાં બાધક છે.” આનો સ્પષ્ટ યથાર્થ નિર્ણય કરી મારે હવે યેગસાધક તને જ ગ્રહણ કરવાં જોઈએ. અને એગબાધક તને છોડવાં જ જોઈએ. આવી સમ્યગ પરિણતિ એ સાધનાને દઢ અને ઉડે પામે છે. આ સિવાયનું બધું Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ કેવળ કાયકલેશ છે. અહિં અવિરતના ઉત્તય હાવાથી સમ કિતધારી હાવા છતાં પણ વ્રત પરાકાાણ કરી શકતા નથી. જેમ પરાધીન માનવી સામે સુદર સ્વાદિષ્ટ ભેાજનને થાળ હાય પણ હાથ-પગમાં બેડી હેાવાથી તે ખાઇ ન શકે તેમ કેવળ સમિકતી અધું વ્રત-પચ્ચકખાણુ કરવા જેવું માનવા છતાં પણ ચારિત્ર મેહનીયની એડીમાં જકડાયેલે હાવાથી વ્રત-પચ્ચખાણ આદરી શકતા નથી, ગ્રહણ કરી શકતા નથી. જો કે અહિં અનંતાનુબંધી કષાયના ક્ષય, ઉપશમ કે ક્ષયેાપશમ થયેલે હેાય છે પણ અપ્રત્યાખ્યાની કષાયને ઉદય હાવાથી તે કષાયે તેને વ્રત-પચ્ચકખાણુ લેવામાં અંતરાય કરે છે. (૫) દેશવિતિ ગુણુઠાણુ :— આહું આત્મા ઉપર મેાહના અધિકાર એછે! થવાથી શ્રાવકનાં વ્રત ધારણ કરે છે. ચેાથા ગુણઠાણે જે અપ્રત્યાખ્યાની કષાયના ઉદય વ્રત લેવામાં ખાધા કરતા હતા તે અહિં નિવૃત્ત થવાથી શ્રાવક વિવિધ વ્રતનિયમેા સુખેથી લઇ સુખપૂર્વક પાલન કરી શકે છે. અહિંયાં શ્રાવકને માત્ર દેશથીઅંશથી જ પાપથી વિરતિ હેાય છે. સર્વથા પાપેાથી નિવૃત્ત અહિં પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી થઇ શકતા નથી. ભાવના તેા તેની નિર'તર સર્વ પાપેાને છેડવાની જ હાય છે. અનિવાર્ય કરવા પડતા પાપાને પણ કર્તવ્યરૂપ માનતા નથી. પાપમાં પ્રવૃત્તિ દુ:ખી હૈયે કરે છે. તે કરેલા પાપેાનેા પશ્ચાતાપ-અળાપેા હૈયે હાય છે. નિષ્પાપજીવન જીવવાની નિરંતર ઝંખના કરતા હેાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સુખસ પત્તિએથી ભરેલા સંસારને પણ દુઃખરૂપ માને છે. સ્વજન-ધન-માલમિલ્કત, પત્ની, પુત્રપરિવાર પ્રત્યે ભાવથી અનાસકિત હૈાય છે. સ્વપરના ભેદ ખરાખર સમજતા હાય છે. વિષચાને ઝેરરૂપ, અનિત્ય અને અતૃપ્તિના હેતુ માને છે. સ્ત્રીને બંધનરૂપ, ધનને કલેશ અને આયાસનુ કારણ સમજે છે, દેવ-ગુરુ-ધની યથાશકિત આરાધના કરે છે, શિકત મુજ શાસન પ્રભાવના પણ કરે છે. જિનેશ્વરદેવની આજ્ઞાને જીવનમાં આગળ કરીને જ ચાલે છે. અર્થાત્ આગમ પુરસર જ બધી ધમ ક્રિયાએ કરે છે. આજ્ઞાવિહિન અનુષ્ઠાનેાને કેવળ કાયયેશ સમજે છે. સ્વયં ગુણવાન, શીલવાન, ઋજુ વ્યવહારી, સરળપરિણામી, ગુરુભક્ત, પ્રવચનકુશળ હેાય છે. ખાટા હઠાગ્રહ કદાપી રાખતા નથી. બધી વાતેામાં શાસ્ત્ર પ્રમાણુને આગળ કરનારે હાય છે. ભાવથી વૈરાગી- મેાક્ષની રુચિવાળા, સર્વ જીવેશ પ્રત્યે દયાળુ, પરાપકારરસિક, વિનયી, કૃતજ્ઞ, મધ્યસ્થ અને ગુણાનુરાગી હૈાય છે. શ્રાવકની દિનચર્ચાને આચરનારા હાય છે. આત્મા, ક, પરલેાક સ્યાદ્વાદ, નય જેવા સૂક્ષ્મ પદાર્થોની સમ્યક આલેાચના કરનારા હાય, ખારતધારી હાવા છતાં ઉપર ઉપરનાં વ્રતે-મહાવ્રતે, નિયમે, મહાનિયમેાની ઝંખનાવાળા હાય છે. પેાતાના તેાની ભૂમિકામાંજ સંતાષી રહેવાના સ્વભાવવાળા હાતા નથી, પણ ક્રિનપ્રતિદિન ઉંચા ઉંચા ધર્મસ્થાનામાં જવાની ભાવનાવાળા હાય છે. નિરાર ભી બ્રહ્મચારી, વિરતિધર, અને મુનિરાજના અણ્ણાની પ્રશ’સા, અનુમેાદના કરતા ચારિત્ર મેાહનીયને તેડવા નિરંતર પ્રયત્નશીલ હાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ (૬) સર્વ—વિરતિ ગુણઠાણું – આ ગુણઠાણે આવેલા મહાત્માએ મેહની તાકાતને વ્રતનિયમોના નિર્મળ પાલન દ્વારા કમજોર કરી દીધી હોવાથી અહિંયાં સર્વથા પાપનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી પાંચ મહાતેનું નિર્મળ પાલન કરી શકે છે. પાંચમા ગુણઠાણે જે પ્રત્યાખ્યાન કષાયની ચોકડી સર્વથા પાપ ત્યાગ કરવામાં વિદન કરતી હતી તેને મહાત કરી નાંખવાથી આ ગુણસ્થાનકપર આત્મા ચઢી શકે છે. અહિં સર્વથા કંરાન-કામિનીનો ત્યાગ કરવાપૂર્વક પાંચ મહાવ્રતોને સ્વીકાર કરેલો હોય છે. મન–વરાન અને કાયાથી કઈપણ હિંસાદિ પાપ કરવું નહિં; કરાવવું નહિ અને કરતોને સારે માનવે નહિં. એવી નવવિધ પ્રતિજ્ઞા કરેલી હોય છે. અહિંયાં ગુરુની આજ્ઞામાં રહી જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ, ગુરુસેવા, વિનય, માંદા સાધુઓની સેવા, લેકેને ધર્મનો ઉપદેશ, ગામેગામ પગે ચાલીને વિહાર કરે, ભિક્ષા ચર્ચા, પડિલેહણ, પ્રતિક્રમણાદિ ક્રિયાઓમાં દિનરાત પસાર કરવાનાં હોય છે. સંસાર સંબંધી કેઈપણ વસ્તુની માલિકી કે મમત્વ સાધુ રાખતો નથી. ભૂખ, તરત, ઠંડી ગરમી, અપમાન જેવાં કથ્યને સહર્ષ સહન કરે છે. અહિં સાધુને માન-અપમાન; લાભઅલાભ, સુખ-દુઃખ, હર્ષ-શોક, નિંદા-પ્રશંસા, રાજારંક, કંચન-માટીમાં સમભાવ હોય છે. અરે ! પિતાના શરીરપર પણ રાગ કરતો નથી. સ્વ-પરના ભેદને બરાબર સમજતો હોવાથી મહાત્મા આત્માના ગુણે સિવાય ક્યાંયે પર વસ્તુમાં મમત્વને કરતો નથી. નિરંતર પ્રમાદને ત્યાગ કરવાનું લક્ષ રાખે છે. કેઈવાર અહિં સંજવલન કષાયને ઉદય થઈ જવાથી સાધુના સંયમમાં દેાષ લાગી જાય છે પણ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તે દેષની ગુરુ આગળ આલોચના કરી પ્રાયશ્ચિત કરવા દ્વારા તુરત શુદ્ધિ કરી લે છે. વૈર-વિરોધ, પારકી પંચાત, ભકતોની ભાંજગડ, નામના, કીર્તિ, યશ, પ્રશંસાને તદ્દન અસ્પૃશ્ય સમજી તેનાથી નિરંતર દૂર જ રહે છે. આત્મપ્રશંસા, પરનિંદા કદાપિ કરતા નથી. ગંભીર–સૌમ્ય-પ્રશાંત હોય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યને ધારણ કરનારો હોય છે. સર્વ વાતમાં આગમને આગળ ને આગળ કરીને ઉત્સર્ગ– અવવાદના સ્થાનને સમજીને સંયમમાર્ગમાં ચાલનારે હોય છે. ગુરૂકુલવાસને પ્રાણુતે પણ છેડતો નથી. ગુરૂના ઉપકારને કદાપિ ભૂલતો નથી. સર્વથા કર્મમુક્ત બનવા સર્વ પુરુષાર્થને જોડે છે. વીતરાગ બનવા તલપાપડ બચે રહે છે. પણ સંજવલન કષાય તેને આગળ વધતાં અટકાવે છે. આ ગુણઠાણાને પ્રમત્ત ગુણઠાણું પણ કહે છે કારણ કે અહિંત્યાં સંજવલન કષાયના તીવ્ર ઉદયથી સાધુમહાત્માને કયારેક પ્રમાદ નડી જાય છે. (૭) અપ્રમત્ત-ગુણઠાણું – અહિંયાં આત્મા પિતાની આત્માની અનંત સંપત્તિને પ્રાપ્ત કરવા કટીબદ્ધ બનેલું હોવાથી તેને પ્રમાદ કરે પાલવે જ કેમ ? પ્રમાદને તો બીચારાને અહિં આ મહાત્મા તેને ઉંચી આંખ પણ કરવા દેતા નથી. પ્રમાદને તેના મૂળ સ્વરૂપમાં ઓળખી લીધા બાદ કેણ તે કટ્ટા ગળાકાટ દુશ્મનને જરાપણ નમતું આપે ? અહિંયાં ધર્મશક્તિ એટલી બધી તીવ્ર બની ગયેલી હોય છે કે બિચારા મેહનું અહિં કાંઈપણ ઉપજતું નથી. અહિં નિરંતર મહાત્મા ધર્મધ્યાનરૂપ પ્રબળ અગ્નિમાં કર્મરૂપી ઈન્ધનને નાખી નાખીને બાળી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ભસ્મ કરી નાંખે છે. અહિંયાંજ વાસ્તવિક ધર્મો ધ્યાનની પ્રધાનતા હાય છે. જો કે અહિં પણ સંજ્વલન કષાયના ઉદય તેા હાય છે પણ તેની શકિત અતિ મ હેાવાથી ચારિત્રમાં દ્વેષ-અતિચાર લાગતા નથી. સંયમી ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપી ધનુષ્યબાણ લઇ માહુરાજાનુ' અસ્તિત્વ નષ્ટ કરવા મેદાને પડેલે હૈય (૮) અપૂર્વકરણ ગુણુઠાણું ઃ— અહિં વીરતાપૂર્વક આગળ વધેલે! સાધક અતિ મોંઢ માહની શિકતને હવે પૂર્ણ ખતમ કરવા ક્ષેપકશ્રેણી [ મેહ નીયકને જડમૂળથી હણવાની તીવ્ર શુકલધ્યાનની ધારા ] રૂપી ધનુષ્યબાણુ લઇને મેદાને આવે છે. અને અનાદીકાળથી આત્મા ઉગર પેાતાનું પ્રભુત્વ જમાવી ગુલામ મનાવનાર મેહ દુશ્મનને મૂળથી જ ખતમ કરી નાંખવા કૃતનિશ્ચયી અનેલા હાય છે. અહિંયાં ક્ષયાપશમ ભાવના ક્ષમાદ્વિ ધર્મોને તિલાંજલી આપે છે. સીડીની આવશ્યકતા માળ ઉપર ચઢવા માટે જ હેાય છે. ચઢયા પછી તેને છેડી દેવાની હાય છે. તેમ ક્ષચાપશમભાવના ધર્મો ક્ષાયિક ધર્મરૂપી માળ ઉપર ચઢવા માટે નિસરણીરૂપ હતા તેના અહિં માળ ઉપર પહોંચ્યા પછી ત્યાગ કરે છે તેને જૈનદર્શનની પરિભાષામાં ધમ સન્યાસ' કહે છે. અહિં આવનારા બે જાતના મહાત્માએ હાય છે. (૧) ક્ષેપક (૨) ઉપશામક, ક્ષષકનું કાય સ થા મેાહના ક્ષય કરવાનુ હાય છે. ઉપશામકનુ` કા` સવ થા મેાહને ઉપશાન્ત Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કરવાનું હેાય છે. તે અને મહાત્માએ અહિં પાતપેાતાનું કાર્ય કૃતનિશ્ચયી અની કરે છે. આ ગુણઠાણાને અપૂર્વકરણ એટલા માટે કહેવામાં આવે છે કે અહિં આવેલ મહાત્મા અત્યંત વિશુદ્ધિમાં વતા હાવાથી પાંચ વસ્તુઓ અહિં અપૂર્વ કરે છે. રસઘાત, સ્થિતિઘાત, ગુણશ્રેણી, ગુણસ ક્રમ અને અપૂર્વ સ્થિતિબંધ આ પાંચ વસ્તુઓ પૂર્વે કીપણ ન કરેલ તે અહિં કરે છે. અપૂર્વ વિલ્લિાસ જે મેાહને સથા હણવા કે ઉપશાન્ત કરવા જોઇએ છે તે અહિં પ્રાપ્ત થાય છે. તેથી તેને અનુરૂપ આ ગુણુઠાણાનું નામ અપૂર્ણ રાખવામાં આવેલુ છે. (૯) અનિવૃત્તિખાદર ગુણુંઠાણું ઃ— માહનીય કર્મના ક્ષય કે ઉપશમ કરતા કરતા આત્મા અહિં આવે છે. અહિં ઘણા ઘણા મેાહને હણી નાંખ્યા હાય છે. પણ ૧૦મા ગુણુઠાણાની અપેક્ષાએ ખાદર કષાય હજુ બાકી હાય છે અને અહિં એક સાથે આવેલા આધા આત્માઓના પરિણામ- અધ્યવસાય સરખા હેાય છે. અહિં અન્તમુહુતકાળ સુધી રહી. દશમે ગુડાણે જાય છે. આ ૮–૯ મા શુઠાણાની અને આગળના ૧૦ ગુણુઠાણાની ધ્યાનાવસ્થા સમજવી. પ્રમળ તીવ્રધ્યાનદ્વારા એક પછી એક ગુણુ સ્થાનકપર ક્રમશઃ ચઢતા જાય છે. (૧૦) સુક્ષ્મ સપરાય ગુણુઠાણુ :~ અહિં સુક્ષ્મ લાભ કષાય બાકી હોય છે. àાભના રસઘાત અને સ્થિતિઘાત કરતાં કરતાં માત્ર સૂક્ષ્મ અણુરૂપ લેાશ માકી રહી જાય છે તેને સૂમસ'પરાય ગુણસ્થાનક Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ કહે છે. અહિંથી ક્ષપક સીધેા કૂકા મારી અગિયારમે ન જતાં સીધે। બારમા ગુણઠાણે પહેાંચી જાય છે. જ્યારે ઉપશામક અહિંથી સીધા અગિયારમા ગુડાણે જનારા હાય છે. (૧૧) ઉપશાન્તમાહ ગુણુšાણુ :— ઉપશમશ્રેણી દ્વારા સવ થા મેાહનીયના ઉદ્દયને અટકાવી દેવાથી આ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. અહિં એક અન્તર્મુહૂત્ત સુધી મેાહનીયની કોઈપણ પ્રકૃતિના પ્રદેશેાય કે રસાય બિલકુલ ન હેાવાથી વીતરાગ દશા હોય છે. બિલકુલ રાગદ્વેષ વિનાની દશા અહિં સાધક અનુભવે છે પણ ભસ્માછન્ન અગ્નિની જેમ કષાયરૂપી પવનથી ઉપશમરૂપી ભસ્મ દૂર થઈ જતાં લાલરૂપી કષાય જે સત્તામાં પડેલા હતા તે અન્તત્ત બાદ ઉદયમાં આવવાથી અહિંથી આત્મા અવશ્ય નીચે પડે છે. Bud નીચે પડતા પડતા ૧૦-૯-૮-૭ અટકે તે ઠીક, નહિઁત્તર ઠેઠ ૬-૭-૬-૫-૪-૩-૨૦૧ ઠેઠ પહોંચી જાય છે. આ ઉપશાંત માહી પ્રમાદી બની યાવત્ અન તસ`સારી પણ પાછ બની જઈ શકે છે. માટે સૂક્ષ્મ પણુ કષાયરૂપી કણિયાને જરાપણ વિશ્વાસ કરવા જેવા નથી. કષાય જ ભય કર શત્રુ છે. તે જ સ`સારરૂપી વૃક્ષનું મૂળ છે. આત્માની અનંત સમૃદ્ધિ ઉપર મેટી શિલારૂપ છે. જેમ જેમ ક્રોધાદિ કષાયાનુ જોર મંદ–મ દંતર પડતુ જાય છે અને જ્યારે બિલકુલ તેની શક્તિને ક્ષીણ કરવામાં આવે છે ત્યારે જ સપૂર્ણ આત્માને નિજાનંદ પ્રાપ્ત થાય છે. સાહુનીયકમ સર્વ કર્મોમાં રાજા છે. રાજા હણાયા પછી મીનુ' લશ્કર ભાગ્યે જ સમજે. માટે સાધકે સર્વ પુરુષાથ કષાયને હણવા માટે જ કરવા જોઇએ. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મેહના પગ મજબુત કરવાના અવળા પુરુષાર્થ તો જીવે અજ્ઞાનવશ અનંતકાળ સુધી ર્યા. હવે આ ઉચા માનવ જીવન તો આપણે જ પાળી–પંપાળીને પિષીને પુષ્ટ કરેલા મેહ દુશ્મનની શક્તિને ક્ષીણ કરવા પાછળજ ઉપગ કરવા જેવું છે. બાકીના ભવમાં તે મેહની શક્તિને ક્ષીણ કરી નાશ કરવાના સંયે નથી. અહિંજ તેને પરાજીત કરવાની પૂર્ણ શસ્ત્ર-સામગ્રી મળે છે. (૧૨) ક્ષીણમેહ ગુણઠાણું - મેહરાજાને પૂર્ણ પરાજીત કરી વિજ્યમાળા પ્રાપ્ત કરી મહાત્મા ક્ષણ ભર યુધ્ધને ભારે શ્રમ દૂર કરવા અંતમુહૂર્ત સુધી અહિં વિશ્રામ કરે છે. અહિં આવેલા આત્માને હવે કદાપી નીચે પડવાનું રહેતું નથી. અહિં આવેલો આત્મા અવશ્ય બાકીના ત્રણે જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મોનો ક્ષય કરવા આગળ વધતા હોય છે. બીજા શુકલ ધ્યાનની તીવ્ર ધારા ચાલુજ હોય છે અને તે બીજા શુકલ ધ્યાનની ધારા વડે બારમાના અંતે બાકીના ત્રણે જ્ઞાનાવરણું આદિ કર્મોને ખપાવી કેવલજ્ઞાન-કેવલદર્શનને પ્રાપ્ત કરે છે. - નિશ્ચયનયની દ્રષ્ટિએ જે ક્ષણે ઘાતી કર્મોના ક્ષયની ક્ષણ તેજ કેવલજ્ઞાનાદિ પ્રાતિની ક્ષણ તેથી જે સમયે જ્ઞાનાવરણાદિને ક્ષય થયે તેજ ક્ષણે કેવલજ્ઞાનાદિની ઉત્પત્તિ માને છે. ક્રિયાકાળ અને નિષ્ઠાકાળને એક જ સમયમાં માને છે. જ્યારે વ્યવહાર નય બારમાના અંત સમયે જ્ઞાનાવરણીય ક્ષય અને તદન્તર તેરમાં ગુણઠાણના આદ્ય સમયે કેવળજ્ઞાન માને છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ (૧૩) સગી કેવળી ગુણઠાણું અહી કેવળજ્ઞાનીને મન-વચન-કાયાના ગે હજુ પ્રવત તા હાઈ આ ગુણઠાણાને સગી ગુણઠાણું કહેવામાં આવે છે. અનુત્તરવાસી દેવોએ મન દ્વારા પૂછેલા પ્રશ્નોના જવાબ કેવળજ્ઞાની મનાયોગ દ્વારા આપે છે. તે વખતે મનગ કેવલજ્ઞાનીને હોય બાકી કેવલજ્ઞાનીને ચિંતાત્મક મગ ન હોય, ચિંતન તો અધુરાને હોય, પૂર્ણ ચિંતન કરવાનું ન હોય. તેમને તો બધું જ પ્રત્યક્ષ હોય છે. વચનગ ઉપદેશ આપતી વખતે અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપતી વખતે હોય છે અને આહાર, નિહાર, વિહારાદિમાં કાયયોગ હોય છે. અહિં કેવળજ્ઞાનીને ધ્યાન ન હોય પણ ધ્યાનાન્સરિકા હોય છે. આયુષ્ય લાંબુ હોય તે ૯ વર્ષ ન્યૂન પૂર્વકટી વર્ષ સુધી પણ આ ગુણઠાણું હોય છે. અને ત્યાં સુધી જ્ઞાનને લાભ જગતના જીને મળતો રહે છે. સદેહી મુક્ત વિશ્વના પર પરોપકાર સત્ય તત્તનો અને આરારોનો ઉપદેશ કરવા દ્વારા કરી શકે છે. - જૈન દર્શન કેવળજ્ઞાનની બાદ તુરતજ વિદેહ મુક્તિ એકાંતે માનતું નથી. પણ જેનું આયુષ્ય બાકી હોય તેને સંસારમાં રહી પુરૂ કરી દેવું જ પડે છે. અને કેવળજ્ઞાનની સાથેજ આયુષ્ય પુરૂ થઈ જાય તેને અંતકૃત કેવળી કહેવાય છે, પણ બધાજ કંઈ અંતકૃત કેવળી થાય અને સીધા મુક્તિમાંજ વિદેહ મુક્ત બની જાય છે એવું નથી. અન્યથા પૂર્ણ જ્ઞાની વગર જગતના જીવોને સત્ય તને ઉપદેશ કેણ કરે? અને સત્ય તત્વોના ઉપદેશ વગર જગતના જીનું પારલૌકિક કલ્યાણ કેમ થાય ? કેવળ જ્ઞાન થયા બાદ પણ મુનિને વેશ, નિર્દોષ ભિક્ષાચર્ચા અને ગામાનુગામ વિહાર Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ વગેરે બાહ્ય વ્યવહાર આદરનારા હોય છે. કદાચ અન્ય સન્યાસીના વેષમાં કે ગૃહસ્થના વેષમાં કેવળ જ્ઞાન થયુ' હાય તેા પણ સાધુવેશના સ્વીકાર કર્યાં વગર વંદનીય અનતા નથી. જ્યારે દેવતા વગેરે આવી સાધુવેશ આપે અને પહેરે ત્યારે જ દેવા વિગેરે નમસ્કાર કરે છે. એટલે પૂર્ણજ્ઞાની પણ માહ્ય વ્યવહારને પ્રધાનતા આપી તેને અનુસરે છે. અને સમ્યક્ આચાર પાલન એ જ જ્ઞાનીનું લક્ષણ છે. જીવાને પીડાકારી કે અનુચિત વ્યવહાર પૂર્ણજ્ઞાનીને કદાપી હેાય જ નહુિં. તેથી વીતરાગ ચારિત્રને ધરનારા હાય છે. સ્વ-સ્વરૂપમાંજ, પૂર્ણ આત્માનંદમાં નિરંતર મગ્ન હાય છે. પ્રતિસમય લેક-અલેાકના ભાવાને જાણનારા દેખનારા હોય છે. જ્ઞાન પ્રધાન જીવન જીવનારા હૈાય છે. તેમને માહ્ય આવશ્યક પ્રતિક્રમણાદિ ક્રિયા કરવાની હાતી નથી. તેમને પચ્ચક્ખાણ કરવાનું' ન હેાય પણ ભાજન તે એકવારજ દિવસમાં કરે. આ સ્થિતિને જૈનદર્શનમાં પુરુષ, સ્ત્રી કે કૃત્રિમ નપુંસક પણ પામી શકે છે. બાહ્ય સ્ત્રીલિંગ કે નપુસકલિંગ ભાવની પરાકાષ્ઠામાં કાંઈ વિઘ્નકારી નથી. વિઘ્નકારી તે વેઢના ઉય હાય છે. વેદના ઉદય તેા પુરુષને અને સ્ત્રીને પણ સમાન વિઘ્નકારી છે. પુરુષ પણ પુરુષવેદના ક્ષય કર્યાં વગર વીતરાગી-નિર્મોહી અની શકતા નથી. તેમ સ્ત્રી પણ સ્ત્રી- વેદના ક્ષયે કેમ વીતરાગી કે નિર્મોહી બની ન શકે? શું પુરુષને માટે જ મુક્તિ રીઝવડ છે ? અને સ્ત્રી માટે નથી ? ચેાગની સાધના અને સિદ્ધિની અધિકારી પુરુષની જેમ સ્ત્રી પણ છે. તેથી જૈનદર્શનમાં ચારિત્ર, કેવળજ્ઞાન અને મુક્તિના અધિકાર ‘સ્ત્રીઓને’ પણ પુરુષની સમાનજ આપવામાં આવ્યે છે. རྩྭ་ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ માહ્ય સ્ત્રીલિંગ કંઈ સાધનાની સિદ્ધિમાં કે કેવળજ્ઞાનપ્રાપ્તિમાં ખાધક નથી. માટે તે અનંતી સાધ્વીએ મુક્તિમાં ગઈ છે અને જશે. અને ઔદારિક પુદ્ગલ દેહ છે ત્યાં સુધી તેને ટકાવવા માટે કેવળજ્ઞાનીને આહાર-પાણીની પણ જરૂર અવસ્ય રહેવાની, તેથી પણ શાસ્ત્રામાં ક્ષુધા અને પિપાસા વગેરે પરીસહેા કહ્યા છે. જો તેમને ભૂખ-તરસ ન લાગતી હૈાય તે પછી ક્ષુધા-પિપાસા પરીસહની આવશ્યકતા શી ? ક્ષુધા-પિપાસાના જય તે ભૂખ-તરસ લાગે તેને નિર્દોષ આહારના અભાવમાં કરવાના હાય છે. તેથી જૈનદન સ્ત્રીને ચારિત્ર, શ્રીમુક્તિ અને કેવલીને આહાર નિર્વિવાદ માને જ છે. પણ ૪ અઘાતી કર્મના ઉદય જ્યાંસુધી બાકી છે ત્યાંસુધી કેવલી પણ સંપૂર્ણ સ્વત ંત્ર તે નથી જ અને શરીર જ્યાંસુધી મેાદ હૈાય ત્યાંસુધી શરીરના ધર્મો વીતરાગ ભાવે અજાવવા જ પડે છે. કેવળજ્ઞાનીને નિદ્રા ન હેાય કારણ કે નિદ્રાના કારણભૂત દશ નાવરણીય કર્મ ક્ષીણ થઇ ગયેલુ છે. અહિંયા પણ કેવળજ્ઞાનીને કાયમ બેસી રહેવાનું નથી, પણ નિર્વાણુકાળ નજીક આવતાં તેઓ યાગનિરોધ કરવાનું કાર્ય શરૂ કરે છે. જ્યાંસુધી ચેાગનુ પ્રવર્તન છે ત્યાંસુધી શાતાના બંધ કેવલીને પણ થયા કરે છે. અને લેશ્યા પણ ચેગ હાવાથી રહે જ છે. તેથી ૧૩ મે થી ચૌદમે ગુણસ્થાનકપર જતાં પહેલેા ચાગનિરોધ કરવારૂપ સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ નામનાં શુકલધ્યાનના ત્રીજા પાયાને– પ્રકારને ધ્યાવે છે. અથવા કાયસેગ નિરાધના આર’ભથી ત્રીજી સૂક્ષ્મ ક્રિયાઽનિવૃત્તિ નામનું ધ્યાન હાય છે. આ નિરોધ કરતાં કેવલીને એક અન્તર્મુહૂત Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ થાય છે. જો આયુષ્ય કરતાં વેદનીયાદિ ત્રણ અઘાતિકમોની સ્થિતિ વધારે હેાય છે તે તેને આયુષ્ય સમાન બનાવવા કેવલી કેવલીસમુદ્ઘાત કરે છે. જેમ ભીનું કપડું. ચારપડ- આઠપડવાળું હાય તે જલ્દી સુકાતું નથી પણ તેને સિંગલ કરી નાંખીએ તેા જલ્દીથી સુકાઇ જાય છે. તેમ કેવલીકેવલીસમુદ્ઘાત . વખતે સમસ્ત આત્મપ્રદેશાને મહાર કાઢી સમસ્ત લેાકવ્યાપી બની વેદનીયાદિ કોની વધારાની સ્થિતિને ખપાવી આયુષ્ય સમાન કરી દે છે. અને પછી શૈલેષીકરણ કરવા પૂર્વે ચેનરોધનું કાર્ય શરૂ કરી દે છે. કેવલીસમુદ્રઘાત કરવા પૂર્વે કેવલજ્ઞાની આવકરણ- ઉદયાવલિકામાં ક પ્રક્ષેપરૂપ વ્યાપાર તે અન્તર્મુહૂત સુધી કરીને પછી કેવલી સમુદૂધાત કરે છે. આમ આર્યેાજીકરણ- કેવલીસમુદ્ ઘાત અને યોનિરોધ કરતાં કરતાં યાગિનરાધનુ કાર્ય ૧૩ મા અંતે સંપૂર્ણ સમાપ્ત કરી ચૌદમા ગુણઠાણે જઇ સંપૂર્ણ અયેાગી અવસ્થાને એ પ્રાપ્ત કરે છે. (૧૪) અયાગી કેવલી ગુણુઠાણું ઃ— અહિં સમસ્ત મન-વચન- કાયાના ચેાગેા રુંધી આત્મપ્રદેશને ચાથા બુચ્છિન્નક્રિયાઅપ્રતિપાતિ શુકલધ્યાન દ્વારા મેરૂપ તવત્ સ્થિર બનાવેલા હૈાય છે. જે અનાદિ કાળથી મન-વચન– કાયાના ચે!ગેા દ્વારા જે આત્માના પ્રદેશેા ઉકળતા પાણીની જેમ ચળ–વિચળ હતા તે ચેાગરૂપી અગ્નિની ઉપાધિ દૂર થતાં આત્માના પ્રદેશેારૂપ પાણી સ્થિર બની ગયું. હવે અહિં ચેાગના અભાવે શાતાને અંધ પણ નહિં....લેશ્યા પણ નહિં. કારણ કે તે કબંધ અને લેફ્સા યાગને આભારી છે. ચેાગના જ અભાવ થઇ ગયા પછી નાસ્તિ મુન હુતો ગાલા ? Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ આહું સમસ્ત ચેાગેાના અંત હાવાથી અક્રિય જેવી અવસ્થા કેવલજ્ઞાનીની હાય છે. અહિં ફક્ત પાંચ હસ્વાક્ષર શ્ન-૪-૩-જૂ ખેલવા જેટલેા કાળ અહિં રહી ૧૪ મા ગુણુઠાણાના દ્વિચરમ સમયે કેટલાક કર્મોને ખપાવી કિંચિત્ નિર્લેપ અને છે. ૧૪ માના અંતે ખાકી રહેલી ૧૨ પ્રકૃતિને પણ ખપાવી નિઃશેષ ત્યાગવડે કરીને ઔયિકાઢિ ભાવા અને ભવ્યત્વના નાશ કરવાપૂર્વક ક્ષાયિક સમક્તિ જ્ઞાન, ચારિત્ર અને સિદ્ધત્વથી યુક્ત ખની સરળ શ્રેણી વડે એક જ સમયમાં અસ્પૃશત્ નામની ગતિથી સિદ્ધિપદને અજરામરપદને (સચ્ચિદાન દ અવસ્થાને) સાકાર ઉપયેાગવાળા- ( કેવળજ્ઞાન ઉપયાગવાળા) પામે છે. અર્થાત્ આત્માના સર્વોચ્ચ અંતિમ વિકાસ કરી શુદ્ધ, બુદ્ધ, અને મુક્ત અવસ્થાને શાશ્વત કાળને માટે પ્રાપ્ત કરે છે. આ રીતે ચૌગુણસ્થાનકરૂપ- અર્થાત્ મેાક્ષમહેલના ચૌદસાપાનની શ્રેણીરૂપ આત્માને ક્રમશઃ ઉત્ક્રાતિક્રમ-વિકા સક્રમ જોયેા. આત્મિક વિકાશ આત્માને સ્વય' પેાતાના ધર્મ પુરુષા દ્વારા કવાના છે. પછી ભલે તે આત્મવિકાસની સાધનામાં માં બાહ્ય સાધના જેવા કે શુદ્ધ દેવ, ગુરૂ, ધાર્મિકક્રિયાએ, સાધર્મિકા, પવિત્રતીર્થો, મનુષ્યભવ, દેહ, આયુષ્ય, દૃઢ સંઘયણુ, આરાગ્ય વગેરે સહાયભૂત હાય. આ ગુણસ્થાનકાની વ્યવસ્થામાં પ્રથમનાં ચાર ગુણસ્થાનક દનમાહનીયના ઉદય, ક્ષયાપશમ, ક્ષય કે ઉપશમને આધારે છે. જ્યારે ૫-૬-૭ આ ગુણઠાણાં ચારિત્ર માહનીયના ક્ષયાપશમને આભારી છે. અને ૮–૯–૧૦-૧૨ આ Page #139 -------------------------------------------------------------------------- ________________ ચાર ગુણઠાણું ચારિત્ર મેહનીયના ઉપશમ કે ક્ષયને આભારી છે. ૧૧ મું માત્ર ચારિત્ર મેહનીયના સર્વથા ઉપશમને આશ્રયી છે. ૧૩–૧૪મું ગુણઠાણું ખાસ યોગ સહિત અને ચોગ રહિત અવસ્થાને આભારી છે. ૧ લા ગુણઠાણાથી આત્મા સીધે ૩ જે, ચોથે, અમે, ૬ ઠું, ૭ મે ગુણઠાણે પણ જઈ શકે છે. ૧ લાથી બીજે (૨ જે) ન જ જાય. ૨ જાથી અવશ્ય પહેલે જ જાય. ઉપર નજ જઈ શકે. ૩ જાથી ૪ થે અને પડે તો ૧ લે ગુણઠાણે જાય. ૪ થાથી રાડતાં ૫, ૬, ૭ મે. જાય. પડે તે ૩–ર–૧ લે જાય. ૫ માંથી ચડતાં ૬–૭ મે જાય પડે તો ૪, ૩, ૨, ૧ લે જાય. ૬ ઠ્ઠાથી ચડતાં ૭ મે જાય. પડે તે ૫, ૪, ૩, ૨, ૧ લે જઈ શકે. ૭ માથી ૧૦ મા ગુણઠાણાવાળા ચડે તે ક્રમશઃ અને પડે તો પણ કમશઃ ૧૧ માવાળે ઉપર ૧૨ મે ન જ જઈ શકે. અને અવશ્ય યડી નીચા ગુણઠાણે જાય. આત્મા ઉપશમશ્રેણીમાં જે કાળ કરે તે દેવલોકમાં નિયમ અહમિદ્ર બને. ક્ષપકશ્રેણવાળે આત્મા ૮, ૯, ૧૦, ૧૨ મે ક્રમશઃ જાય. ૧૩ માવાળે અવશ્ય ૧૪ મા ગુણઠાણે જ જાય. ૧૨ માં ગુણઠાણે ક્ષીણમેહી વીતરાગી બન્યા પછી નીચે પડવાના કારણુના અભાવે પડવાનું હોય જ નહિ. . મરીને પરભવમાં જતાં જીવની સાથે માત્ર ૧-૨-૪ એ ત્રણ ગુણઠાણામાંથી ગમે તે એક હાય. બીજું ન જ હોય. ૩–૧૨–૧૩ મે ગુણઠાણે કેઈપણ મરે નહિં. ત્રીજા ગુણઠાણે આયુષ્ય પણ બાંધે નહિં . આ ઉપશમશ્રેણું જીવ એક ભવમાં એકવાર અને આખા સંસારકાળમાં ૫ (પાંચ) વાર પ્રાપ્ત કરી શકે જ્યારે ક્ષક Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ શ્રેણી તે રારમભવમાં તે પણ પૂર્વે અઅધ્ધાયુ જીવ એકવાર જ માંડી ચારે ઘાતી કર્મોના ક્ષય કરી વીતરાગ સર્વજ્ઞ અની શકે છે. આ રીતે સક્ષેપમાં આત્માની ઉત્ક્રાન્તિના ક્રમ વાંચી સૌ કાઇ પેાતાના આત્માના ગુણેાને વિકાસ કરી ચરમ આત્મવિકાસ દ્વારા સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરો એજ શુભેચ્છા. Page #141 -------------------------------------------------------------------------- ________________ 榴榴健健康 કે દ્રવ્ય-ગુણ-પર્યાયનુ` સ્વરૂપ 南海海南海海 ૧૨૨ 海上海捷運極 ના પાક ‘મુળવર્ષાવવર્ચ્યું ’ જે ગુણ પર્યાયવાળુ હાય તેને દ્રવ્ય કહે છે. અર્થાત્ જેમાં ગુણ પર્યાય રહે તેને દ્રવ્ય કહે છે. 炮炮炮炮炮炮 ગુણ-પર્યાયાને આધાર તે દ્રવ્ય. મૂળ રૂપે સ્થિર રહીને જે તે તે પાંચાને પ્રાપ્ત કરે તે દ્રવ્ય. દ્રવ્ય એક હાય અને તેમાં કાયમી રહેનારા ગુણે અનેક હાય. ગુણની વ્યાખ્યઃ- જે દ્રવ્યની સાથે સદા રહેવાવાળા હાય (જ્યાં દ્રવ્ય ત્યાં તે) સ્વયં ગુણરહિત હાય અર્થાત્ ગુણમાં ગુણ ન રહે. દા.ત. જ્ઞાન ગુણ છે તે તે આત્મારૂપી દ્રવ્યમાં રહે, પણ જ્ઞાન ગુણ સ્વયં ખીજા જ્ઞાન વગેરે ગુણને પેાતાનામાં રાખે નહિ. જો કે પર્યાય પણ દ્રવ્યાશ્રિત જ છે અને ગુણરહિત છે, તે પણ તે ઉત્પાદ-વિનાશશીલ હૈાવાથી દ્રવ્યમાં સદા રહેતા નથી. પણ ગુણ તે નિત્ય હાવાથી સદા દ્રવ્યની સાથેજ રહે છે. કદાપી તે દ્રવ્યથી રહિત હૈાયજ નહિ. અથવા જ્યાં દ્રવ્ય ત્યાં ગુણ અને ગુણ ત્યાં દ્રવ્ય. પરસ્પર અવિનાભાવી છે. વ્ય Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ વગર ગુણુ ન રહી શકે અને ગુણ વગર દ્રવ્ય ન રહી શકે. જ્યાં અગ્નિ ત્યાં ઉષ્ણતા અને જ્યાં ઉષ્ણતા ત્યાં અગ્નિ એમ જ્યાં આત્મા ત્યાં જ્ઞાન અને જ્યાં જ્ઞાન ત્યાં આત્મા, જ્યાં રૂપાદિ ત્યાં પુદ્ગલ દ્રવ્ય અને જ્યાં પુદ્ગલ દ્રવ્ય ત્યાં રૂપાદિ પર્યાયની વ્યાખ્યાઃ- દ્રવ્યથી ભિન્ન ભિન્ન અવસ્થાને પર્યાય કહે છે. આ પર્યાય પણ દ્રવ્યનું જ એક સ્વરૂપ છે. અને દ્રવ્ય વિના તે નજ હાય. પણ આ પર્યાય ક્ષણિક હાવાથી પ્રતિસમય ઉત્પન્ન થાય છે. અને વિનાશ પામે છે. એક નવા પર્યાય ઉત્પન્ન થયા એટલે જુના પર્યાય નાશ પામ્યા. આમ નવા નવા પર્યાયે ઉત્પન્ન થતા રહે છે અને નાશ પામે છે. તેથી પર્યાયા દ્રવ્યની સાથે કાયમ રહેનારા હેાતા નથી. વાસ્તવમાં તે અને એકજ માતાના પુત્રા છે. ક માત્ર એટલેા કે એક છેકરા માતાની ભેગેાજ કાયમ રહે છે અને બીજો કયારેક માતાની ભેગેા રહે છે અને કયારેક જુદ પણ થઇ રહે છે. બાકી ગુણ અને પર્યાય દ્રવ્યનીજ અને અવસ્થાએ છે. જેમ દૂધની સાથે પાણીને સંબધ ક્ષણિક છે. જ્યારે સફેદાઇ ચીકાશપણાના સંબંધ કાયમી છે. એમ દ્રવ્યની સાથે પર્યાયના સંબધ ક્ષણિક છે, જયારે જીણુના સબંધ કાયમી છે. કોઇપણ દ્રવ્ય પેાતાની મૂળ જાતિને છેડી ત્રિકાળમાં પણ અન્ય જાતિ રૂપ-અન્ય સ્વરૂપ અને નહિ. દા.ત. માટી કદાપી પેાતાનું મૂળ સ્વરૂપ છેડે નહિ. અને અન્ય તંતુરૂપ અને નહિં. આત્મા-જીવ દ્રવ્ય પેાતાનું મૂળ સ્વરૂપ છેડી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કદાપી અન્ય અજીવ રૂપ ન બને. એટલે દ્રવ્ય ત્રિકાળમાં એક સ્વરૂપ રહે છે. કટક-કુંડલાદિ અવસ્થાઓમાં કાંચન તો અન્વયી જ છે. દ્રવ્ય પર્યાના પરિવર્તનમાંય સદા સ્થિર રહે છે એજ તેનું નિત્યત્વ છે. એક માટીરૂપ દ્રવ્યમાંથી અનેક ઘટાદિ પર્યાયે ઉત્પન્ન થાય અને નાશ પામે પણ તે બધામાં માટીનું સ્વરૂપ તો કાયમ જ રહે છે. આ દ્રવ્ય બહુરૂપી જેવું છે. ક્ષણે ક્ષણે નવા નવા પર્યાય રૂપી વસ્ત્ર ધારણ કરે છે. પોતાનું મૂળ સ્વરૂપ કાયમ રાખી નવા નવા પર્યાય રૂપી વસ્ત્ર ક્ષણે ક્ષણે ધારણ કર્યા કરે છે. તેથી નવા નવા પર્યાયને પ્રાપ્ત કરે અને મૂકે તે “દ્રવ્ય”. આવી પણ દ્રવ્યની વ્યાખ્યા વિશેષાવશ્યક વગેરે ગ્રંથમાં કરેલી છે. પ્રશ્ન:- આ દ્રવ્ય–ગુણ–પર્યાયમાં પરસ્પર ભેદ છે? ઉત્તર - હા, નામથી, સંખ્યાથી અને લક્ષણથી એ, ત્રણેમાં પરસ્પર ભેદ છે. નામભેદ- દ્રવ્ય નામ”, “ગુણે નામ”, “પર્યાય નામ એ ત્રણેના નામ ભિન્ન ભિન્ન છે. સંખ્યાબેદ- દ્રવ્ય ૬ છે, ગુણે અને પર્યાયે અનેક છે. લક્ષણભેદ– અનેક પર્યાય ગમન, જુદા જુદા પર્યાયમાં ગમન કરે તે વ્ય. ગુણનું લક્ષણ– જેના યોગે દ્રવ્ય અન્ય દ્રવ્યથી પૃથ કરાય તે ગુણ. એક દ્રવ્યને બીજા દ્રવ્યથી અલગ કરવું તે Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ગુણનું લક્ષણ છે. જ્ઞાનગુણ આત્મ દ્રવ્યને પુદ્ગલ દ્રવ્યથી અલગ પાડે છે. રૂપાદિ ગુણા પુદ્ગલ દ્રવ્યને આત્મ દ્રવ્યથી અલગ પાડે છે. પર્યાયનું લક્ષણ: પર્યાય–પરિગમન–સતા વ્યાપ્તિ તે પર્યાયનું લક્ષણ છે. દ્રવ્યમાં સત્ર વ્યાપીને રહેવુ. તે પર્યાયનુ લક્ષણ છે. જેમ ઘટ એ માટીમાં સર્વત્ર વ્યાપીને રહે છે. એકત્વ-પૃથકત્વ-સખ્યા-સસ્થાન–સયેાગ-વિભાગ એ પર્યાયનું લક્ષણ છે. અથવા ગુણના વિકારા તે પર્યાય— આ ત્રણેમાં નામ–સંખ્યા અને લક્ષણ ભેદે ભે પણ છે. અને કથચિત અભેદ પણ છે કારણ કે ગુણ પર્યાયા એ દ્રષ્યાશ્રિતજ હાવાથી તે ત્રણેને અભેદ પણ છે. જેમ જ્ઞાનાદિ ગુણ પર્યાયથી અભિન્ન તે જીવદ્રવ્ય. રૂપાઢિ ગુણ પર્યાયથી અભિન્ન પુદ્ગલ દ્રવ્ય. જીવ દ્રબ્યા અને અજીવ દ્રબ્યાની જે નિયત વ્યવસ્થા છે તે ગુણ પર્યાયાના અભેદથી. રૂપાદિ ગુણુ પર્યાયે। પુદ્ગલ દ્રવ્યથી અભિન્ન છે તે જીવ દ્રવ્યથી પુદ્ગલ દ્રવ્ય જુદુ પડે છે. પર્યાય નયથી વસ્તુ પેાતાના દ્રવ્ય-ગુણ પર્યાયથી ભિન્ન છે. અને દ્રવ્ય નયથી અભિન્ન છે. ભેદ કે અભેદ નથી. પણ એકાંત મૂળ દ્રબ્યા ૬ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. ગુણા અનંત છે—પર્યાયે અનંત છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પર્યાયે શાસ્ત્રમાં અનેક પ્રકારે બતાવેલ છે. પચે સ્વપર્યાય પરપર્યાય | પરવ્યાવૃતિરૂપી અર્થપર્યાય વ્યંજનપર્યાય સ્વપર્યાય- વસ્તુની સાથે વર્તમાનમાં અસ્તિત્વ રૂપે રહેલા તે. પરપર્યાય- વસ્તુની સાથે નહિં રહેનારા અર્થાત્ સ્વઅભાવરૂપેણ રહેલા છે. અથવા વસ્તુની સાથે સ્વભાવરૂપેણઅસ્તિત્વ રૂપે રહેનારા તે સ્વપર્યાય અને વસ્તુ સાથે પિતાને અભાવ રહે તે પરપર્યાય. દા.ત. - આત્મામાં જ્ઞાનાદિ ગુણો રહે તે સ્વપર્યાય. પણ આત્મામાં રૂપાદિ ગુણો રહેતા નથી, પણ તેને અભાવ રહે છે તે પરપર્યાય. પરપર્યાના જ્ઞાનથી જ સ્વપર્યાનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. અને તેથી જ નિયત વસ્તુનું જ્ઞાન થાય છે. આ ઘટ છે. પટ નથી”. એ ત્યારેજ બેલાય કે આ દેખાતા ઘટમાં પટના ધર્મો નથી દેખાતા અને ઘટના ધર્મો દેખાય છે માટે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ આ ઘટજ છે' પટ નથી આવા સ્પષ્ટ મેધ થાય છે તેથી નિયત વસ્તુનું જ્ઞાન પરવસ્તુમાં રહેલા પર્યંચાના જ્ઞાનપૂર્વકજ થાય છે. ‘આ માણસજ છે, પશુ નથી' એ ત્યારેજ કહેવાય છે કે વમાનમાં દેખાતા મનુષ્યમાં પશુના પર્યાયે નથીજ, ત્યારેજ આ મનુષ્ય છે એવેા નિર્ણય થાય છે. એટલે એક વિવક્ષિત વસ્તુના જ્ઞાન માટે તે વસ્તુથી ભિન્ન જે અનંત વસ્તુઓ અને તેના ગુણધર્મોનું જ્ઞાન પ્રથમ આવશ્યક હાય છે. એક ઘટ વસ્તુમાં ઘટ અતિરિક્ત અને ત વસ્તુઓના અભાવ રહેલા છે. અને અનંત વસ્તુએથી ઘટ જુદા છે તે પરપચાથી જણાય છે. તેથી પરપર્યાય એ પણ વસ્તુની એક અવસ્થા છે. માત્ર ક્ક એટલેા કે એક અવસ્થા વસ્તુની સાથે વમાનમાં સંબંધિત છે. જ્યારે બીજી અવસ્થા વસ્તુની સાથે વમાનમાં સંબંધિત નથી. પણ તેને અભાવ વતી રહેલા છે. ‘અહિં ઘટ નથી’ અર્થાત્ આ જગ્યા સાથે હમણાં ઘટને સંબધ નથી. પણ ઘટના અભાવ છે. ભાવને આધીન અભાવ છે અને અભાવને આધીન ભાવ છે. અહિં ઘટ છે તે ઘટથી અતિરિક્ત પદાર્થોના અભાવને આધીનજ ખેલાય છે. અહિં ઘટ નથી તે ઘટના પ્રતિપક્ષીના અસ્તિત્વને આધીન છે. એટલે ઘટનુ જ્ઞાન ઘટ અતિરિક્ત ઘટના પ્રતિપક્ષી જેટલાં વિશ્વવત પદાર્થો છે તેને આધીન છે. વસ્તુના ભાવ અને અભાવનુ જ્ઞાન તેના પ્રતિપક્ષીને આશ્રીનેજ થાય છે. અભાવનુ જ્ઞાન ભાવને આશ્રી અને ભાવતુ જ્ઞાન અભાવને આશ્રી છે. તેથી વિવક્ષિત એક ઘટાદિ વસ્તુમાં Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વિશ્વવર્તી પદાર્થોને અભાવ રહેલું છે. આ ઘટ પટથી ભિન્ન છે, વસ્ત્રથી ભિન્ન છે, ઘરથી ભિન્ન છે, એમ વિશ્વવતી અનંત પદાર્થોથી ભિન્ન છે, એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે એક વિવક્ષિત ઘટ વસ્તુનું પૂર્ણ જ્ઞાન થાય. જે gf ગાળ તે સર્વ જ્ઞાન” આ સૂત્રનું પણ તાત્પર્ય એજ છે. જો કે છદ્મસ્થથી વસ્તુના સમસ્ત-સ્વ–પર પર્યાયનું જ્ઞાન શકય નથી. છતાં સર્વજ્ઞ વચનની શ્રદ્ધાથી તે સર્વ વસ્તુને અનંત સ્વ પર પર્યાયથી યુક્ત જ માને છે. અથપર્યાય (વસ્તુપર્યાય)– જેમ ઘટમાં રહેલા મૃત્મયત્વ, પૃથુબુદ્ધત્વ-વૃત્તત્વ વગેરે ધર્મોને અર્થપર્યાય કહે છે. વ્યંજનપથ (વચનપર્યાય)- કુંભ, કલશ, કુટ વગેરે ઘટવાચક શબ્દો છે તેને વ્યંજનપર્યાય કહે છે. આ ત્રણે અર્થપર્યાય, વરાન પર્યાય અને પરપર્યાય એ ત્રણે અનંત-અનંત છે. વચન પર્યાય ત્રિકાળની અપેક્ષાએ અનંત છે. આજે ઘટ વસ્તુ અમુકજ ઘટવાચક શબ્દોથી વાચ્ય બને છે. પણ તે ઘટ શબ્દ ત્રિકાળની અપેક્ષાએ અનંત વસ્તુઓને વાચક પણ છે. આ દ્રવ્ય-ગુણ પર્યાયનું જ્ઞાન આત્માને પિતાનું મૂળ અસલી સ્વરૂપ જાણવામાં બહુ ઉપયોગી છે. મારો આત્મા શુદ્ધ જ્ઞાનાદિ ગુણપર્યાયનું ભાજન છે. વર્તમાનમાં જે મારા ગુણપર્યાયે છે તે અશુદ્ધ છે. અરે ! કેટલાક તે વાસ્તવિક મારા છેજ નહિ કર્મજન્ય છે. તેથી કર્મના ઉદયથી અને ક્ષપશમથી ઉત્પન્ન થયેલા ગુણ પર્યાયે વાસ્તવમાં આત્માના Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ નથી પણ શુદ્ધ ક્ષાયિક ભાવે સથા કર્માંના ક્ષયથી ઉત્પન્ન થયેલા ગુણા-પર્યાયેા એજ વાસ્તવિક આત્માના છે. જડના ગુણા અને પર્યંચેાથી મારે। આત્મા તદૃન જુદો છે. મારૂ તેનાથી તદૃન જુદું સ્વરૂપ છે. મારે જડ પદાર્થોના ગુણ પર્યાય સાથે શું સંબંધ છે ? તેથી મારે તે મારા શુદ્ધ ગુણ પર્યાયમાં ચર્ચા કરવી એજ હિતકારી છે. પર ચર્ચા તે અહિતકારી છે-ખતરનાક છે. પરમાત્માના શુદ્ધ-દ્રવ્ય-ગુણ પર્યાયના આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. ધ્યાનથી Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ન જૈન દર્શનમાં કારણનું સ્વરૂપ છે : - તે Ft. : S T IT, TET, TAT, HTAT, HT THEL, કારણના મુખ્ય બે ભેદ છે. (૧) ઉપાદાન કારણમૂળ કારણ–પરિણામી કારણ (૨) નિમિત્ત કારણુસહકારી કારણ. જગતમાં કઈ પણ કાર્ય કારણ વગર ઉત્પન્ન ન થાય. જે કાર્ય ઉત્પન્ન થાય તે કારણ પૂર્વક જ. કારણ પૂર્વમાં હોય અને કાર્ય ઉત્તરમાં. પહેલાં કારણે હાજર હોય તો જ ઉત્તરમાં (પશ્ચાત્) કાર્ય ઉત્પન્ન થાય. જેનું જે કારણ હોય તે તેને જ ઉત્પન્ન કરી શકે. માટીનો પીંડ ઘટનું કારણ છે કે તે ઘટને જ ઉત્પન્ન કરી શકે, વસ્ત્રને નહિ. અને વસ્ત્રનું કારણ તંતુ, વસ્ત્રને જ ઉત્પન્ન કરી શકે, પણ ઘટને નહિં. તેથી જે જેનું કારણ હોય તેનાથી તે જ કાર્ય ઉત્પન્ન થાય; અન્ય કાર્ય નહિં. તેમ કરણાભાસથી પણ કાર્ય ઉત્પન્ન થાય નહિ. જેમ રસ્તા પરની રેતીમાંથી ઘટ. પ્રશ્ન:- “ઉપાદાન કારણ એટલે શું ?” ૧. જે કારણમાં કાર્યની શક્તિ હોય તે ઉપાદાન કારણું, ૨. જે કારણ સ્વયં કાર્ય રૂપે પરિણમે તે ઉપાદાન કારણ. ૩. જે કારણ અન્વયી હોય તે ઉપાદાન કારણું, Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ જેમ માટીનો પિંડ ઘટનું ઉપાદાન કારણ છે. કારણ કે તે માટી પિંડ જ સ્વયં ઘટ રૂપે પરિણમે છે. આ માટી પિંડમાં ઘટ રૂપી કાર્યની શક્તિ તિભાવે રહેલી છે માટે જ તે ઘટ રૂપે આવિર્ભાવ પામી શકે છે. જે જેમાં તિભાવે પણ ન હોય તો તેમાંથી તે આવિર્ભાવે પ્રગટ ન થાય. મોક્ષનું ઉપાદાન કારણ ભવ્ય જીવ, કારણ કે ભવ્ય જીવ જ મેક્ષ રૂપી કાર્ય રૂપે પરિણમે છે–ઉત્પન્ન થાય છે. જે જીવ પહેલાં સંસારી રૂપે હતો તે જ જીવજ મેક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. તેથી જીવ એ અન્વયી કારણ બન્યું. જે કાર્યની સાથે વ્યાપીને રહે, જેને છોડીને કાર્ય એક ક્ષણ પણ રહી શકે નહિં અર્થાત્ કાર્યનું શરીર તે ઉપાદાન કારણ. પ્રશ્નઃ- “નિમિત્ત કારણ એટલે શું ?” ઉપાદાનની હાજરીમાં કાર્યની ઉત્પત્તિમાં સહકારી કારણ. જેની ગેરહાજરીમાં ઉપાદાન હાજર હોવા છતાં પણ કાર્ય નજ થાય. કાર્ય થતું અટકી જાય તે નિમિત્ત કારણ કહેવાય છે. જેમ સેનાપતિ ગમે તેટલે બાહોશ અને કુશળ હોય પણ સૈન્ય વગર યુદ્ધ લડી શકે નહિ; સૈન્ય ગમે તેટલું બળવાન હોય પણ શો વગર શું કરી શકે? દા.ત. માટીને પિંડ તો હાજર છે પણ તે માટીમાંથી ઘટ બનાવનાર કુંભાર, રાક, દંડ વગેરે સામગ્રી ન હોય તો પણ ઘટ બની શકતો નથી. તેથી જેમ ઉપાદાન કારણ વગર ઘટ નજ બને તેમ નિમિત્તા કારણ વગર પણ ઘટ નજ બને. બંનેના સહયોગથીજ કેઈપણ કાર્ય ઉત્પન્ન થાય. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પ્રશ્ન:- “ઉપાદાન કારણની મુખ્યતા કે નિમિત્ત કારણની ?” . ઉત્તર - જ્યાં કાર્ય બંનેના સહયોગથીજ ઉત્પન્ન થાય છે ત્યાં મુખ્યતા-ગૌણુતાનો પ્રશ્ન જ કયાં રહે છે? ઉપાદાન કારણને નિમિત્ત કારણને સાક્ષેપ રહેવું પડે છે. અને નિમિત્ત કારણને ઉપાદાન કારણને સાક્ષેપ રહેવું પડે છે. તેથી પરસ્પર એક બીજાને પરતંત્ર છે. જેમ સૈન્ય સેનાપતિને સાપેક્ષ રહે અને સેનાપતિ સૈન્યને સાપેક્ષ રહે તેજ યુદ્ધ જીતી શકે. એવું ઉપાદાન કારણમાં અને નિમિત્ત કારણમાં પણ છે. કારણ કાર્યને સર્વથા અનુરુપ પણ ન હોય અને સર્વથા અનનુરૂપ પણ ન હોય. પણ કથંચિત્ અનુરૂપ હોવું જોઈએ. માટી એ ઘટને કથંચિત્ અનુરૂપ છે, જ્યારે તંતુ એ સર્વથા અનનુરૂપ છે. માટે કથંચિત્ અનુરૂપ કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય. સર્વથા કારણ અને કાર્ય અનુરૂપ હોય તો પછી આ કારણ અને આ કાર્ય એ ભેદ ન રહે. બીજુ પછી કાર્યને ઉત્પન્ન કરવાનું પણ કયાં રહ્યું ? કારણમાં કાર્ય નથી માટે તે કાર્ય ઉત્પન્ન કરવા કારણ સામગ્રીની જરૂર પડે છે. કાર્ય ઉત્પન્ન થયા પછી ઉપાદાન કારણનું અસ્તિત્વ મટી જાય છે. ખૂદ કારણ જ કાર્ય રૂપે પરિણમી ગયું પછી ઉપાદાન કારણનું પૃથક્ અસ્તિત્વ રહેતું નથી. એટલે કારણમાં કાર્યની ચોગ્યતા હોવી જોઈએ. અને સાથે સાથે તે યોગ્યતાને ફલવતી બનાવવા માટે સાધનસામગ્રી પણ જોઈએ. નિમિત્તે કારણે સેંકડે હાજર હોય અને ઉપાદાનજ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ગેરહાજર હાય તે! પણ કાંઇ વળે નહિ. એટલે જ્યાં ઉપાદાન કારણ ત્યાં નિમિત્ત કારણને રહેવુ પડે અને જયાં નિમિત્ત કારણે ત્યાં ઉપાદાન કારણને હાજર રહેવુ પડેતેાજ, તે અને મળી કાર્યને સાધી શકે, પ્રશ્ન:- ઉપાદાન હાજર હેાય ત્યાં નિમિત્ત કારણુ સ્વયં આવીજ મળે એમ નહિ ? ઉત્તરઃ- ના, જે એવુ હાય તા અનાદીકાળથી જીવ રૂપી ઉપાદાન કારણ પણ હાજરજ છે. અને નિમિત્ત કારણેા પણ ભૂતકાળમાં દેવ-ગુરૂ-ધર્મના 'સયાગરૂપ અનંતીવાર પ્રાપ્ત થયેલાં છે. તે મેાક્ષ રૂપી કાર્યં કેમ હજુસુધી સિદ્ધ ન થયું? માટે માનવું જોઇએ કે ઉપાદાન કારણ રૂપ જીવની હયાતી તે અનાદીકાળથી હોવા છતાં કાળ, ભવિતવ્યતા વગેરે કારણેા ખૂટતા હતા. જૈન દનતા કાઇપણ કાર્યની ઉત્પત્તિમાં પાંચ કારણેાને સમવાય માને છે. માટે કારણકુટ (પાંચે કારણાના સમુહ) જ્યાં સુધી ભેગા થાય નહિ, ત્યાંસુધી એકલા ઉપાદાનથી શું થાય ? એટલે અનાદીકાળથી જીવ રૂપી ઉપાદાન હાજર હેાવા છતાં પણ અત્યાર સૂધી પાંચે કારણેાના સમવાય તેમાંથી કાળ–ભવિતવ્યતા વગેરે ખૂટતુ હતું તેથી જીવના મેાક્ષ હજુસુધી થયા નથી. એટલે જ્યાં ઉપાદાન હૈાય ત્યાં નિમિત્ત કારણ આવીજ મળે એવા કોઇજ નિયમ જૈન શાસનમાં નથી. કેટલાયે એવા ભવ્ય જીવા આ સંસારમાં સદાકાળ રહેવાના છે કે જેઓને કોઇ કાળે મેાક્ષની સામગ્રી મળવાનીજ નથી. તેથી તેઓના કોઇ કાળે મેાક્ષ થવાનાજ નથી. તેમજ મેાક્ષની સામગ્રી મળવા છતાં પણ કેટલાયે દુભવ્ય જીવે છે કે જેઓને નજી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કમાં મોક્ષ થતો નથી. કારણકે દુર્ભવ્ય જીવોનું ઉપાદાન કારણ હમણાં એગ્ય નથી. તેથી ઉપાદાન કારણ યોગ્ય બને તેજ ઉત્પાદન સામગ્રી મળતાં તેમાંથી કાર્ય ઉત્પન્ન થાય. ઘાસ એ દહીંનું અગ્ય ઉપાદાન કારણ કહેવાય, જ્યારે દૂધ એ દહીંનું એગ્ય ઉપાદાન કારણ કહેવાય. જે કે ગાય કે ભેંસ ઘાસ ખાય તોજ તેમાંથી દૂધ બને છે. છતાં ઘાસમાંથી સીધું દહીં બની શકતું નથી. તેથી દહીંનું સાક્ષાત કારણ દૂધ તેજ તેનું ઉપાદાન કારણ કહેવાય. પરંપરા કારણે જે ઘાસ તે દહીંનું પરંપરા અયોગ્ય કારણ કહેવાય. તળાવમાંથી માટી સીધી લાવી તેમાંથી કાંઈ ઘડે બની શકતો નથી. કારણ કે તે સંસ્કાર કર્યા વગરની માટી તે ઘટ માટે અગ્ય ઉપાદાન કારણ છે. પણ તેજ માટી ખૂંદીને મુલાયમ બનાવે તો ઘટ માટેનું યોગ્ય ઉપાદાન કારણ બન્યું. જીવ પણ માર્ગાનુસારીના ૩૫ ગુણેથી મુલાયમ બને તેજ તેના ઉપર રત્નસ્ત્રીના સુંદર ઘાટ ઘડી શકાય. માર્ગાનુસારી આત્મા એ મોક્ષનું ઉપાદાન કારણ છે. રત્નત્રયીની સાધના એ જીવને મોક્ષ રૂપ બનાવવાની પ્રક્રિયા છે. અને સુદેવ-ગુરૂ-શાસ્ત્ર વગેરે અસાધારણ સહકારી કારણો છે. માર્ગાનુસારી આત્મા એ મોક્ષ માટેનું એગ્ય ઉપાદાન કારણ, રત્નત્રયીને પુરૂષાર્થ એ કુંભારના સ્થાને છે. અને દંડ-ચક-ચીવર વગેરેના સ્થાને સુદેવ-ગુરૂ-શાસ્ત્ર વગેરે છે. સારાંશ એ છે કે એકલા ઉપાદાન કારણને જ માનવું કે એકલા નિમિત્ત કારણને જ માનવું એ મિથ્યાત્વ છે. બંનેનો Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ સાપેક્ષ સ્વીકાર તેજ સમ્યકત્વ છે. કારણની શુદ્ધિથી કાર્યની શુદ્ધિ થાય વિશિષ્ટ કારણથી વિશિષ્ટ કાર્ય થાય અને સામાન્ય કારણથી સામાન્ય કાર્ય ઉત્પન્ન થાય. અકારણથી કાર્ય ઉત્પન નજ થાય. કારણથી જ કાર્ય નીપજે. કારણાભાસથી– ભળતાં કારણથી પણ કાર્ય નજ થાય. યોગ્ય કારણ સમુહથી જ કાર્ય થાય. જે કાર્ય ઉત્પન્ન કરવા જેટલા કારણેની આવશ્યકતા હાય તેમાંથી એકાદ પણ ખૂટે તે કાર્ય ન થાય. દા.ત. વિદ્યા પ્રાપ્તિ કરવી છે તો સ્કુલ, માસ્તર, પુસ્તક, આરોગ્ય, ભજન, ઉત્સાહ, બુદ્ધિ, વિનય, ઉદ્યમ, વિદ્યાનો રસ વગેરે જરૂરી છે. તેમાંથી એક પણ ખૂટતું હોય તો વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી. તેથી કાર્ય બંને કારણેના સહકારથી જ થાય છે. પત્થર સો વર્ષ એમજ પડ્યો રહે તો પણ એની મેળે તેમાંથી મૂર્તિ ઉત્પન્ન ન થાય, પણ જ્યારે તેને યોગ્ય શિલ્પી મળે તેજ તેમાંથી મૂર્તિ બને. તેમજ શિલ્પી હોય પણ પત્થર ન હાય, હાય તો મુતિને યેગ્ય ન હોય તો પણ મૂર્તિ રૂપી કાર્ય ન બને. શાસ્ત્રમાં કહ્યું છે કે – નાર મવેરા ના ારા જળ ” ઘરાણા न व्यवस्था स्यात् कार्य कारणयाः कवचित् ।। । Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ 嗡 ૨૨ જૈન દર્શનમાં ધ્યાન 品 ધ્યાન એટલે શું? કોઇપણ જડ-ચેતન પદ્માનું સ્થિર-એકાગ્ર ચિંતન કરવું તે ધ્યાન. i અનાદિકાળથી જીવ અજ્ઞાનવશ મેાહવશ – કષાષવશ કોઇને કોઇ પ્રકારનું ધ્યાન કરતાજ હેાય છે. કોઇ ધનનુ ધ્યાન કરે છે, કાઇ સ્ત્રીનું ધ્યાન કરે છે, કાઇ પુત્ર-પુત્રીનુ' ધ્યાન કરે છે, કાઇ યશ-કિર્તીનું ધ્યાન કરે છે, કાઇ મંગલાનું ધ્યાન કરે છે, તે કેાઇ મેાટરનું, કાઇ રેડીયેાનું, કાઈ ભેાજનનું કાઇ વેપારનું, કાઇ શરીરનું ધ્યાન કરે છે. આવું અ કામ વિષયક સતત દીર્ઘકાલીન ધ્યાનના પ્રભાવે આત્મામાં કુસ સ્કારો અને કુવાસનાએ ખૂબજ દૃઢ બની ગઇ છે. અને આવા અશુભ પાપમય ધ્યાનના યેાગે જીવ અનંત કાળથી ભિન્ન ભિન્ન ભિન્ન ૮૪ લાખ ચેાનિએમાં અનંતાનંત જન્મ-મર ણાદિ કષ્ટા-યાતનાએ ભાગવી રહ્યો છે. હવે દેવાને પણ દુર્લભ એવા ઉત્તમ માનવ દેહ પામી અનંત જન્મ-મરણના દુ:ખામાંથી મુક્ત અનવુ' હાય, કુસંસ્કાર અને કુવાસનાઓની નાગચૂડમાંથી છુટી અપૂર્વ સહજ આનંદ અને શાંતિ પ્રાપ્ત કરવી હાય તેા ધ્યાનના વિષય મલ્યા વિના જીવના છૂટ નથી. આપણને હૃદયથી એમ લાગતું હેાય કે આજ સુધી મે - 品 Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ જેનું ધ્યાન કર્યુ· તેનાથી ચિત્તમાં કલેશજ થયા છે, દુ:ખ અને અશાંતિના દાવાનળમાં જઇને પડ્યો છું, સાચા સુખ અને શાંતિથી વ'ચિત રહ્યો છુ', કલેશ અને ઉદ્વેગનુ જ ભાજન અન્યા છું, અનેક પાપાથીજ ખરડાયા છુ' તેા હવેથી ધ્યાનના વળાંક બદલવાના નિર્ધાર કરો. ધ્યાન તેા જીવ કોઇને કોઇ પ્રકારનુ` કરતાજ હેાય છે. તેા પછી ધ્યાન એવું કેમ નહિ કરવું કે જેથી અનેક ભવેાના સંચિત પાપકર્મા બળીને ભસ્મીભૂત થાય, કુસંસ્કારા અને કુવાસનાએના નાશ થાય, પુણ્ય કર્માનુ' ઉપાર્જન થાય, ચિત્તમાં શાંતિને વાસ થાય, સહજ આત્માનંદની પ્રાપ્તિ થાય, જ્ઞાનાદિ સ`પત્તિએ પ્રાપ્ત થાય, જન્મ-જરા મરણાદિ દુઃખેાથી મુકત અને. જો અશુભ ધ્યાન કરવુ' આપણને આધીન છે તેા શુભ ધ્યાન પ્રશસ્ત ધ્યાન કરવું પણ આપણનેજ આધીન છે, કઈ અશુભ ધ્યાન કરવાના આપણા સ્વભાવ નથી, પણ અશુભ ધ્યાન કરવું તે તે મનની વિકૃતિ છે, મનના સડા છે. શુભ ધ્યાન–પ્રશસ્ત ધ્યાન વું એજ આત્માને અત્યંત હિતકારી છે, તેજ આત્માનું પરમ કર્તવ્ય છે, તેજ મનની સૌંસ્કૃતિ છે. માટે મળેલા ઉત્તમ માનવ જીવનને અશુભ ધ્યાન કરી કરીને અરષાદ ન કરતા શુભ (પ્રશસ્ત) ધ્યાન દ્વારા જીવનને સુસ સ્કારિત, સુખ, શાંતિવાળું અનાવવું જરૂરી છે. જૈન દર્શનમાં ચાર પ્રકારનાં ધ્યાન અતાવેલાં છે: (૧) આત્ત ધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મધ્યાન (૪) શુકલધ્યાન. આ ચારમાં પ્રથમનાં બે ધ્યાનેા અશુભ (અપ્રશસ્ત) છે અને બાકીનાં બે ધ્યાનેા શુભ (પ્રશસ્ત) છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આધ્યાન એટલે શું? આ = દુઃખથી પીડિત– શારીરિક અને માનસિક દુઃખથી પીડિત પ્રાણનું જે ધ્યાન તેને આર્તધ્યાન કહે છે. આર્તધ્યાન નીચે મુજબ ચાર પ્રકારનું છે(૧) ઈષ્ટ પદાર્થોના સંગનું ધ્યાન.' (૨) અનિષ્ટ પદાર્થોને વિયેગનું ધ્યાન. (૩) રોગ નાશનું ધ્યાન અથવા રોગ સંબંધી ધ્યાન. (૪) ધર્મસાધના દ્વારા આલોક કે પરલોકમાં મળતા ભેગ–સંપત્તિનું સકામ ધ્યાન (નિયાણાનું ધ્યાન). ઈષ્ટના સંગનું ધ્યાનઃ (૧) મને આવા સુંદર મનહર ભેગ સુખે કયારે મળશે? () મને આવી આવી ઉર સંપત્તિ, સત્તા, સુંદર રૂપ કયારે મળશે? (૩) મને આવા યશ, કીર્તિ, આદર-સત્કાર કયારે મળશે? (૪) વર્તમાનમાં જે સુંદર ભેગ સુખ પ્રાપ્ત થયેલ છે તે ન જાય તે બહુ સારું ! (૫) મને વર્તમાનમાં જે ધન-સંપત્તિ મલી છે તે કાયમ ટકી રહે તે બહુ સારું ! (૬) આવું સુંદર લાવણ્ય યુક્ત રૂપ ટકી રહે તે બહુ સરસ થાય! , (૭) આવી સુંદર રૂપવાળી પત્નીનો વિયોગ ન થાય તે સારું ! Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ (૮) મળેલી આ સત્તાની ખુરશી ચાલી ન જાય અને કાયમ ટકી રહે તે સારૂં...! (૯) લેાકેામાં જેવી ઇજ્જત-આબરૂ છે તેવી કાયમ ટકી રહે તે બહુ સરસ ! (૧૦) ભૂતકાળમાં આવી સુંદર સપત્તિએ, સત્તા, વૈભવ, ભાગા મળ્યા હતાં તે આજે હેાત તેા કેવી મજા પડત! પણ હાય! દુદૈવ રૂડવાથી ચાલ્યા ગયા ! હાય ! હવે શુ થશે ? (૧૧) પહેલાં શરીરની તાકાત, રૂપ લાવણ્ય કેવું સુંદર હતું હાય! હવે તેા ચાલતાં પણ પડી જાઉં છુ.. રૂપ તે આરીસામાં જોવું પણ ગમતુ નથી. જોને આ વાળ પહેલાં કેવા કાળા ભમ્મર જેવા આંકડીઆ કેવા શાભતા હતા ! હવે આ સફેદ વાળ કેવા અદનીય લાગે છે. હાય! બધું હવે હારો બેઠા. આવા તે સેંકડો આત ધ્યાનના વિકલ્પે। હેાય છે. આવા આવા સંકલ્પા વિકલ્પે કરી અજ્ઞાન જીવ હુંમેશા દુ:ખ અનુભવતા હેાય છે. અને ચિત્તમાં હુંમેશા કલેશ રહ્યા કરે છે. તેથી શિત્તમાં શાંતિ સમાધિ હાતી નથી. આ બધું અત્યંત વિષયાસક્તિને આભારી છે, અનિષ્ટના વિયેાગનું ધ્યાન: (૧) આ આવી કંકાસણી, કજીયાખાર, કદરૂપી, અણુઘડ પત્ની મને વળી કયાં મળી ? કયાં એની સાથે મારૂ પાનુ પડયું ? હવે કયારે આ મલા-અનિષ્ટ ટળશે ? Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ (૨) આ વળી આવા નીચે પડેલી પાસે મેં ઘર કયાં લીધું ! હવે કરૂં પણ શું? કયાં જલ્દીથી ભાડે ઘર પણ મળે છે? (૩) આ આવાને આવા મહેમાને રેજને રોજ કયાંથી ટપકી પડે છે? અને જુઓને જવાની તો વાતજ કરતા નથી ! જાણે બાપનું ઘર ન હોય ! પેધી ગયા છે ! આપણાથી રેજને રોજ આવા મહેમાનને જે પિોષાય નહિ. પણ ઓછું એમના મેઢા ઉપર કહેવાય છે કે તમે હવે જલ્દીથી ટળે ! (૪) આ ઘર તે ભાડે લીધું પણ નથી નળની વ્યવસ્થા, નથી ઈલેક્ટ્રીક, નથી સંડાસ, નથી હવા-ઉજાસ આવા ઘરમાં શી રીતે રહેવાશે ? કયારે બીજું સારૂં ઘર મળે અને આમાંથી છૂકું ! (૫) આ છોકરે તો વળી દેવતાઈ મલ્ય છે કે આ દિવસ મારૂં લેહી પી જાય છે. ન કાંઈ કામકાજ કરવું, ન કાંઈ કમાવું, હાડકા તો હરામ. માથે પડયો છે ! ઘરમાંથી કાઢી મુકું તે લેકે નિંદા કરે છે અને રાખું છું તે પિવાય તેમ નથી. હાય! હવે શું કરું? - (૬) આ બાજુમાં રેડીયે આવ્યું છે કે ત્યારથી ર્ચોવીસે કલાક મેટા બરાડા પાડી રાતના ઉંઘવા પણ દેતા નથી અને વળી રેડીયાવાળાને કહેવા જઈએ તો સામેથી લડવા આવે છે હવે શું કરવું ? (૭) આ જુનાં કપડાં જલદી ફાટી જાય તે સારું ! જેથી જલદી નવા કપડાં મળે! (૮) ભવિષ્યમાં આવા આવા અનિષ્ટ પ્રસંગે, અનિષ્ટ વસ્તુઓ ન પ્રાપ્ત થાય તો સારું ! Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ (૯) ભૂતકાળમાં આવા આવા અનિષ્ટ પ્રસંગો, અનિષ્ટ વસ્તુઓ મળી હતી તે ગઈ તે સારું થયું ! નહિંતર આજ કે દુઃખી હોત! અનિષ્ટનો સંગ ભવિષ્યમાં ન થાય; વર્તમાનમાં પ્રાપ્ત અનિષ્ટ ટળે, અને ભૂતકાળમાં આવા અનિષ્ટ પ્રસંગે ગયા તે સારું થયું. આવા અજ્ઞાનતાભર્યા વિરારોની પરંપરા આ ધ્યાનની કેટીમાં જાય છે. વેદના (રોગ આશ્રી) નામનો આધ્યાનને ત્રીજે પાયો - શૂલ, શીર વેદના-તાવ-શરદી, વગેરે ગાદિના વિશેગનો દઢ અવ્યવસાય (પરિણામ) તે પણ અશુભ ધ્યાન છે. આ વર્તમાનમાં પ્રાપ્ત રોગાદિના વિયેગની ચિંતા, તેની ચિકિત્સામાં અત્યંત મનની વ્યગ્રતા. - આ રોગ ટાળવા કયાં જાઉં? શું કરું? હાય ! બાપરે ! બહુજ આ રોગથી કંટાળી ગયો છું હવે તે આનાથી ભગવાન છેડાવે તો સારું ! જે કે પૂર્વે કરેલા પાપના ઉદયેજ ગાદિ વેદનાઓ આવે છે તેને વાસ્તવમાં પોતાનાજ કરેલા અશુભ કર્મને વિપાક સમજી સમતા ભાવે ભેગવવી જોઈએ. પણ અજ્ઞાન જીવને સમભાવ રાખવાનું કયાંથી સુઝે? તેથી જ દુ:ખી થઈ હાય–ાય કરી અભક્ષ દવાઓ ખાઈ કેઈ નવાં નવાં પાપ ઉપાર્જન કરે છે. આવેલા રેગ–વેદના કંઈ મનુષ્યના અજ્ઞાનતા ભર્યા ધમપછાડાથી ગભરાઈને ચાલી જતી નથી. તે તે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જ્યાં સુધી અશાતા વેદનીય હશે ત્યાં સુધી ભોગવવુ જ પડવાનુ છે તેના નિયત થયેલા વખતે રાગ-વેદના શમવાની છે તેા પછી નાહક કલેશ-હાયવેાય શા સારૂ કરવી બ્લેઇએ ? ભૂતકાળમાં આવે રાગ-વેદના આવી હતી તે ગઇ તે બહુ સારૂ થયુ, નહિતર કાણુ જાણે જીવનનુ શુ' થાત ! ભૂતકાળમાં રાગ-વેદના ગઇ તેના આનદ માણવા. છૂટકારાને દમ ખેડવા. ભિષ્યમાં હવે બાપલા આવા રાગે-વેદનાએ ન આવે તે સારૂં ! આમ વેદના-રાગ પ્રત્યેની અત્યંત અરુ!િ ધિક્કાર એ પણ દુષ્કર્મ ધાવનાર છે. રાગના પ્રતિકાર માટે ખૂબ દોડધામ કરવી, ઘરવાળાએને પણ તંગ કરી દેવા અનુચિત છે. આનો અર્થ એ નથી કે રાગ આવે તે ચેાગ્ય ઉપચારા નજ કરવા. પણ તેમાં અત્યંત ઉત્સુકતા રાખવી, હાયવેાય કરવી, તેના માટે અત્યંત આકુલ-વ્યાકુલ થવું, રાગમાં કુટુ ખીએ સેવા ન કરતાં તેમના ઉપર વારંવાર ગુસ્સે થઇ જવું, નારાજ થઈ જવું કે આ કેવા કુટુ’બીએ છે કે મારી આવી રાગની સ્થિતિમાં પણ સેવા કરતાં નથી. પછી તેમની વાત છે મને એકવાર સાથે થઇ જવા દે ! પછી સ્વાથી લેાકેાને બતાવી આપું! આવા કુવિકલ્પા કરવા તે આત ધ્યાનના ત્રીને પાયા છે. નિયાણાનું ધ્યાન નામના ચેાથા પાચેાઃ આગામી કાળમાં દેવ-દેવેન્દ્ર, રાજા-મહારાજા, ચક્રવર્તી અનવાનુ નિયાણુ' કરવું–ભાગ સ ́પત્તિએ ની પ્રાર્થના કરવી તે આત ધ્યાનના ચાથે પાયા છે. હું વમાનમાં દાન-શીલ–તપ-ત્યાગ-સંયમનુ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પાલન કરૂ' છે' તેના ફળ તરીકે ભવિષ્યમાં-આગામી જન્મમાં ઉત્તમ ભેગા-સ‘પતિએ દેવીએ વિગેરે મળજો. આવેા ઉત્તમ ધર્મ અને તપ વેચી એના બદલામાં આવી તુચ્છ-વિનધર વસ્તુ માંગવી તે મહાન અજ્ઞાનતા છે. કાડી ખાતર ક્રાડાને ફેંકી દેવા જેવુ' મૂખ કા છે. તે પણ અત્યંત વિષયાસક્ત મનુષ્યાજ બહુધા ધર્મ સાધન-તપ-ત્યાગ વગેરે આવા દિવ્ય ઉત્તમ ભાગ સુખેા માટેજ કરતાં હોય છે. તેથી ધર્મસાધના મદલ દિવ્ય ઉચ્ચ ભૌતિક સુખાની તીવ્ર અભિલાષા કરવી તેને નિદાન નામનુ આત ધ્યાન કહે છે. આ નિયાણાનું ચિંતન અધમ છે. ધમ રૂપી હસ્તિરત્ન વેચી ગધેડા ખરીદવા જેવું માલિશ-અજ્ઞાન-ચેષ્ટિત છે. અજ્ઞાનથી અધ અને ચ'રાળ સ્રીના કટાક્ષથી રહિત થયેલા પુરૂષ! ઉંચા વૈભવ અને ભાગના કામી તેના સર્જનમાં અત્યંત આસકિતને ધારણ કરે છે. જ્યારે વિદ્વાનાનુ ચિત્ત મેટા માક્ષનીજ આકાંક્ષામાંજ એક્તાન હેાય છે. આ ચાર પ્રકારનુ આત ધ્યાન રાગ-દ્વેષ અને મેહને પરવશ જીવાને હેાય છે. આ ધ્યાન સ`સાર વૃદ્ધિ કરનારૂ અને તિય ́ચ ગતિ (પશુ-પક્ષી–પતગ ચેાનિ) નું કારણ છે. તેથી આ ચાર પ્રકારના આ ધ્યાનનું સ્વરૂપ જાણી તેને ત્યાગ કરવા અહર્નિશ કટીબદ્ધ રહેવુ જોઇએ. આ ધ્યાન ૧ થી ૬ ગુઠાણા સુધી અસ્તિત્વ ધરાવે છે. કારણ કે ત્યાંસુધીજ પ્રમા ચેાગ છે. પ્રમાદવશ જીવે આ અશુભ-નીચ ધ્યાનને કરતા હાય છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ રૌદ્રધ્યાનનાં ૪ પ્રકારઃ (૧) હિંસાનુબંધી (૨) મૃષાનુ ધી (૩) તૈયાનુખ ધી (૪) વિષય સ‘રક્ષણાનુબંધી રૌદ્રધ્યાન એટલે શું? રૌદ્ર ક્રૂર ધ્યાન. હિંસાદી પાપે કરવામાં અતિ ક્રૂર ચિત્તને પરિણામ તેને રૌદ્રધ્યાન કહે છે. = હિંસાનુખશ્રી રૌદ્રધ્યાનનું સ્વરૂપ: જીવાના વધ કરવાનું, ગાઢ અંધને આંધવાનું, દહન કરવાનું, અંકન કરવાનુ, કાપવાનું, તેને ખતમ કરવાનુ દુઃખમાં નાખવાનું, ખૂન-હત્યા કરવાનું જે ક્રૂરધ્યાન તેને હિંસાનુખ ધી રૌદ્રધ્યાન કહે છે. ભલે તે વખતે જીવ તે હિંસાની ક્રિયા ન કરતા હાય, પરંતુ તે કરવાના દૃઢ અધ્યવસાયથી કંઇ ભયંકર પાપકર્મોનુ' ઉપાર્જન કરે છે. આ રૌદ્રધ્યાની અતિ ક્રાધ રૂપી ગ્રહથી પકડાયેલે હૈાય છે. અર્થાત્ ઉત્કટ રાષને ધરનારા હેાય છે. અતિ ઉઢ માન-માયા-લેાલ-વશ પણ હિંસાનુખ ધી ધ્યાન હાય છે. મૃષાનુબંધી રૌદ્રધ્યાનનું સ્વરૂપ: હું એવું વચન એટલું કે સામી વ્યક્તિના છક્કા છૂટી જાય. તને જેલ ભેગાજ થવુ પડે, ઘરનાં નળીયાં પણ વેચવા પડે, તેની સ્ત્રીનાં ઘરેણાં વેચતાં પણ પુરૂ ન થાય. અથવા એના ઉપર એવા આક્ષેપ-આરોપ લગાડું” કે તેની આબરૂના કાંકરા થઈ જાય. કે મહારમાં માં પણ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪પ બતાવવું તેને ભારે પડી જાય. તેની ગુણ-મર્મ વાતે જાહેર કરૂં કે જેથી તેને મરવા જેવું દુઃખ થાય કે આપઘાત કરે પડે. કેર્ટમાં જુઠી ભયંકર હડહડતી સાક્ષી ભરૂ, ચાડી ચુગલી કરૂં, માર્મિક વચન, નિષ્ફર વચનો, અસત્ય વરને બોલી સામાને ઉતારી પાડું, કષ્ટમાં નાખું, મારી નાખું. પ્રાણુઓને છેદી નાખો, કાપી નાખો, ભેદી નાખે, બાળી નાખે શું જોઈ રહ્યા છે? ઉપાડીને ફેંકે. આવું હિંસાનું વાન તે પણ મૃષાનુબંધીમાં આવે. શાસ્ત્ર વિરૂદ્ધ વચન, સામાને એકદમ હલકા પાડવાનું વચન. આવા આવા ભેડા પ્રાણઘાતક, માર્મિક, ગુપ્ત, શાસ્ત્ર વિરૂદ્ધ વરાન લેવાનું જે પ્રણિધાન તેને મૃષાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. ભલે પછી તેવાં વરાનો બેલે કે ન બોલે, પણ એવા પાપમય–હિંસામય–જુઠભર્યા વાનો બેલવાને દઢ અધ્યવસાય વિકાર) કર્યો તે જ મૃષાનુબંધી રૌદ્રધ્યાન ભવિષ્યમાં હું આવાં આવાં વરાનો બેલીશ. ભૂતકાળમાં જે હું આવા આવા વરાને બેલ્યો હોત તો ઠીક થાત ! ભવિષ્યકાળ સંબંધી અને અતીતકાળ સંબંધી પણ મૃષાનુબંધી રૌદ્રધ્યાન સમજવું. આવું આવું પાપમય, હિંસામય વાન બોલવું રહી ગયું, યાદ ન આવ્યું તેને પશ્ચાતાપ, બળાપે કરે તે પણ આમાં આવે. બહુશ્રુત ન હોય છતાં કહે કે હું બહુશ્રુત પંડિત છું, બ્રહ્મચારી ન હોય છતાં કહે કે હું બ્રહ્મચારી છું, તપસ્વી ન હેય છતાં કહે કે હું તપસ્વી છું, ત્યાગી ન હોય છતાં કહે કે હું ત્યાગી છું. આવું વચન પણ મહામહનીય બંધાવનારૂં અને ક્રૂર ચિત્તના પરિણામ રૂપ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સ્તેયાનુબધી રૌદ્રધ્યાનઃ પારકુ’ ધન, ચીજ ચારવાનું, પડાવી લેવાનું, લૂ'ટી લેવાનુ, ફ્રાસલાવી લઇ લેવાનુ જે ધ્યાન તેને સ્તેયાનુ ધી રૌદ્રધ્યાન કહે છે. ચાહે પછી તે વસ્તુ ધન-સંપત્તિ લૂટવામાં, ચારવામાં, પડાવી લેવામાં, સામાનુ ખૂન કરવુ પડે, મારવા પડે, તેની બિલકુલ પરવા કર્યા વગર, દુર્ગતિના-પાપના બિલકુલ ડર વગર જે ચારી કરવાનું ધ્યાન–એક લગન. આલેક પરલેાકના અપાયા-નુકશાનાથી નિરપેક્ષ બની પારકું પડાવી લેવાનું, લૂંટવાનું જ ધ્યાન. વિષય સંરક્ષણાનુબંધી રોદ્રધ્યાનઃ શબ્દાદિ મનેાહર વિષયેા, ધન, સંપત્તિ, ઘર, દુકાન, સ્ત્રી પુત્ર પરિવાર, સત્તા વગેરે પ્રાપ્ત ભેાગ સંપત્તિઓના રક્ષ ણમાં ક્રૂર પરિણામ તેને વિષય સંરક્ષણાનુખ ધીરૌદ્રધ્યાન કહે છે. (૧) આ મારી સ્ત્રી સામે જો કેાઇ જીવે કે અપહરણ કરવાની પેરવી કરે તે તેને મારી નાખું ! (થ) આ મારા ધનને પડાવી લેવાની કેાની તાકાત છે? અને જો કોઇ પડાવી લેવા કે લૂટી લેવા આવે તેા તેની ખબર લઇ નાખું! (૩) આ મારી સત્તાની ખુરશી ઉપરથી જો મને ફાઇ ઉતારવા કાશીષ કરશે તે તેના ખાર વગાડી નાંખીશ. (૪) રાહે તે ભાગે હું આ બધા મારા વૈભવા, વિષય સુખાનું રક્ષણ કરીશ. પછી તેનું રક્ષણ કરવામાં હિંસા કરવી પડશે તેા કરીશ, જી ખેલવુ પડશે તા ખેાલીશ, વિશ્વાસઘાત Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ કરવો પડશે તે કરીશ, સગા બાપ સાથે વિરોધ કરે પડશે તો કરીશ, ક્રોધ-માન-માયા-લેજ, મારામારી, કલહ, ઝગડા, વૈર વિરોધ કરવા પડશે તો પણ કરીશ, પણ મારા વિષય ભેગેનું, સંપતિઓનું રક્ષણ કરીશ. આ જીવ સર્વ જીવોમાં શંકાથી આકુલ શિરવાળે હોય છે. શું ખબર આ લોકો શું કરે? ઇત્યાદિ શંકાશીલ રહ્યા કરે અને તેથી બિનઅપરાધીને પણ ઉપઘાત-નુકશાન કરી બેસે છે. આવા અત્યંત વિષયાસક્ત જીવની અત્યંત ક્રૂર લેશ્યા નિરંતર રહ્યા કરે છે. આ રૌદ્રધ્યાની બીજાની આપત્તિ જોઈને આનંદ પામનારે હાય, ઈહલોક પાકના અપાયના ભયથી રહિત હાય, પાપોનો પશ્ચાતાપ ન હોય, પાપ કર્યા પછી પણ આનંદ માનનાર હોય. અને આ સૈદ્રધ્યાની નરકગામી હોય છે. આ ધ્યાન ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય. ગુણસ્થાન કમાહની ટીકા મુજબ છટ્ઠ ગુણઠાણે પણ આ ધ્યાન હોય. આત્માથી જીવોએ આ આર્તધ્યાનના અને રૌદ્રધ્યાનના સ્વરૂપને જાણીને તેને ત્યાગ કરવામાં પ્રયત્નશીલ રહે એ જ શુભેચ્છા, Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધર્મ ધ્યાનના ૪ પ્રકાર NEU. RETURE UR UTERUELFLE श्राज्ञापय विपाकानां संस्थानस्य च चिन्तनात् થં વા ધ્યેય મેલેન, ધર્મયું-ધ્યાન-રવિધમ્ ગા ——(યાગશાસ્ત્ર-૧૦-પ્રકાશ) ૧) આજ્ઞા વિરામ (૨) અપાય વિણ્ય (૩) વિપાક વિય (૪) સંસ્થાન વિાય. આ આજ્ઞા, અપાય, વિપાક અને સ ંસ્થાન રૂપ ચાર ધ્યેય ભેદથી આ ધ્યાન પણ સાર પ્રકારનું છે. વિય એટલે શું? વિચારણા કરવી તે. (‘વિષય વિચિત્તનું ') શંકા- ધર્મ ધ્યાનમાં આજ્ઞા, અપાય, વિપાક અને સ સ્થાનને વિચાર કરવાનું પ્રયાજન શું? કેમ ‘ધર્મ ધ્યાન’ શબ્દથી તે એ સ્પષ્ટ થાય છે કે ધર્મસંબંધી (ધર્મવિષયક) દૃઢ વિચાર તે ધર્મ ધ્યાન. તેથી તેમાં માત્ર ધનાજ વિરાર હાવા જોઇએ. તેના બદલે અપ્રસ્તુત આજ્ઞા વિગેરેના વિચાર ધર્મ ધ્યાનની વિચારણામાં કેમ કરે છે ? સમાધાન-ધર્મ એ જિનરાજની આજ્ઞામાં રહેલે છે તેથી--‘-વઘ્ને શાળાછુ ક્રિયે જ્યાંસુધી જિનાજ્ઞાનુ સ્વરૂપ જાણવામાં ન આવે ત્યાંસુધી ધર્મધ્યાની ધર્મના વિચાર, Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ પાલન વગેરે કેવી રીતે કરી શકવાને છે? આજ્ઞા (વચન) દ્વારા જ ધર્મતત્વને યથાસ્થિત ખ્યાલ આવી શકે છે. તેથી જિનરાજની આજ્ઞાના સ્વરૂપને યથાર્થ ખ્યાલ હોવો જરૂરી છે. તેથી અહિં ધર્મધ્યાનમાં પ્રથમ આજ્ઞાનો વિચાર કરવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. જીનરાજનું વચન યથાર્થ છે, સત્ય છે, અવિસંવાદી છે, પૂર્વાપર વિરોધ વગરનું છે, એકાંતિક અને આત્યંતિક કલ્યાણનો હેતુ છે, આ દઢ વિશ્વાસ જ્યાં સુધી ભગવાનના વાન પર ન થાય ત્યાંસુધી સાધકની ધર્મમાં અખલિત ગતિ કેવી રીતે થવાની હતી ? અને બીજું જીનરાજની આજ્ઞાને વિચાર કરે તે પણ ધર્મ જ છે ને? શંકા- ધર્મધ્યાનના વિષયમાં અપાયની વિચારણા કરવાનું કારણ શું? સમાધાન– રાગાદિ દોષે, હિંસાદિ પાપ વગેરેના નુકશાનની વિચારણા કરવાથી એક તો તે તે દેન અને પાપને પક્ષપાત દૂર થાય છે અને તેના ભયંકર નુકશાન જાણી સાધક તે દેથી અને પાપથી દૂર રહે છે. અને તેથી બાધક દોષ ધર્મસાધનામાં જે વિગ્ન કરતાં હતાં તે કરી શકતાં નથી. તેથી ધર્મના બાધક કારણોને પણ વિચાર રાખવો જરૂરી છે કેમકે ગફલતથી પણ તે દોષો સાધનામાં ભંગ ન પડાવે. રાગાદિ દોષની ભયંકરતા સાધક યંસુધી બરાબર ન સમજે ત્યાંસુધી ધર્મ કરવાનું જોઈએ તેટલું જોમ આવતું નથી. તેથી પિતાના આત્મામાં કેટલા દે છે? કેટલા પ્રમાણમાં છે? અને પિતાને અને બીજા જીવોને તેનાથી થઈ રહેલાં નુકશાન વિગેરેનો વિચાર કરે પણ જરૂરી છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શંકા- વિપાકની વિચારણા શા માટે? સમાધાને- શુભાશુભ કર્મોના વિપાકની વિરપારણું કરવાથી સત્કાર્યો કરવાનું બળ મળે છે. અને અસત્કાર્યોથી તેના કટુ વિપાક (ફળ) જાણી દૂર રહેવાનું થાય છે. અને ચિત્તની સમાધિ માટે પણ કર્મ વિપાકની વિરપારણું શ્રેષ્ઠ સાધન છે. શકા- સંસ્થાનને વિચાર કરવાથી શું ? લેકનું સંસ્થાન, (આકૃતિ) તેમાં આવેલા અનંતાનંત જડ-ચેતન પદાર્થો અને તેનું વિવિધ સ્વરૂપ–સ્વભાવ, કાર્યો વગેરેનું વિવિધ ચિંતન કરતાં રહેવાથી મનમાં રાગાદિ દોષ ઘૂસવાને અવકાશ મળતો નથી. તેથી ધર્મધ્યાન સારી રીતે સ્થિરતાથી થઈ શકે છે. જેના આધાર પર ધર્મસાધના કરવી છે તે જીનરાજની આજ્ઞાનો વિચાર, રાગાદિ દે જે ધર્મને કટ્ટા શત્રુઓ છે તેને સ્પષ્ટ ખ્યાલ, શુભાશુભ કર્મોના વિપાકનું ચિંતન જે પ્રાણુને ધર્મ કરવામાં બળ આપનારૂં છે અને સંસ્થાનને વિચાર મનરૂપી મદોન્મત ગાંડા હાથીને કે જે ધર્મરૂપી વૃક્ષને ઉખેડવા મથી રહ્યો છે તેને અંકુશમાં લેનારો કુશળ મહાવત છે. તેથી આ આજ્ઞા વિરાય, અપાય વિરાય, વિપાક વિરાય અને સંસ્થાન વિચયરૂપ ધ્યાનથી વ્યુતરૂપ અને ચારિત્ર્યરૂપ ધર્મની પુષ્ટિ થાય છે. અને પુનઃ પુનઃ આની વિચારણાથી શુભધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. તેથી આ ધર્મધ્યાનના ચાર પાયાનો પુનઃ પુનઃ વિચાર એ ચાર ગતિમય સંસારને શિવ અંત કરનાર છે તેથી મુમુક્ષુએ આ ધ્યાનની એગ્યતા Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ પ્રાપ્ત કરી ચેાગ્ય દેશ, કાળ, આસન, આલખન, ભાવનાએ વગેરે દ્વારા આ ધ્યાન ધ્યાવવાના અભ્યાસ કરવા જોઇએ અને સાથે સાથે શકય ત્યાજ્ય દોષો અને પાપાના ત્યાગ અને શકય ધર્મ સાધનામાં ઉદ્યમ પણ જરૂરી છે. ખાલી ધર્મ ધ્યાનની જાણકારી માત્રથી ખાસ લાભ નથી. જૈન શાસનમાં કેવળ શુષ્ક જ્ઞાનની જાણકારીની કંઈ બહુ કિંમત નથી. મેાક્ષની પ્રાપ્તિ સમ્યગ્ જ્ઞાનપૂર્વકની સક્રિયાથી થાય છે, નહિં કે એકાંત જ્ઞાનથી કે એકાંત ક્રિયાથી. પણ અનેના સુભગ સહયાગથીજ મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આજ્ઞા વિચય: (૧) જિનાજ્ઞા રાગ-દ્વેષરૂપી તિક્ષ્ણ વિષને શિઘ્ર નાશ કરનાર પરમ મંત્ર છે. (૨) ગાઢ મેાહાંધકારથી ભરેલા લેાકના અંધકાર દૂર કરનાર સહરશ્મિ છે. (૩) આધિ-વ્યાધિ-ઉપાધી રૂપ ત્રિવિધ પ્રાંડ ગરમીથી તેમા તામા પેાકારતા સંસારના મુસાફ્રાને અદ્ભુત ત્રાણભૂત વિશાળ ઘટાદાર વડલે છે. (૪) કમ રૂપી પતને તેાડવા માટે વજા સમાન છે. (૫) કમ રૂપી વન માટે જિનાજ્ઞા દાવાનળ સમાન છે. (૬) પાપરૂપી અંધકારનેા નાશ કરનાર રત્ન દીપક સમાન છે. (૭) પાપરૂપી ઝેરી વર્ષોથી બચાવનાર અપૂર્વ છત્ર છે. (૮) કુવાદીઓરૂપી ઘુવડા માટે સૂર્ય સમાન છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જીનરાજના યાદ્વાદ ગતિ વાન આગળ કુવાદીઓની કુયુક્તિઓ મહાત થઈ જાય છે.. (૯) જેની હૃદયગુફામાં આ જીન વાનરૂપી સિંહકેશરીનું બચુ ખેલી રહ્યું હોય છે ત્યાં આગળ કુમતરૂપી હાથીઓનાં ટેળાઓ તેના એકજ સિંહનાદથી પલાયન થઈ ભાગી જાય છે. (૧૦) કુમતિઓની કુયુક્તિરૂપી સેંકડો ઘડાઓને ક્ષણમાં ભાંગવા માટે મુદગર સમાન છે. (૧૧) સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા જીવો માટે દ્વીપ સમાન છે. (૧૨) કાલકને પ્રકાશ કરવામાં સૂર્ય સમાન છે. , (૧૩) સકલ પાપોરૂપી પિશાચને વશ કરનાર કુશળ ભુવો છે. (૧૪) “હવે ગોવા = :” આ પ્રતિપાદન કરવા દ્વારે સકળ સૂક્ષ્મ બાદર જીવેનું હિત કરનારૂં છે. ' (૧૫) સદ્ભુત પદાર્થોની જ્ઞાપક છે. . (૧૬) સ્વભાવથી ક્રૂર અને રાગરૂપી વિષને પરવશ એવા પણ અત્યંત પાપી અને વિષયાંધ છાને પણ નવરાનથી ભાવિત મનવાળા બનાવીને ગેલેકથને સુખકારી બનાવે છે. અર્થાત્ સર્વત્યાગ કરાવવા દ્વારા સર્વ વિશ્વવત જીવોને અભયદાન આપનાર બનાવે છે. - (૧૭) હજારો સુયુક્તિઓથી વ્યાપ્ત જીન વચનરૂપી મદકને રાત દિવસ ખાતાં પણ બુદ્ધિમાન પુરૂષ તૃપ્ત થતો નથી. A (૧૮) સકલ દુઃખરૂપી રોગોનું જીનવરાન અદ્વિતીય ઔષધ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ (૧૯) આ જીનરાજનુ વચન દેવલેાકવાસી દેવદેવેન્દ્રોને પણ માન્ય છે, પ્રમાણભુત છે. (૨૦) જે જીનરાજના વાનથી ભવ્ય લઘુકવાને કુશળ કાર્યામાં પ્રવત વાનુ જણાવવામાં આવે છે. (૨૧) ભવ્ય જીવેાના શશયારૂપી તિમિરને નાશ કરનારૂ છે. (૨૨) અનિપુણ પુરૂષ આ નય, ભગ, પ્રમાણ અને ગમથી ગભીર જીનવરાનને સમજવા સમર્થ બની શકતા નથી. કેાઇ લઘુકમી ભવ્ય જીવજ તિક્ષ્ણ પ્રજ્ઞા વડે ગુર્ગમ દ્વારા આ જીનવનની ગંભીરતા જાણવા ભાગ્યશાળી બની શકે છે. (૨૩) આ જીનેશ્વર દેવા સ્વયં રાગ દ્વેષને જીતનારા અને સર્વજ્ઞ હાવાથી તેઓના વાનમાં કયાંયે સંશય કરવાના અવકાશ છેજ નહિ. કારણ કે વિપરિત પ્રરૂપણા રાગ-દ્વેષ કે અજ્ઞાન વિના ન હેાય. તેથી અનુપકૃત ઉપકારી જિનેશ્વર દેવા એકાંતે પરાનુગ્રહ પરાયણ હેવાથી તેનું વન એકાંતે પરમ શ્રદ્ધેય—પરમ ઉપાદેય છે. આવી આવી રીતે ભિન્ન ભિન્ન સુંદર વિશેષણેાથી યુક્ત જિનાજ્ઞાને-જિનવચનને એકાગ્ર વિચાર કરવા તે ધમ ધ્યાનના પ્રથમ આજ્ઞા વિક્રય નામના પાયા છે. (૨૪) જીન વાન અ થી અનાદી–અનંત છે જ્યારે સૂત્રથી અનિત્ય છે. (૨૫) ગણધર દેવાએ આ જીનવાનને સૂત્રથી ગુંથેલુ છે અને તેના ઉપર તીથ કરે એ સત્યની મહેાર-છાપ મારેલી છે. અપાય વિચયઃ (૧) હે જીવ ! રાગ-દ્વેષ-ક્રાધ-માન-માયા-Àાભ, હિંસાદિ Page #173 -------------------------------------------------------------------------- ________________ પાપ અને આશ્રવાદિ અશુભ ક્રિયાઓમાં પ્રવર્તતા જીવોના આલોક પરલોકમાં થતાં લાખે નુકશાનોને-દુખને-પીડાએનો થિર વિરાર કર (૨) તેં પણ આજ સુધી અનંતકાળમાં આ રાગાદિ દોષે અને હિંસાદિ પાપોમાં રાકચૂર બનીને અનંતીવાર નરકાદિ દુર્ગતિઓમાં અનંતાનંત જન્મમરણાદિ કષ્ટોને ભેગવ્યા ! આજે પણ આવા ઉત્તમ જીનરાજના ધર્મયુક્ત માનવાવમાં હજુ પણ તે દેન પાપોનો પક્ષ કેમ છેડતો નથી ? તારું નિકંદન કાઢનારાં, તારી અનંત જ્ઞાનાદિ સમૃદ્ધિને લૂંટી લેનારા પ્રત્યે પણ તારો આટલે પક્ષપાત કેમ છે? તે મને સમજાતું નથી. તે તે રાગાદિ દેને વશ કેઇવાર હલકા મનુષ્યોની પણ ગુલામી પરાધીનતા ભોગવી. નહિ કરવા યોગ્ય પરસ્ત્રીગમન, વેશ્યાગમન, સ્વામીદ્રોહ, માતૃદ્રોહ-ઘાત, હિંસા, જુઠ, ચોરી, પરિગ્રહ, માંસાહાર, શરાબ વગેરે પાપ કરવામાં પણ કંઈ બાકી રાખી નથી. (૩) હે જીવ! જેમ મહાવ્યથાથી પીડાતો મનુષ્ય હોવા છતાં પણ કુપચ્ચની અભિલાષા કરે છે. તેમ અપ્રશસ્ત રાગ-દ્વેષ ઉઠવા માત્રથી દુઃખને દેનારા છે, આસક્તિને જન્માવનારા છે, રિત્તિને વિહળ અને અશાંત કરનારા છે, કેઈ તોફાનો ઉત્પન્ન કરનારા છે. છતાં તે તેઓને સંગ કેમ છોડતા નથી ? (૪) જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષની માત્રા તીવ્ર તેમ દુઃખ પણ તીવ્ર. દ્વેષ તે ઉઠવા માત્રથી દેહને જ પ્રથમ તપાવે છે, મગજ ગરમ કરી નાંખે છે અને આગળ વધતાં ઘરમાં, કુટુંબમાં, Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ પણ સંતાપ કરાવનાર બને છે. જેમ કોટરસ્થ અગ્નિ જલ્દીથી વૃક્ષને બાળી મૂકે છે તેમ. (૫) પરાકમાં દીર્ઘ – નરકાદિ ફળ – દીર્ઘ સંસાર એ રાદિ દોષનું ફળ છે. . (૬) મિથ્યાત્વથી મોહિત મતિવાળા પાપી જીવો આ લોકમાંજ નરકની ઉપમાવાળા દુઃખને પ્રાપ્ત કરે છે. તેથી આ જગતમાં ક્રોધાદિ સર્વ પાપ કરતાં પણ (મિથ્યાત્વ) અજ્ઞાન જેવું ખેઢકર, (ભયંકર) પાપ કઈ નથી. કેમકે જે અજ્ઞાનના પાપથી જેની મતિ આચ્છાદિત થઈ ગઈ છે એવા લોક પિતાના હિતાહિતને પણ જાણી શકતા નથી. (૭) પ્રાણુ વધાદિથી અવિરત, હિંસાદિ પાપની પ્રતિજ્ઞા વગરના પાપી જી પોતાના દીકરા-દીકરીઓના ઘાતરૂપ અતિ નિંદનીય પાપોને પણ કરતા સંકેચાતા નથી. (૮) કાયિયાદિ પચ્ચીસ ક્રિયાઓમાં પ્રવર્તતા જીવો આલોક પરલેકમાં કઈ પાપને ઉપાર્જન કરી સંસારની વૃદ્ધિ કરે છે. (૯) આ રાગાદિ દોષે –હિંસાદિ પાપો ક્ષમાદિરૂપ અને અહિંસારૂપ જે ધર્મસ્થાને તેના વિરોધી છે, શત્રુ છે તેથી હે જીવ! તે ધર્મઘાતક શત્રુઓથી તું સદા ચેતતો રહેજે. - (૧૦) જે આલેકમાં રાગ-દ્વેષ ન હોત તો કઈ દુઃખ પીડા પણ ન હોત. રાગ-દ્વેષજ કર્મબંધનું કારણ છે. અને કર્મબંધનથી જ નરકાદિ દુર્ગતિઓમાં જન્મ મરણાદિ દુખે જીવને ભેગવવા પડે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧પદ (૧૧) સ્વભાવે શુદ્ધ, નિરંજન, નિરાકાર સ્ફટિક જેવા નિર્મળ આત્માને કાળે મેશ કરનારા કાજળ જેવા આ રાગરિ દે છે. (૧૨) પ્રશમ સુખથી જીવને વંચિત રાખનારા આ રાગાદિ દોષ જ છે તેને જ્યાંસુધી તું હટાવીશ નહિ, નિર્મૂળ કરીશ નહિ ત્યાંસુધી સાચું સુખ અકષાય ચારિત્ર-વીતરાગ દશા પ્રાપ્ત કરી શકીશ નહિ. . (૧૩) સાથે સાથે રાગાદિ દોષને પોષનારો, જગાડનારા નિમિત્તોથી પણ દૂર રહેજે. કેમકે રાગદ્વેષરૂપી અગ્નિ વિષયો રૂપી ઈન્વનને પ્રાપ્ત કરીને જ સળગતો રહે છે. તેથી તે અગ્નિને હવે શાંત કરવા હોય તો રાગ રૂપી અગ્નિમાં વિવિધ વિષય રૂપી લાકડાં નાખવાનું બંધ કરવું જોઈએ જેથી લાકડાં વગર તે રાગદ્વેષરૂપી અગ્નિ બુઝાઈ જાય. (૧૪) સંસાર ત્યાગ કરવાનું આ પણ એક મુખ્ય કારણું છે કે સંસારમાં મનુષ્યને સ્થાન–સ્થાન પર ક્ષણે ક્ષણે રાગશ્રેષનાં નિમિત્તો મળે છે અને તેથી નિમિત્ત પામી જીવ ડગલે પગલે રાગોષની આગમાં જઈ પડે છે. - સાધુ અવસ્થા–સાધુ જીવનજ એક એવું સુંદર–અલિપ્ત જીવન છે કે સહજ મેટા–મેટા કંચન કામિની પુત્ર-પરિવાર–ર–દુકાન, દાગીના, સત્તા જેવા રાગ-દ્વેષ વર્ધક નિમિતોથી બચી જવાય છે. તેથી સહેલાઈથી ક્ષમાદિ ધર્મોનું આરાધન કરી શકાય છે. (૧૫) હે જીવ! તારે આધીન મેક્ષમાર્ગ હોવા છતાં તે કુમાર્ગ પર ચાલીને જ તે તારા હાથે જ તારા પગ પર કુહાડી મારી તું વેદનાની બૂમે કેમ પાડી રહ્યો છે? Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ (૧૬) હે જીવ ! ધર્મરૂપી સૌરાજ્ય પ્રાપ્ત થવા છતાં વિષયેની શિક્ષા એક ભિખારીની માફક સંસારની ગલીએ ગલીએ કેમ માગી રહ્યો છે? તને શરમ કેમ નથી આવતી? - આવી રીતે ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી રાગાદિ દે, હિંસાદિ પાપ અને આશ્રવાદિ કિયાઓથી સ્વ–પરને થતા નુકશાનોનો સ્થિર એકાગ્ર ચિત્તે વિચાર કરવો તે ધર્મધ્યાન બીજે પાયે છે. વિપાક વિચય:- (૧) અરિહંતોની ભવ્ય, સર્વશ્રેષ્ઠ સંપદાઓ અને નારકીની ભયંકર વિપદાઓ જોતાં લાગે છે કે શુભાશુભ કર્મનું એક છત્રી સામ્રાજ્ય આ વિશ્વ ઉપર પ્રવર્તી રહેલ છે. (૨) એકજ રાજગૃહીમાં રહેતા શાલીભદ્ર રોજ નવા નવા દેવતાઈ વૈભો અને વિલાસે ભોગવતા હતા. અને એજ નગરીમાં રહેતો દ્રમક (ભીખારી) ભિક્ષા માટે આખી નગરીમાં આખો દિવસ શ્રીમંતોને દ્વારે ભટકવા છતાં પેટભર રોટલાનો ટુકડો પણ પ્રાપ્ત કરી શકતો નહોતો. તે કર્મની લીલા નહીં તો શું છે? (૩) એક વખત અયોધ્યાના રાજમહેલમાં વિવિધ વૈભમાં મહાલતી રાજરાણી સીતાને ગëિણી અવસ્થામાં અલી નિરાધાર હિંસક પશુઓથી ભરેલા મહા વિકટ જંગલમાં મૂકાઈ જવું પડયું તે કર્મની ક્રુર મશ્કરી નથી તે શું છે ? (૪) મહાપરાક્રમી, મહાયોદ્ધાઓ, મહાસામ્રાજ્યના ઘણું એવા પાંચ પાંડેની એક પત્ની સતી દ્રૌપદી રાણીનાં દુષ્ટ દુર્યોધને ભરસભામાં પાંચ પાંડવોને દેખતાં ચીર ખેંચ્યા અને વિકાસ ભલીભદ્ર રોજ નગરીમાં રહેતા Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આબરૂ લીધી તે શું કર્મની મશ્કરી નથી તો શું છે ? (૫) સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાને ચંડાળને ત્યાં વેરાવાને અવસર આવ્યો અને મહારાણું તારામતીને નીરા ઘેર પાણી ભરવાં પડ્યાં તે કર્મની ભયંકર વિટંબણું નથી તે શું છે? (૬) મુંજ રાજાને ઘેર ઘેર ભિક્ષા માટે દુશમનના રાજ્યમાં નીચી મૂંડીએ લટકવું પડ્યું તે કર્મની ક્રૂર રમત નથી તે શું છે? (૭) સગર રાકવતીના એક સાથે સાઠ હજાર પુત્રને સળગાવી નાખ્યા તે એક કમની સંહારલીલા નથી તો શું છે? . (૮) પખંડનું પુણ્ય ભેગવનાર બ્રહ્નદત્ત ચક્રવતીની આંખે ઊડાવનાર કર્મ ચંડાળ સિવાય કોણ છે? (૯) દેવલોકના ઈન્દ્ર-ઇન્દ્રાણીઓના રૂપને મહાત કરે તેવા અદ્ભુત રૂપને ધારણ કરનાર સનત્કુમાર ચકવતીના શરીરમાં એકાએક ભયંકર સોળ રોગ ઉત્પન્ન થઈ ગયા અને અનુપમ રૂપની લીલા એક ક્ષણમાં ધૂળમાં રગદોળાઈ ગઈ તે કર્મ પિશારાની સાર્વભૌમતા નથી તો શું છે? (૧૦) અબજોનું ધન પિતાની પાસે હોવા છતાં રોજ તેલને ગેળા ખાનાર અને ભારે વરસાદની ઝડીઓમાં, માસામાં નદીના પુરમાં તણાતાં લાકડાં લેવા પોતડી પહેરીને ઝંપલાવનાર કંજુસ મમ્મણ શેઠની ઘેર વિટંબણ કરનાર અને સાતમી નરકમાં લઈ જનાર દુષ્ટ કર્મ સિવાય કોણ છે? (૧૧) મૃગાપુત્ર લેઢીએ રાજમંદિરમાં રાજરાણીના પેટે જન્મ લેવા છતાં જન્મથી ઘોર દુર્ગધી શરીર, નડુિં નાક-કાન, નહિં મુખ, નહિં હાથ-પગ, નહિં પેટ આવા કટુ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ફળને આપનાર કર્મરૂપી ઝેરી વૃક્ષ સિવાય કેણ છે?" (૧૨) રાજાને રંક બનાવનાર, મૂર્ખને પંડિત બનાવનાર, દુર્ભાગીને સૌભાગી બનાવનાર અને સૌભાગીને દુર્ભાગી બનાવ નાર, યશ, અપયશ, સંપદાઓ, વિપદાઓ, સુરૂપ–કુરૂપ આપનાર, ઉચા કુળમાંનો નીચ કુળમાં જન્મ આપનાર ભણેલાઓને અભણની ગુલામી કરાવનાર અને પંડિત મૂખની ગુલામી કરે. તેમાં શુભાશુભ કર્મનું જ નાટક દેખવામાં આવે છે. (૧૩) દેવલોકના દેવતાને પણ ગધેડીના પટમાં પૂરનાર આ ફૂર કમ સરકારજ છે ને? .. (૧૪) અકર્મોની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના શુભાશુષ ભેદનું રિતન કરવું, કર્મની ઉત્તર ૧૫૮ પ્રકૃતિ ઓને વિકાર કરે વિગેરે... આવા આવા શુભાશુભ કર્મના–પાપ-પુણ્યના ફળને (વિપાકનો) એકાગ્ર ચિત્તે વિચાર કરવો તે ધર્મધ્યાનને વિપાક વિરય નામને ત્રીજે પાયે છે. સંસ્થાન વિચયઃ જિન કથિત ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનાં લક્ષણે, સંસ્થાન, આધાર, ભેદ, પ્રમાણ, ઉત્પતિ, સ્થિતિ અને વ્યય પર્યાનું ધ્યાન કરવું તે. જેમ ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિસહાયક, અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિસહાયક ઇત્યાદિ. સંસ્થાનઃ– જુદાત્ત રજના વિશેષ | પરિમંડલાદિ સંસ્થાન અજીવ દ્રવ્યને હોય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ • ૧૬૦ (૧) પરિમંડલાકાર (૨) વૃત્તાકાર (૩) ત્રિકોણાકાર (૪) રાતુરસ્ત્રાકાર (૫) આયાતાકાર. જીવોને વિષે છ સંસ્થાનઃ (૧) સમચતુરસ્ત્ર (૨) જોઢ (૩) સાદી (૪) વામન (૫) કુન્જ (૬) હુંડક. લોકનું સંસ્થાન- વૈશાખાકાર- બે કેડે હાથ દઈ પગ પહોળા કરી ઉભેલ પુરૂષવતું. લકનું અધઃ સંસ્થાન- ત્રસનાકારે. લેકનું મધ્ય સંસ્થાન- ઝારી આકારે. લેકનું ઉદર્વ સંસ્થાનઃ- મૃદંગ આકારે. આધાર - ધર્માસ્તિકાયાદિ દ્રવ્યે આકાશના આધારે રહેલા છે તેને વિચાર કરે અથવા સ્વસ્વરૂપેણ સ્થિત છે. ભેદ - ધર્માસ્તિકાયાદિના કંધ, દેશ અને પ્રદેશ ત્રણ ભેદ છે. પ્રમાણ- ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો લેકાકાશ પ્રમાણ છે. તે ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્ય પ્રતિસમય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને મૂળ સ્વરૂપે કાયમ છે-સ્થિર છે. પ્રશ્ન- ધર્માસ્તિકાયાદિમાં ઉત્પતિ–રિથતિ–વ્યય શું ? ત્યાં વિવક્ષિત સમય સંબંધરૂપ અપેક્ષા લેવી. દા.ત. વર્તમાન સમય સંબંધરૂપે ઉત્પન્ન થાય છે. તદનન્તર અતીત સંબંધરૂપે નાશ થાય છે અને ધર્માસ્તિકાયાદિ દ્રવ્યરૂપે નિત્ય રહે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ 1 આ પાાસ્તિકાય લાકને જીનેશ્વરાએ અનાદી અને ત કહ્યો છે. ક્ષેત્રલેાક ત્રિવિધઃ- ઉર્ધ્વ –મધ્ય-અધા. ઉલાકમાં જ્યાતિષ્ટાઢિ સહિત અનુત્તર વિમાન પત અસ ંખ્યેય રત્નાનાં વિમાને. મધ્યલેાકમાં જ બુઢીપાદી સ્વયં મૂરમણુ પર્યંત અસ`ખ્ય દ્વીપેા આવેલા છે લવણ સમુદ્રાદિ અસખ્ય સમુદ્રો આવેલા છે. અધેાલેાકમાં રત્નપ્રભાદિ સાત પૃથ્વીએ આવેલી છે, તેમાં નારાના ૮૪૦૦૦૦ લાખ નિવાસસ્થાનેા (નરકવાસા) છે. સીમંતક પાવથાથી અપ્રતિષ્ઠાન સુધી સભ્યેય છે. વલય, ધનેાદિષ્ટ, ધનવાત, તનવાત એ ધર્માદિ સાત પૃથ્વીએને વીંટાયેલા છે અથવા તેમના આધારે સાતે પૃથ્વીએ રહેલી છે. ભવન:- રત્નાનાં ભવના (મહેલ જેવાં) અસુરસિદ દશ નિકાય સંબંધી છ ક્રાડ ને ૭૨ લાખ ભવનપતિના ભવનેા છે. અને વ્યંતરનાં અસભ્યેય નગરા (ભવના) આવેલાં છે. આ ભવના શાનાં આધારે રહેલા છે ? આકાશ અને વાયુના આધારે રહેલાં છે. C જીવ સ્વરૂપને વિચારઃ- સાકાર અને નિરાકાર, ઉપયાગ સ્વરૂપ જીવ છે. સાકાર ઉપયોગ ૮ પ્રકારના છે અને અનાકાર ઉપયોગ ૪ પ્રકારના છે. જીવ અનાદિ અનંત છે, અરૂપી છે, શરીરથી ભિન્ન છે, કમના કર્તા-ભાક્તા છે. જીવના પેાતાના કનિતજ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સંસાર સમુદ્ર છે. તે સંસાર સમુદ્ર જન્મ મરણાદિ રૂપ ખારા જળથી ભરેલું છે. તેના તળિયે ચાર કષાયરૂપી ચાર પાતાળ કલશે આવેલા છે. તેમાંથી જન્માદિ જલ અખલિત ગતિથી ધમધોકાર ચાલ્યું આવે છે. સેંકડે દુઃખરૂપી જલચર જંતુઓથી યુક્ત છે. મેહરૂપી આવર્ત (ભમરી) છે, જેમાં એવા અતિ ભયાનક સંસાર સ્વરૂપને ચિંતવે. અજ્ઞાનરૂપી વાયુથી પ્રેરિત સંગ-વિયેગરૂપી મેજાંઓની પરંપરા નિરંતર ઉછળી રહેલી છે જેમાં એવા અનાદિ અનંત અશુભ સંસારનું ચિંતન કરે, આ સંસાર જીવને કઈપણ ગુણ ન કરનાર હોવાથી નિર્ગુણ છે. પ્રશ્ન- આવા ભયાનક હજારે દુઃખથી વ્યાપ્ત સંસાર સાગર તરવાનો કેઈ ઉપાય છે. કે નહિ ? ' ઉત્તર- જરૂર છે, આ સાંસાર સાગરને તરવા માટે સમ્યગ દર્શનરૂપી સુંદર બંધન છે. જ્ઞાનમય કુશળ નિર્યામક છે. અને ચારિત્રરૂપ મહાવહાણ છે. તે વહાણનાં છિદ્રો સંવર વડે પૂરી દેવામાં આવેલા છે, તારૂપી અનુકુળ પવનથી ઈષ્ટ પુરી પ્રતિ પ્રેરિત છે વેગ જેનો, વૈરાગ્યના માર્ગે ચઢેલું છે, દુર્ગાનરૂપી જાઓથી નિષ્પકંપ છે. મુનિરૂપી વેપારીના ૧૮૦૦૦ હજાર શીલાંગરૂપી મહાકિંમતી રત્નોથી ભરેલું છે. અને આ ચારિત્રરૂપી વહાણમાં ચઢીને નિર્વાણ પુરને સ્વલ્પ કાળમાં નિર્વિદને પ્રાપ્ત કરે છે. અથવા ઘણું લખવાથી શું? ધર્મધ્યાની સકલ જીવાદિ પદાર્થોના વિસ્તારથી યુક્ત, સર્વનયના સમુહમય એવા સિદ્ધાંતના અર્થનું ધ્યાન-ચિંતન કરે. આ રીતે લેકવત દ્રવ્ય Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તેના ગુણા-પાંચે વિવિધ જડ-ચેતન પદાર્થાના ભિન્ન ભિન્ન દષ્ટિથી સૂક્ષ્મ ` એકાગ્ર વિચાર કરવે તે સ ́સ્થાન વિચય નામના ધર્મ ધ્યાનના ચેાથે પાયા છે. આ રીતે સક્ષેપથી ધર્મધ્યાનના રાારે પાયાના ક્રમશઃ વિચાર કર્યાં. પ્રશ્ન- ધર્મ ધ્યાનના અધિકારી કાણુ ? જવાબ- નિશ્ચયથી તેા અપ્રત્તમ મુનિ, ઉપશાન્ત મેાહી કે ક્ષપક નિગ્રન્થેાજ છે. વ્યવહારથી નીચેના ગુણુઠાણા વાળા પણ અધિકારી છે. નિપુણ બુદ્ધિવાળા, વિદ્વાન, મુમુક્ષુ પુરૂષ આ ધ્યાન કરવા સમર્થ છે. પ્રશ્ન- કયા દેશમાં (સ્થળમાં) ધ્યાન કરવું જોઇએ ? જવાબ- માત્ર ધ્યાન કાળેજ યુવતી-પશુ-નપુંસકકુશીલ વર્છત સ્થાન જોઇએ એવું નહિં, પણ સવ કાલ આવું સ્થાન જોઇએ. ઉપરાંત તે સ્થાન મનુષ્યા વગેરેની અવરજવરથી રહિત જોઇએ. ઘોંઘાટથી રહિત જોઇએ કેમકે જેને ધ્યાનની શરૂઆત છે પરિત ચેાગેા નથી અન્યા ત્યાંસુધી સ્ખલના થવાના સંભવ છે તેથી તેના માટે અમુક પ્રકારનું સ્થાન— વાતાવરણ અત્યંત જરૂરી છે. આથી સિદ્ધ થાય છે કે સાધુ જીવનમાં શાસ્ત્ર વિહિત કોઇપણ ક્રિયા માનસિક ઉપયોગ રાખી તે તે કાળે અન્ય ચેાગને આધક ન બને તે રીતે કરવામાં આવે તે તે ધ્યાનજ છે. આ રીતે સંક્ષેપથી ધર્મધ્યાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. મુમુક્ષુ આત્મા આ ધર્મધ્યાનના સ્વરૂપને વાંચીને સમજીને ધર્મધ્યાન કરવાના અભ્યાસ કરે. Page #183 -------------------------------------------------------------------------- ________________ lkhK l>ble; s& ૧૬૪ પ્રશ્ન- શુકલ ધ્યાન એટલે શુ' ? - અષ્ટકમ થી મલીન થયેલા આત્માને શેાધે-શુદ્ધ કરે તેને શુકલધ્યાન કહે છે. અથવા શાકને ગારે દૂર કરે તેને શુકલધ્યાન કહે છે. અથવા જેના નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કરાય તે શુકલધ્યાન. વ જેના દ્વારા આત્માનું શુદ્ધ સ્ફટીક જેવું અથવા શુકલ-કષાયરહિત મેાક્ષનુ એક અદ્વિતીય કારણ હાવાથી શુકલધ્યાન કહેવાય છે. પ્રશ્ન- આ ધ્યાન કેાણ ધ્યાયી શકે ? ઉત્તર- (૧) પ્રથમનાં ત્રણ સંÜયણુ ચુક્ત (ર) પૂધર (૩) અપ્રમત્ત મુની, ક્ષેપક નિગ્રંથ કે ઉપશાન્ત નિગ્રંથ (૪) પીત-પદ્મ અને શુકલરૂપ અતિ વિશુદ્ધ લેશ્યાઓને ધરનાર, r પ્રશ્ન- શુકલધ્યાનના ચાર પાયા કયા કયા ? ઉત્તર- (૧) પૃથક્ત્વ વિતર્ક સવિચાર (૨) એકત્વ વિતક અવિચાર (૩) સૂક્ષ્મ કિયાઽનિવૃત્તિ (૪) ત્યુચ્છિન્ન ક્રિયાપ્રતિપાતી. પ્રશ્ન- પૃથક્ત્વવિક સવિચાર ધ્યાન એટલે શુ? ઉત્તર- પૃથકત્વ ભિન્ન ભિન્ન, વિતક – પૂર્વ ગત શ્રુત, સવિચાર-સંક્રમ-સંચાર, પૂર્વાંગત શ્રુતને અનુસારે વિવિધ નય દ્રષ્ટિથી પરમાણુ વગેરે દ્રવ્યના ઉત્પાદ, સ્થિતિ, વ્યય, મૂત્વ, Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ તે ? અમૂર્તત્વ, ભિન્નભિન્નત્વ, એક – અનેવ વગેરે પર્યાનું સ્યાદ્વાદ દષ્ટિથી એકાગ્ર ચિંતન કરવું તેને પૃથકત્વ વિતર્ક સવિચાર નામનો શુકલધ્યાનનો પ્રથમ પ્રકાર કહે છે. અથવા જેમાં ભિન્ન ભિન્ન અર્થ, વ્યંજન અને ગની સંક્રાન્તિ છે. એટલે એ ધ્યાનમાં એક દ્રવ્યથી બીજા દ્રવ્ય ઉપર, એક શબ્દથી બીજા શબ્દ ઉપર, એક ચેગથી બીજા રોગ 'ઉપર અથવા દ્રવ્ય ઉપરથી શબ્દ ઉપર, શબ્દ ઉપરથી દ્રવ્ય ઉપર અને દ્રવ્ય ઉપરથી ચુંગ ઉપર ઈત્યાદિ સંકમણવાળું જે ધ્યાન તે પ્રથમ શુકલધ્યાન, પ્રશ્ન- એકત્વ વિતક સુવિચાર નામના શુકલધ્યાનનું સ્વરૂપ શું છે? - પવન વગરનાં સ્થાનમાં રહેલા સ્થિર તિવાળા દીપકની જેમ ઉત્પાદ, સ્થિતિ, વ્યયાદિ પર્યામાંથી કોઈ એકજ પર્યાયમાં રિત્તિની નિશ્ચલતા (વિક્ષેપ રહિતતા) તે બીજું શુકલધ્યાન છે. છે અથવા જેમાં અર્થ, વ્યંજન કે યેગને સંક્રમ નથી તે બીજુ શુકલધ્યાન. આ ધ્યાન પણ પૂર્વગત શ્રુતના અનુસારેજ હાય અથવા પૂર્વગત શ્રુતને ઉપયોગ કેઈ એકજ દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં નિશ્ચલ હોય ત્યારે બીજુ શુકલધ્યાન હાય. પ્રશ્ન- સૂક્ષ્મ ક્રિયા નિવૃત્તિ ધ્યાન જ્યારે કેને હોય ? ઉત્તર- નિર્વાણગમન કાલે કેવલીને મનોગ અને વાનગને નિરોધ કર્યા પછી અર્ધ કાયરોગના નિરોધ વખતે ત્રીજું શુકલધ્યાન હોય. જ્યાં હજુ સૂમકા નિવૃત થયે www Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ નથી પણ જ્યાં સૂક્ષ્મ-ઉશ્વાસ નિશ્વાસાદિરૂપ કાયયોગ હજુ મેજુદ છે. તે સૂફમ ક્રિયા નિવૃત્તિ નામનું ત્રીજુ શુકલધ્યાન છે. " પ્રશ્ન- બુછિન્ન ક્રિયા અપ્રતિપાતી ધ્યાન એટલે શું? જ્યાં સમસ્ત ભેગના અભાવે સર્વથા કિયાને નાશ થયેલો છે તે શૈલેશી અવસ્થારૂપ જે મેરવત્ નિશ્ચલ આત્માની અવસ્થા તેને ચોથું શુકલધ્યાન કહે છે. પ્રથમના બે પાયા કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે હોય અને છેલ્લા બે પાયા કેવલજ્ઞાનની પ્રાપ્તિ બાદ કેવલીને હોય. છસ્થને સુનિશ્ચલ મન તે ધ્યાન કહેવાય, જ્યારે કેવલીને સુનિશ્ચિલ કાય તે ધ્યાન કહેવાય. પ્રશ્ન- આવા વિષમ ધ્યાન પર ચઢવા માટે આનંબને પણ રહેશેને? હા, જેમ વિષમ પર્વતાદિ ઉપર ચઢવા માટે લાકડી, રજુ વિગેરે દઢ આલંબનની મદદ લેવી પડે છે તેમ અહિં ધર્મધ્યાન પર રાઢવા માટે પ્રથમ આલંબનની જરૂર છે. તે આલંબન શાસ્ત્રમાં ચાર પ્રકારનું બતાવ્યું છે. (૧) વાચના:- વિનયી સાધુને નિર્જરા માટે સૂત્રાદિનું દાન કરવું તે. . (૨) પૃચ્છના – શંક્તિ સૂત્રાદિમાં સંશયને દુર કરવા ગુરૂને પુછવું તે. (૩) પરાવર્તના - પૂર્વે ભણેલા સૂત્રાદિના સ્મરણ માટે અને નિર્જરા થાય તે માટે વારંવાર તેનું પુનરાવર્તન કરવું તે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ (૪) અનુપ્રેક્ષા – મનથી જ સૂત્રાદિના અવિસ્મરણ માટે અને નિર્જરા માટે સૂક્ષ્મ ચિંતન કરવું તે. પ્રશ્ન- સાધુ જીવનમાં આ ધ્યાનનો અવકાશ કયાં મળે? કારણ કે બે ટાઈમ પ્રતિક્રમણ, બે ટાઈમ વસ્ત્રાદિનું પડિલેહણ, શાસ્ત્ર અધ્યયન, અધ્યાપન કરવાનું, ગોચરી લાવવાની, ગુરૂસેવા-ભક્તિ, બિમાર, તપસ્વી, બાલસાધુની ભક્તિ, વારંવાર ઇરિયાવહિયા, પચ્ચક્ખાણ લેવું—પારવું, સાધુવંદન આમાં ધ્યાનનો અવકાશજ સાધુને કયાં છે? ઉત્તર- ધ્યાન એટલે કંઈ પર્વતની ગુફામાંજ જઈને પોતાના આવશ્યક કર્તવ્યોને છોડીને જ થઈ શકે આ તમારી માન્યતા ભ્રામક જ છે. શાસ્ત્રકારોએ તો પ્રત્યેક શાસ્ત્રવિહિત અને ઉપગપૂર્વક આવશ્યકાદિ ક્રિયાઓ કરતાં કરતાં ધ્યાન થાય છે તે પ્રમાણે કહ્યું છે. પછી એક ઇરિયાવહીની ક્રિયા પણ ઉપગ સાથે કરે તો તે ક્રિયા પણ ધ્યાન કહેવાય. જીવદયાના ઉપગપૂર્વક સાધુ ચાલે તે પણ ધ્યાન, ભાષાસમિતિ જાળવી બોલે તે પણ ધ્યાન, શાસ્ત્રાભ્યાસ્ત્ર મનવચન-કાયાની ગુપ્તિપૂર્વક કરે તે પણ ધ્યાન, વિધિપૂર્વક ગુરૂસેવા કરે તે પણ ધ્યાન, અને ઉપગપૂવર્ક ૪૨ દેષરહિત ગેરરીની ગવેષણ કરે તે પણ ધ્યાન. यदुक्तं प्राचार प्रदीप शुभध्यानं सर्वधर्मक्रियानुगं मानसिकं च नहि तेन काचिद् धर्मक्रिया बाध्यते किंतु सर्वापि प्रत्युत पोष्यते तेन तस्य सार्वकालिकत्वं युज्यते, श्रुतज्ञानं तु पठनगुणनादि साध्यं द्विसन्ध्यावश्यकादिवत् नियत काले एवाचितं तस्यैव सर्वकालं पाठाभ्यासेऽन्यान्य पुण्य क्रिया बाध एव स्यात्, न च तथा युक्तम्, अन्योन्याबाधयेव ता सा युक्तत्वात् । Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જે મહાપુરૂષો નૃતયેાગી બની ગયા છે. જે સંઘયણ અને માનસિક કૃતિ અલ વડે કરીને મલવાન છે. જેનુ મન ધર્મધ્યાનની અંદર નિશ્ચલ છે. તેને ગ્રામ, નગર, ઉદ્યાન, પત ગુફા, જનાકુલ કે જનરહિત શુન્ય સ્થાનેા સમાન છે. અર્થાત્ તેમના માટે આવ પ્રકારનુ સ્થાન જોઇએ એવા નિયમ નથી. તેથી જે ગ્રામાદિ સ્થળમાં મન સ્વસ્થ રહે ત્યાં ઉપરોક્ત સ્વરૂપવાળા મુનિએ ધ્યાન કરવું. વાચિક ધ્યાનઃ મારે આવા પ્રકારની નિરવદ્ય, મૃદુ, હિતકારી ભાષાજ મેાલવી જોઇએ. અને સાવદ્ય, કંઠાર,અહિત કારી ભાષા નહીં એલવી જોઇએ. આ પ્રમાણે વિચારીને ખેલનારને વારિકધ્યાન હેય. કાયિક ધ્યાનઃ સારી રીતે કામની જેમ હાથ-પગ વિગેરે સફેાચી રાખી કારણે જયણાપૂર્વક કાયાને પ્રવર્તાવે તેને કાયિક-ધ્યાન કહે છે. સ્થાન પૃથ્વીકાયાદિ જીવાના સઘદાદિથી રહિત પણુ જોઇએ. ત્યાં આસપાસ હિંસા, મૃષા, ચારી, મૈથુન, પરિગ્રહાર્દિ પાપેાને સેવનારા ન જોઇએ. અથવા આસપાસનું વાતાવરણ શુદ્ધ-પવિત્ર જોઇએ. પ્રશ્ન- કયા કાલે ધ્યાન કરવુ જોઇએ ? 1. ઉત્તર જે કાલમાં પેાતાના મન – વચન – કાયાના ચાગાની સમાધિ રહે તેવે વખતે ધ્યાન કરવું. કાઈ કાલનું નિયમન નથી. મ Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન- ધ્યાન વખતે આસન કેવું જોઈએ? ઉત્તર- આસન અભ્યાસ વડે સિદ્ધ કરેલ હોવું જોઈએ. જે આસન ઉપર દીર્ઘકાલ સુધી સુખપૂર્વક ધ્યાન થઈ શકે. ધ્યાનમાં પીડાકારી ન બને તેવું પિતાની રૂચિ મુજબનું આસન જોઈએ. ચાહે પછી તે પદ્માસન હેાય, વિરાસન હોય, સિદ્ધાસન હેય, કાર્યોત્સર્ગ મુદ્રા હોય, કે બેઠેલા હોય. પ્રશ્ન- આ દેશકાલ આસનને નિયમ શા માટે? ઉત્તર- પૂર્વે મુનિએ આવા દેશકાલ આસનાદિમાં રહેલા પ્રધાન એવા કેવલજ્ઞાન વિગેરેને પામેલા છે. આ ઉપરતો સામાન્યથી કાલાદિને નિયમ કહ્યો છે. બાકી ધ્યાનમાં જેમ મનવચન-કાયાની એકાગ્રતા સમાધિ રહે તે પ્રમાણે યત્ન કરે જોઈએ. છઘને જેમ જ ઘાતી કર્મોને ક્ષય કરવા પ્રથમના બે શુકલધ્યાનના પાયાની આવશ્યસ્તા પડે છે તેમ કેવલીને ૪ અઘાતી કર્મોનો ક્ષય કરવા શુકલધ્યાનના છેલ્લા બે પાયાની આવશ્યક્તા રહે છે. શુકલધ્યાનનાં ચાર આલંબન – (૧) ક્ષમા (૨) નમ્રતા (૩) સરલતા (૪) સતેષ જિનમતમાં કર્મક્ષયના ઉદેશને લીધે આ ચાર ક્ષમાદિ પ્રધાન છે કેમકે અકષાય ચારિત્રથી જ નિયમ મુક્તિ છે. તેથી આ ચારનું આલંબન લેનારે મુમુક્ષુજ શુકલધ્યાન ઉપર ચઢી શકે છે બીજે નહિ. અર્થાત્ શુકલધ્યાનરૂપી મહેલ ઉપર રાઢવા માટેનાં આ ક્ષમાદિ ચાર પાન છે. શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે. (૧) મિથ્યાત્વાદિ આશ્રદ્ધા (૨) સંસારના અશુભ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ભાવે (૩) અનંતભવ સંતાનોની પરંપરા (૪) વસ્તુઓનાં વિપરિણમન. શુકલધ્યાનથી સુભાવિત ચિત્ત છે જેનું એ આત્મા જ્યારે શુકલધ્યાનથી વિરામ પામે છે ત્યારે આ ઉપર મુજબની રચાર અનુપ્રેક્ષાઓનું સૂક્ષ્મ હૃદયસ્પર્શી ચિંતન કરે છે. કારણકે કોઈપણ ધ્યાન અંતમુહૂર્તાકાળથી વધારે કાળ સતત ટકતું નથી. તેથી જ્યારે એક ધ્યાનમાંથી નિવૃત થાય ત્યારે આ અનુપ્રેક્ષાઓનું ચિંતન કરે છે. આ શુકલધ્યાન અત્યંત સૂક્ષ્મ અને અત્યંત નિપુણ બુદ્ધિગમ્ય અને સર્વ સાધ્ય હોવાથી આજના કાળે તો કોઈ કરવા શક્તિમાન નથી તેથી તેનો વધુ વિસ્તાર ન કરતાં સંક્ષેપમાં તેનું સ્વરૂપ બતાવ્યું છે. આ રીતે શારે ધ્યાનના સ્વરૂપનું સંક્ષેપથી વિવેચન કર્યું છે. ભવ્ય જીવે પ્રથમના બે અશુભધ્યાનો ત્યાગ કરવાપૂર્વક છેલ્લાં બે ધ્યાનમાંથી ધર્મધ્યાન માટે ઉદ્યમશીટા બને અને શુકલધ્યાન માટે ભાવ પ્રતિબંધ રાખે કે જેથી ભાવિમાં તેની યોગ્યતા સંયેગે વગેરે પ્રાપ્ત થાય. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સામાન્યતઃ-લેાકમાં ચેાગ’ શબ્દ પ્રાપ્તિ અર્થાંમાં વપરાય છે. દા.ત. ‘મને ધનના યાગ થયા', મને સુંદર સ્ત્રીના ચાગ થયા' તેને સુંદર પુત્રને યેાગ થયા’ તેને સદગુરુના યાગ થયા' વગેરે. પણ અહીં અધ્યાત્મ માર્ગોમાં યેગ’ ના અથ અપ્રાસને પ્રાપ્ત કરાવનાર તત્ત્વ' તેને ચેાગ કહે છે. જેમ નદી ઉપરના પુલ મનુષ્યને એક કિનારાથી બીજા કિનારા સાથે યોગ કરાવે છે. ગાડી એક સ્ટેશનથી ખીજા ગન્તવ્ય સ્ટેશન સાથે મુસાફરના યોગ કરાવે છે. ગાર કન્યાને વરની સાથે અને વરને કન્યાની સાથે ચેાગ કરાવે છે. તેવી રીતે ‘બ્યાગ’ અહિરાત્માને અંતરાત્મા સાથે અને અંતરાત્માને પરમાત્મા સાથે જોડેયેાજે તેને યાગ કહે છે. અથવા સંસારી જીવને મુક્તિ સાથે જોડનાર ધર્મવ્યાપારને યાગ કહે છે. અથવા કષાયાત્માને અકષાયાત્મા સાથે જોડે તેને યેાગ કહે છે. અજ્ઞાન આત્માને જ્ઞાનાત્મા સાથે જોડે તેને ચેાગ કહે છે. અપૂર્ણ આત્માને પૂછ્યુંત્મા સાથે જોડે તેને યાગ કહે છે. અસુખીને સુખની સાથે જોડે તેને યાગ કહે છે. અપ્રાપ્ત જે જ્ઞાનાદિ સંપત્તિએ તેને પૂર્ણતયા પ્રાપ્ત કરાવે તેને ચેાગ કહે છે. અહીં જૈન દર્શનમાં બ્યાંગ’ શબ્દ ‘યુન’ ધાતુ ઉપરથી બન્યા છે. • યેાગર્થાત કૃત્તિ ચેપ:’ જોડે તે ચેાગ. . " ન દશ ન માં ચા ગ નુ નવુ રૂ પ •••• Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ન – કેને તેની સાથે જોડે ? આત્માને પરમાત્મા સાથે–મોક્ષ સાથે જોડે તે યુગ. મેળ થાનના શેનઃ” આ યોગ અસંખ્ય પ્રકારનો છે જેમકે – જ્ઞાનયોગ, ક્રિયાગ, ભક્તિગ, તપગ, ચારિત્રયોગ, ધ્યાનયોગ, વિનયોગ, સેવાયેગ, જપયોગ, ક્ષમાયોગ, નમ્રતા ગ, સરળતાઑગ, સંતોષગ, અહિંસા, સત્યાગ, અચૌર્ય, બ્રહ્નર યંગ, અપરિગ્રહગ, દાગ, દયાગ, મૈત્રીયેગ, પ્રમાદીગ, કરૂણાગ, માધ્યસ્થયેગ, ભાવના, ઈચ્છાયેગ, પ્રવૃત્તિયોગ, સ્થિરતા, સિદ્ધિગ, અધ્યાત્મયેગ, સમતાગ વગેરે..... - અસંખેય ધર્મગો છે. તેમાંથી કેઈપણ યુગની પૂર્ણવિધિ અને અનન્ય શ્રદ્ધાપૂર્વક અને નિષ્કામ ભાવથી સતત આરાધના કરવામાં આવે તો આત્મા પરમાત્મા બની શકે છે. એક આત્મા કંઈ એક સાથે બધાજ યોગની આરાધના–સેવા કરી શક્તો નથી. પરંતુ એકાદ, બે, ત્રણ વિગેરે વેગોને પિતાની યોગ્યતા અને ઉત્સાહ મુજબ પસંદ કરી રૂચિ અનુસાર બીજા બીજા યોગેને સાપેક્ષ રહી (પૂર્ણ પ્રતિબંધ સાથે) આરાધે તો જરૂર તે પરમાત્મ પદને પ્રાપ્ત કરી શકે છે. એટલે જૈન દર્શનની દષ્ટિએ અસંખેય ધર્મગ કે જે આત્માને પવિત્ર કરનારા છે. કર્મબદ્ધ આત્માને પૂર્ણ મુક્ત કરનારા છે તેને વેગ કહે છે. શાહે કંઈપણ ધર્મ યોગ હાય પણ શરત એટલી છે કે તે એગ પ્રથમતો નિષ્કામ ભાવથી સેવાતો હવે જોઈએ. તેનું લક્ષ જીવનશુદ્ધિ દ્વારા પરમાત્મપદ પ્રાપ્ત કરવાનું હોવું જોઈએ. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ શ્રીજી શરતઃ– તે શાસ્ત્રાક્ત વિધિપૂર્વક સેવાતા હાવા જોઇએ. ત્રીજી શરત:- ગુરૂએ તે ચેાંગ સાધવાની આપેલી હેાય. સાધવાની આસી ચેાથી શરતઃ- તે સેવાતા યાગ બીજા ખીજા યેાગેાને આધક ન બનવા જોઇએ. અર્થાત્ તે ચેાગ તેના સમયે સધાય કે જેથી ગુરૂસેવા, વિનય, ભક્તિ વગેરેમાં આધક ન અને. પાંરામી શરતઃ- આ યાગ દ્વારા મારૂ કાય –ધ્યેય અવશ્ય સિદ્ધ થવાનુ જ છે એવેા દૃઢ આત્મ વિશ્વાસ જોઇએ. છઠ્ઠી શરતઃ યોગ સાધતાં વચ્ચે આવતાં વિઘ્નાથી ગભરાવુ ન જોઇએ પણ તેના બહાદુરીથી સામનેા કરી આગળ વધતાં જવુ જોઇએ. સાતમી શરતઃ- યોગની સાધના નિયમિત સતત ચાલુ રહેવી જોઇએ. આઠમી શરતઃ– યોગ અતાવનાર પરમયોગી પરમાત્મા અને પેાતાના ગુરૂ પ્રત્યે દિલમાં અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઇએ નવમી શરતઃ કોઇ લબ્ધિ, રામત્કાર, માન, પ્રતિષ્ઠા, લેાકપૂજા, આદર-સત્કારની ભૂખ ન લાગી જાય તેની મન ઉપર પૂર્ણ ચાકી રાખવી. દશમી શેરતઃ– ફળની ઉત્સુક્તા ન ોઇએ. કે મને આ ચેોગ સાધનાનું ફળ મળશે કે નહિ ? મળશે તેા કયારે મળશે ? હજુ કચાંસુધી આ કષ્ટમય ચેાગ સાધના કરવી પડશે ? વિગેરે. શકા-અધીરાઇ વિગેરે ડામાડાળ સ્થિતીના ત્યાગ કરવા જોઇએ. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અગ્યારમી શરત – હંમેશા લક્ષની જાગૃતિ જોઈએ. કે આ વેગ હું શા માટે કરી રહ્યો છું? મારે તેનાથી શું પ્રાપ્ત કરવાનું છે વગેરે. બારમી શરતઃ- આ યોગ માટે મારી લાયકાત છે કે નહિ? યે ગ મને વધુ અનુકૂળ પડશે? કયા યોગમાં મારી નિપુણતા છે? કયા ભેગમાં મારી પૂર્ણ રૂચિ છે? વિગેરે બરાબર તપાસી પછી યોગ-સાધના શરૂ કરવી જોઈએ. તેરમી શરત – વેગ સાધતાં કંટાળવું જોઈએ નહિ. કંટાળો આવે તો સમજવું કે તે ગમાં રૂચિ નથી. વિધિપૂર્વક તે આરાધાતો નથી, તેમાં પૂર્ણ શ્રદ્ધા નથી, કઈને કઈ સાધનની ખામી લાગે છે. - ચૌદમી શરત - જેમ જેમ યોગની સાધના આગળ વધતી જાય તેમ તેમ વધુને વધુ તેમાં ઉત્સાહ, આનંદ, શાંતિનો અનુભવ થવે જોઈએ. - પંદરમી શરત – શિત્તના દેને હટાવવા શિત્તને યોગ સાધનામાં એકધારું જોડવા પ્રયત્ન ચાલુ રહેવો જોઈએ. - સોળમી શરત - વચ્ચે વચ્ચે ગુરૂમહારાજનું માર્ગદર્શન લેતાં રહેવું જોઈએ. સત્તરમી શરત – મારી યોગસાધનામાં ત્રુટીઓ કયાં કયાં છે તેને બરાબર ખ્યાલ સાથે તેને હટાવવા પ્રયત્ન કરવું જોઈએ. - અઢારમી શરત – યોગસાધના કરતાં આપણાથી નીચી ભૂમિકા પર રહેલા જીવો પ્રત્યે મૈત્રી તથા કરૂણાભાવ અને આપણાથી ઉચ્ચ ભૂમિકા પર હોય તેના પ્રત્યે હૈયામાં Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદભાવ જોઇએ. ઓગણીશમી શરતઃ- સહુવતી યોગ સાધકે સાથે પ્રેમ, સહકારની ભાવના જોઈએ. યોગી સ્વાથી ન હેાય. પરેપકાર પરાયણ હાય. ૧૭૫ વીસમી શરતઃ- આ યોગની પ્રાપ્તિ મને કાઇ અપૂર્વ થઇ છે તે બદલના હૈયામાં ભારે આનંદ જોઇએ. પેાતાની જાતને અત્યંત ધન્ય માનતા હાય. એકવીસમી શત:- યથાસ્થિત આત્મસ્વરૂપને ખ્યાલ જોઇએ. ખાવીસમી શરતઃ સ'સારના નશ્વર માયાવી પદાર્થોમાં મમત્વ ન જોઇએ પણ પૂણ બૈરાગ્ય જોઇએ. ત્રેવીસમી શરત:- આ મારી યોગસાધના આગળ ઇન્દ્રની કે રાજીવીની ઋદ્ધિ અને ભાગે પણ તુચ્છ છે, રસ્તાની ધૂળ સમાન છે એવુ” લાગવુ જોઇએ. મારે તેનાથી કેઇપણ પ્રયોજન નથી. તેથી તેના તરફ ઉદ્યાસીન વૃત્તિ રહે. ચાવીસમી શરતઃ- યોગની સાધના જ્ઞાનપૂર્વક થવી જોઇએ યોગનુ પૂર્ણ સ્વરૂપ, વિધિ, સાધક, આધક વિગેરેનુ પૂર્ણ જ્ઞાન પહેલાં પ્રાપ્ત કરવુ જોઇએ. પચ્ચીસમી શરતઃ– હું અને પરમાત્મા વાસ્તવમાં જુદા નથી. મારૂ અસલી સ્વરૂપ શુદ્ધ પરમાત્મમય છે. તે હ અવશ્ય માયાના અધનાને તાડીને પ્રાપ્ત કરીશ. એવેા દઢ નિશ્ચય જોઇએ. જેમ વેપારી વેપાર દ્વારા ધન પ્રાપ્ત કરે છે તેમ યોગી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પણ વેપારી છે. તે યોગ (ધર્મ) રૂપી વ્યાપાર દ્વારા શાશ્વત જ્ઞાનાદિ ધન પ્રાપ્ત કરે છે. યોગ એ કલ્પવૃક્ષ, ચિંતામણી, કામધેનુથી પણ શ્રેષ્ઠ છે. કારણકે ક૯૫વૃક્ષાદિ તો નશ્વર લૌકિક ભોજ આપે છે. જ્યારે યોગ તો શાશ્વત લકત્તર જ્ઞાનાદિ ઐશ્વર્ય આપે છે. કે પછી કોઈ કાળે જવાની વાત નહિ અને નવું પ્રાપ્ત કરવાની ચિતાજ નહિ. ગશાસ્ત્ર માં યોગનાં ચાર પાન બતાવેલા છે. ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ– પ્રથમ તો સાધકને યોગ સાધવાની પૂર્ણ શુદ્ધ ઈચ્છા જોઈએ જે શુદ્ધ પ્રબળ ઈચ્છા ન હોય તે જોઈએ તેવી યોગમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. બીજું પાન છે પ્રવૃત્તિઃ- યોગની ઈચ્છા કરવા માત્રથી ન રાલે પણ ઈચ્છા અનુસાર પૂર્ણ વિર્યાલ્લાસની સાથે નિપૂણતાપૂર્વક, શાસ્ત્ર મુજબ સર્વાગ વિધિપૂર્વક યોગના ઉપાયોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ત્રીજું સોપાન છે. સ્થિરતાવિલ્લાસપૂર્વક શાસ્ત્ર મુજબ વિધિ સાથે સતત પ્રવૃત્તિ કરતાં કરતાં દેની હાનિ થતાં યોગસાધના શુદ્ધ, દેષરહિત બને છે. તેથી યોગ સ્થિર બને છે. અહિં વીર્યની માત્રા પ્રબળ અને નિશ્ચલ બનવાથી યોગમાં બાધક દેની, ચિતા ટળી જાય છે. અહિં અનુષ્ઠાન નિર્દોષ હોય છે. આ સ્થિતિ કંઈ પહેલેથી કઈ સાધકની હોતી નથી. પણ ધીરે ધીરે દઢતાથી વિશ્વાસ સાથે અભ્યાસ ચાલુ રાખવાથી આ અનુષ્ઠાન દોષરહિત શુદ્ધ બને છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ચેાથુ' સેાપાન છે સિદ્ધિઃ અહિં નિર્દોષ યોગ સિદ્ધ બને છે. અહિં આવેલે સાધક હવે પડતા નથી. હવે અહિં અહિંસાયોગ સિદ્ધ થતાં તેના હૃદયમાં કોઈ પ્રતિ પણ કયારેક પણ બૈરભાવ–હિંસક્ભાવ ઉત્પન્ન થતા નથી. ‘મિત્તીને ચ્ય સૂત્રેષુ' એ ભાવને ધારણ કરે છે. આ યોગ સિદ્ધિના પ્રભાવે તેના સપમાં આવતી અન્ય વ્યકિતએને પણ યોગમાગ માં જોડવા સમર્થ અને છે. દા.ત.- જેને અહિંસાયોગ સિદ્ધ થયો છે તેની સમી ૫માં આવનારા હિંસક વાધ, સિંહ પણ પેાતાને હિંસકભાવ છાડી દે છે. સત્યયેાગઃ- સિદ્ધ થયો છે જેને તેની આગળ અસત્ય પ્રિય માણસ પણ અસત્ય ખેલવા શક્તિમાન થતા નથી. તેની વાણી કદાપિ બૂટી પડતી નથી. તે વ્યક્તિ વચનસિદ્ધ હેાય છે. અસ્તેયયોગ:- સિદ્ધ થતાં સર્વ દિશામાં રહેલ રત્નાદિ સમૃદ્ધિએ ઉપસ્થિત થાય છે. પ્રજ્ઞારા યોગઃ- સિદ્ધ થતાં અપૂર્વ વી લાભ થાય છે. અને આત્મતેજ પ્રગટે છે. અપરિગ્રહની સિદ્ધિ થતાં જન્માન્તરની સ્મૃતિ થાય છે. આસનયોગ સિદ્ધ થવાથી શીતાણુાદિ દ્વન્દ્વો ખાધા કરી શકતાં નથી. કાઇ પણ યાગની આરાધના એકવાર સાચી આત્મકલ્યાણની ભાષનાથી શરૂ કર્યા પછી વચમાં ચાહે સે’કડા વિજ્ઞો Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આવે તે તેને ન છેડતાં તેને સિદ્ધ કરીને જ જંપવું જોઈએ. તેથી ગબિ૬ નામના ગ્રંથમાં ભગવાન હરિભદ્રસૂરિશ્વરજી મહારાજ યોગનાં છ સાધન બતાવતાં આ વસ્તુને નિર્દેશ કરે છે. ગસિદ્ધિના છ ઉપાયઃ- (૧) ઉત્સાહ (૨) નિશ્ચય (૩) ધેય (૪) સંતેષ (૫) તત્વદર્શન (૬) જનપદને ત્યાગ. ઉત્સાહ: પ્રથમ તે યોગસિદ્ધિ કરનાર મુમુક્ષુને પ્રસ્તુત એગ સાધવાને તીવ્ર વિર્યોદ્યાસ–લગની જોઈએ. દા. ત. નિર્ધનને ધન કમાવાનો, અત્યંત ભૂખ્યાને ભેજન માટેનો જેવો ઉત્સાહ હોય છે તેવો ઉત્સાહ-લગન યોગ સાધનામાં જોઈએ. નિશ્ચય: મુમુક્ષુ પ્રણિધાન કરે કે આ યુગ મારે કોઈ પણ ભેગે સાધવે જ છે. એગ સાધવાને દઢ નિશ્ચય કરે જોઈએ. ઉત્સાહ તે હોય પણ જ્યાં સુધી દઢ નિશ્ચય ન કરે ત્યાં સુધી કાર્ય કરવામાં વેગ આવતો નથી. વૈર્ય – ઉત્સાહ અને દઢ નિશ્ચય હાય પણ માનસિક દઢતાસ્થિરતા ન હોય તો વિન્ન આવતાં તેની સાધના થંભી જવાની. તેથી સેંકડે વિડ્યો–અંતરાયે આવવા છતા પણ સાધનાથી મન ચલિત ન થઈ જાય માટે માનસિક દઢતા પણ મુમુક્ષુએ પ્રાપ્ત કરવી આવશ્યક છે. સંતોષઃઉપરના ત્રણે મજુદ હોવા છતાં જે આત્મસ્વરૂપ રમ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ણતા- જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિમાંજ સંતોષ ન હોય તો સાધનામાં સ્થિરતા આવતી નથી. તેથી બાહ્ય ભૌતિક પદાર્થો તરફ ઉદાસીન ભાવ રાખી મુમુક્ષુનું લક્ષ્ય જ્ઞાનાદિને સાચું ધન માની તેની પ્રાપ્તિમાં જ તેને સંતોષ હવે જરૂરી છે. તત્ત્વદર્શન - ઘા = પરમાર્થે ” ગજ પરમાર્થ છે, યોગજ પરમ જીવનનું રહસ્ય છે. આવી પર્યાલોચના પણ અહર્નિશ જરૂરી છે. આવી પર્યાચના કરતા રહેવાથી યોગ પ્રત્યે વધુને વધુ પ્રેમ–રાગ દઢ થતો જાય છે. અને દઢ રાગ જામી ગયા પછી મુમુક્ષુ પ્રાણુતે પણ તેને સિદ્ધ કર્યા વગર વચમાં અધુરો છોડતો નથી. આ મારી યોગ સાધનાની આગળ ચક્રવર્તીની સિદ્ધિ કે ઇન્દ્રની સિદ્ધિ પણ કંઈ વિસાતમાં નથી. પણ એક પરમાત્મા પદની જ ચાહના બની રહે એજ ખાસ જરૂરી છે. યોગ સિવાયની પ્રવૃત્તિઓ બિનજરૂરી લાગે તેજ યોગની ઉપાદેયતા બરાબર સમજાય. જનપદ ત્યાગ – ગતાનગતિક લોક પ્રવાહને ત્યાગ કરી શુદ્ધ શાસ્ત્રીય માર્ગે ચાલવું જરૂરી છે. લોકોને સારૂં લગાડવાની વૃત્તિ, માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની વૃત્તિ, આત્મ પ્રશંસા-શ્લાઘાને ત્યાગ, લેક તરફથી થતી નિંદા-પ્રશંસા, આદર-સત્કાર-તિરસ્કાર તરફ દુર્લક્ષ પણ ખાસ જરૂરી છે. મુમુક્ષુને માર્ગ અને અજ્ઞાન લેકને માર્ગ અલગઅલગ હોય છે. તેથી બંનેના જીવનના આદર્શ અને રુચિ પણ ભિન્ન ભિન્ન રહે તે સ્વાભાવિક છે. તેથી યોગીને અજ્ઞાન લોકોના Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કહેવા ઉપર, ખેલવા ઉપર, શું તેાલ કે અભિપ્રાય આંધવાના હાય? આત્મસાક્ષીએ યોગ સિદ્ધ થઇ ગયો તેા પછી મુમુક્ષુને લેાકેાના સર્ટીફિકેટની શી જરૂર છે? મુમુક્ષુ તેા અહર્નિશ પ્રત્યેક પ્રવૃત્તિમાં શાસ્ત્ર વચનને આગળ કરીને જ ચાલે. પારલૌકિક સાધનામાં શાસ્ત્ર સિવાય કાઈ પ્રમાણ નથી. તેથી લેક આમ કહે છે, આમ તેઓને અભિપ્રાય છે. એ ન શ્વેતાં શાસ્ત્ર અને જ્ઞાની ગુરૂમહારાજ શુ' કહે છે તેનાજ વિરાર મુમુક્ષુએ આંખ સામે રાખી યોગ-સાધનામાં આગળ આગળ પ્રગતિ કરતા રહેવુ જોઇએ. અજ્ઞાન લેાકેાને કેાઈ એક અભિપ્રાય હાતા ની. તેથી ભિન્ન ભિન્ન રુચિવાળા, અભિપ્રાયવાળા લાકે તરફ સાધકની દૃષ્ટિ રહે તા યોગ-સાધના આગળ વધી શકે નહિ. તેથી લેાક પ્રવાહના ત્યાગ એ એક મહત્વનુ યોગસિદ્ધિનુ સાધન છે. પ્રશ્નઃ- વાસ્તવિક યોગની પ્રાપ્તિ કયારે થાય ? ચરમાવત કાળમાં, શુકલપાક્ષિક, ભિન્ન ગ્રંથિક અને ચારિત્રીને પારમાર્થિક યોગની પ્રાપ્તિ થાય છે. પ્રાયઃ પ્રત્યેક જીવ અનંતાનંત પુદ્ગલ પરાવત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. જ્યારે કેાઈ ભવ્ય જીવને મેક્ષે જવા માટે એક પુદ્ગલ પરાવ ના કાળ માત્ર બાકી રહે ત્યારે તેને ચરમાવ ના કાળ કહે છે. જૈન દનમાં પુદ્ગલપરાવત એ કાળનું છેલ્લામાં છેલ્લુ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ અંતિમ મેટામાં મેટુ' કાળમાન છે. અનંતાનંત વષોએ એક પુદ્દગલપરાવ કાળ કહેવાય છે. આ અતિમ પુદ્ગલપરાવર્ત્તના કાળનેજ રારમાવત કહે છે. અહિંજ જીવને મેાક્ષાિ, યોગરુચિ, બૈરાગ્ય પ્રગટી શકે છે. તે પૂર્વેના કાળમાં અહિ ષ્ટિથી યોગસાધના કરવા છતાં પણ મેાક્ષરુચિ, બૈરાગ્ય વગર ભૌતિક તાલસાથી યોગસાધના કરતા હેાય છે. પ્રશ્નઃ- શુકલપાક્ષિક જીવ કેાને કહે છે ? જેને સત્ ક્રિયાની રુઝા હાય, અને અર્ધ પુદ્ગલપરાવ થી અધિક સંસારકાળ ન હોય તેને શુકલપાક્ષિક કહે છે. (મતાંતરે એક પુદ્ગલપરાવર્તનકાળ પણ કહેવાય છે). પ્રશ્ન:- ભિન્ન ગ્રંથિક કેાને કહે છે ? અત્યંત તીવ્રતમ રાગ દ્વેષાદ્રિની જે જોરદાર પકડ તેને જેણે સદાને માટે છેડી દીધી છે અર્થાત્ અનંતાનુબંધી કષાયની દ્રીસ્થિતિ અને તીવ્ર રસને જેણે ઘાત કર્યા છે તેને ભિન્ન ગ્રંથિક જીવ કહે છે. આવા આત્માજ ઉપશાન્ત અને છે. ઉપશમ વગર ધર્મની ઉન્નતિ થઇ શકતી નથી. કષાયના તીવ્ર ઉકળાટ શમે તાજ આત્મા શાંત મની ધર્માંસન્મુખ અની શકે છે. 4 'उपशम प्रभवा धम्मा ॥ ' ઉપશમ એજ ધર્મનુ પ્રભવ સ્થાન છે.’ કષાચથી ધમધમતા આત્મા યોગ માટે યોગ્ય નથી. તેથી તીવ્ર કષાયો જેના શમેલા હાય તેજ યોગસાધનાના અધિકારી છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રશ્ન – ચારિત્રી કોને કહેવાય? જેણે પ્રતિજ્ઞાપૂર્વક અંશથી કે સર્વથા હિંસાદિ પાપનો ત્યાગ અને વિષયત્યાગ કર્યો છે તેને જેન દર્શનમાં ચારિત્રી કહે છે. આ ઉપરથી એક વાત ફલિત થાય છે કે યોગસાધના કરનાર મુમુક્ષુએ અંશથી કે સર્વથા પાપત્યાગ અને વિષયત્યાગ કર જોઈએ. રાતદિવસ હિંસાદિ પાપમાં અને વિષય સુખમાં આસકત રહેનાર યોગસાધનાને અધિકારી નથી. જૈન દર્શનની પરિભાષામાં કહીએ તો મુખ્યપણે ભેગસાધનાને અધિકારી દેશવિરતિ કે સર્વવિરતિજ છે. દેશવિરતિ- સમ્યકત્વપૂર્વક સ્કૂલથી વ્રતને ધારણ કરનાર વ્રતધારી ગૃહસ્થ શ્રાવકને હોય છે. સર્વવિરતિ- સર્વથા કંચન કામિનીના ત્યાગી પંરામહાવ્રતધારી સાધુને હોય છે. યોગના અધિકારી જીવમાં શરમાવતીપણું, શુકલ પાક્ષિકતા, ભિન્ન ગ્રંથિકતા, અને ચારિત્ર હોવું જોઈએ. આ આત્મા જ તાત્વિક યોગસાધના કરી ઉત્તરોત્તર આગળ આગળની ગુણશ્રેણી પર ચઢનારે હોય છે. છે કે વ્યવહાર નયની દૃષ્ટિથી અવિરત સમ્યક્દષ્ટિ (૪થા ગુણઠાણાવાળા) અને અપુનબંધકને પણ યોગ હોય છે. પણ નિશ્ચયનયની દૃષ્ટિથી ચારિત્ર મેહનીયના ક્ષયોપશમ વગર યોગ ન સંભવે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ પ્રશ્નનઃ- અપુનમ 'ધક કાને કહે છે ? જે ગ્રંથીદેશની નજીક આવેલે છે અને જે હવે કદાપિ કની ઉત્કૃષ્ટ સ્થિતિ આંધવાના નથી તેને અપુનમ ધક જીવ કહે છે. શાસ્ત્રમાં અપુનમ ધકના ત્રણ લક્ષણ ખતાવ્યા છે. (૧) ‘તીવ્ર ભાવે પાપ ન કરે.’ (ર) ‘સંસાર પ્રત્યે બહુમાન ન હેાય. અર્થાત્ ભેાગામાં તીવ્ર આસકિત ન હેાય.” (૩) સર્વત્ર અનુચિત પ્રવૃત્તિને ત્યાગ કરનારા હાય. અર્થાત્ સત્ર ઉચિત વર્તન કરનારા હાય.’ આવે! જીવ નજીકના કાળમાં અવશ્ય તાત્વિક ચેાગ પ્રાપ્ત કરનારા હાય છે. આ ચેાગની સાધના સાધક ભેદે અસંખ્ય પ્રકારની હાય છે. કેાઈ સાધક યોગના પ્રથમ સેાપાન ઉપર હાય, કેાઈ ખીજા સાપાન પર હાય, કોઇ ત્રીજા સેાપાન ઉપર હાય, કાઇ ચેાથા સેાપાન ઉપર હાય અને કોઇ અંતિમ સેાપાન પર હાય. પણ બધા કહેવાય તે યોગસાધકજ. જેમ કેટલાક છેકરાએ પહેલા કલાસમાં હાય, કેટલાક ખીન્ન કલાસમાં, કેટલાક ત્રીજા કલાસમાં અને કેટલાક મેટ્રિકના કલાસમાં હાય પણ બધા કહેવાય તેા વિદ્યાર્થી જ. તેમ અહિં યોગ માગ માં યોગની શરૂઆત કરનારા કે યોગના અંતિમ સેાપાન પર પહોંચેલા બધા કહેવાય તે યોગીજ. કાઇ જીવા આ ભવમાંજ યોગની શરૂઆત કરનારા Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ હોય છે કઈ છે ગત ભવમાં સાધના કરીને આવેલા હોય, કઈ જીવો અનેક જન્મોથી યોગસાધના કરતા કરતા આવેલા હોય, તેથી અભ્યાસના તારતમ્યથી યોગીએ આગળ પાછળ સાધનામાં હોય છે. પ્રશ્ન - યોગ પ્રવૃત્તિમય છે કે નિવૃત્તિમય? યોગ નિવૃત્તિમય પણ છે અને પ્રવૃત્તિમય પણ છે. યોગસાધનામાં બે પ્રકારનાં કાર્ય કરવાનાં હોય છે. (૧) પાપોનો ત્યાગ (૨) સદાચારનું આસેવન. હિંસાદિ પાપોનો ત્યાગ કરવો તે યોગની નિવૃતિ બાજુ છે. અને નિર્દોષ-નિરવદ્ય જ્ઞાન-ધ્યાન–તપ વિ. માં પ્રવૃત્તિ કરવી તે યોગની પ્રવૃત્તિ બાજુ છે. અશુભ મનવચન-કાયાની પ્રવૃત્તિઓનો ત્યાગ અને શુભ મન-વચન-કાયાની પ્રવૃત્તિઓને આદર એજ યોગનું પ્રથમ લક્ષણ છે. ' શુભ પ્રવૃત્તિ કરતાં કરતાં આત્મા શુદ્ધ આત્મભાવમાં સ્થિર બનવા સમર્થ બની શકે છે. સર્વથા આત્મસ્વરૂપમાં સ્થિસ્તા–રમણતા એજ યોગની સિદ્ધિ છે. આ યોગ ક્રિયાત્મક હાય, ગુણાત્મક હોય કે ભાવાત્મક પણ હોય. સામાન્યથી કોઈ પણ સત્કાર્ય આત્મશુદ્ધિના લક્ષથી કરવામાં આવે તો તે યોગ કહેવાય છે. હવે દિલ્હીથી મુંબઈ જનાર મુસાફર ટીકીટ લઈને ગાડીમાં બેસે છે ગાડી ચાલુ થાય છે. હવે જેમ જેમ ગાડી મુંબઈ તરફ આગળ આગળ ગતિ કરતી જાય છે તેમ તેમ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ મુસાફરને આનંદ થતો જાય છે કે હું હવે આ મુંબઈ પહે ચ્યો. તેમ યોગની સાધનામાં યોગસાધક જેમ જેમ પ્રગતિ કરતો જાય તેમ તેમ તેને પણ પ્રતીતિ થવી જોઈએ કે હું હવે મારા ઘર મોક્ષનગર ભણી જઈ રહ્યો છું. પ્રઝનર- મોક્ષ તરફ પ્રયાણ થઈ રહ્યું છે તેની ખબર કેમ પડે? મક્ષ શું છે? કષાય-મુક્તિ-રાગષથી સર્વથા પર થવું તે. તેથી જેમ જેમ રાગષને ક્ષય થતો જાય તેમ તેમ સમજવું કે હું મેક્ષની તરફ જઈ રહ્યો છું. વિષય ભોગમાં આનંદ મંદ પડતો જાય, પાપની પ્રવૃત્તિમાં રસ ન આવે, સંતોષવૃત્તિ આવતી જાય, જો પ્રત્યે મૈત્રીભાવ, કરૂણાભાવ વધતો જાય, દેવગુરૂ પ્રત્યે સમર્પણભાવ વધતો જાય, તેનું નામ યોગમાં પ્રગતિ, તેનું નામ મોક્ષ તરફનું પ્રયાણ યોગસાધનાનો નિષ્કર્ષ એ છે કે સાધકે આત્માને કેન્દ્ર સ્થાને રાખી તેને (આત્માને) ગુણ થાય, દોષ ન થાય તેવું માનસિક, વાચિક કે કાચિક વર્તન કરવું. જૈન દર્શનમાં યોગના વિષય ઉપર અનેક ગ્રંથ છે જેવાકે યોગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય, યોગશાસ્ત્ર, યોગવિંશિકા, યોગશતક, અધ્યાત્મ સાર વિગેરે. અહિતો માત્ર બધાના સારરૂપ અતિ સંક્ષેપમાં યોગનું સ્વરૂપ, યોગના પ્રકાર, યોગસિદ્ધિનાં સાધન, યોગનો અધિકારી કોણ? વિગેરેનું દિગ્દર્શન કરાવ્યું છે. વિશેષ જિજ્ઞાસુએ તે તે યોગ વિષયક ગ્રંથ જેવા. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન દર્શનમાં ભાવના ધર્મ અનિત્ય ભાવનાઃ હે જીવ! જ્યાં ઈન્દ્રનુ ઈંદ્રાસન અને સાવ ભૌમ ર!કવર્તીનું સિંહાસન પણ અરાળ નથી તેા બીજા લેાકવી સામાન્ય સિંહાસનનું તેા પુછવું જ શું? જેમ જન્મની પાછળ મૃત્યુ, યુવાની પાછળ ઘડપણ, હાસ્યની પાછળ શેાક, સ’યોગની પાછળ વિયોગ તેમ જગવતી જડ-ચેતન પદાર્થોની પાછળ અનિત્યતા નામને ક્ષયરોગ લાગુ પડેલેા છે. તે ક્ષયરોગ પુણ્યયોગે પ્રાપ્ત થયેલા બેલવે, વિલાસા, મહેલાતા, સત્તાને ખતમ–ધરાશાયી કરીનેજ રહેવાના છે. તે ક્ષયરોગના પ્રતિકાર કરવા માટે આ વિશ્વ ઉપર હજીસુધી તેા કેાઈ વૈજ્ઞાનિકે, બેચે કે ડોકટરે તેની કોઈ દવા શેાધી નથી. તેથી સર્વ ભક્ષણુશીલ આ અનિત્યતાનેા ક્ષયરાગ માનવાને પણ લાગેલેાજ છે, દેવાને પણ લાગેલેાજ છે અને પશુ, પ`ખીઓને પણ લાગેલે છે. જડ પદાર્થોને પણ લાગેલા છે. હવે કયારે, કયા સમયે કયી સ્થિતિમાં તે કયી જડ-ચેતન વસ્તુને ખતમ કરશે તે કહી શકાય નહિ. તેથી વિવેકી મનુષ્યે મમતાના ત્યાગ કરી શરીર, ધન, માલ-મિલ્કત, યુવાની, સ્વાસ્થ્ય, સત્તા વિગેરે અનિત્ય વિનશ્વર વસ્તુએને સત્કાર્યોંમાં જલ્દીથી વિનિયોગ કરી લેવા જરૂરી છે. જેથી વિનશ્વરથી શાશ્વત એવા ધર્માંના લાભ પ્રાપ્ત થાય. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ અશરણ ભાવના – ભૂખથી પીડાયેલે ભેજનને આશરો શેધે છે, તરસથી પીડાયેલે ઠંડા પાણીનો આશરો શોધે છે, રોગથી પીડાયેલ વૈદ્ય-ડોકટરનો આશરો શોધે છે, ભયથી પીડાયેલે પિલીસને આશરે શોધે છે કામથી પીડાયેલો સ્ત્રીનો આશરો શોધે છે પણ અનંતકાળથી જન્મમરણથી પીડાયેલાએ કોનો આશરો શોધો તેનો પણ હવે આ ઉત્તમ માનવ દેહે વિચાર કરવો પડશેને? કોઈ દશ્ય વસ્તુતો એવી દેખાતી નથી કે જેના આશરે-શરણે જવાથી ભયંકર શત્રુઓથી રક્ષણ મળે! છે તો હવે આ અનંતજ્ઞાનીઓએ પિતાના દિવ્ય નયનથી જોઈ જે ઉપાય જગતના જીવોના કલ્યાણાર્થે બતાવ્યો છે તેનાજ શરણે જવું રહ્યું. તે અનન્ય ઉપાય છે વીતરાગ કથિત ધર્મ-અહિંસા-સંયમ-ત૫. બસ, આ ત્રિપુટીરૂપ ધર્મનાં શરણે જઈએ તે અચૂક જન્મ–જરા-મરણથી સદાકાળ શરણ મળે છે. સંસાર ભાવનાઃ હે જીવ! આ સંસારની વિષમતા તો જે કે અનાદિકાળથી ભિન્ન ભિન્ન યોનીઓમાં ભટકતાં કોઈવાર રાજા થયો તો કોઈવાર રંક થયો, કેઈવાર શ્રીમંત તો કઈવાર ભિખારી, કેઈવાર પંડિત તો કોઈવાર મૂખ, કઈવાર સત્તાધીશ તો કોઈવાર ગુલામ, કોઈવાર સુરૂપ તે કઈવાર કુરૂપ, કોઈવાર દેવ તો કઈવાર મનુષ્ય, કોઈવાર પુરૂષ તો કઈવાર સ્ત્રી, કેઈવાર સ્ત્રી તો કઈવાર નપુંસક, કેઈવાર પશુપંખી તો કઈવાર નારક, કેઇવાર પંચેદ્રિય તો કઈવાર એકેદ્રિય, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કોઇવાર સ્થાન સ્થાન પર સત્કાર-માન તેા કેાઇવાર અપમાન, તિરસ્કાર, કાઇવાર રાગી તે ફાઇવાર નિરાગી, કોઇવાર હ તો કોઈવાર શેક, કાઇવાર કાય તો કાઇવાર માન, કાઇવાર માન તેા કોઇવાર માયા લાભ, કાઇવાર પ્રેમ તેાં કોઇવાર દ્વેષ, કાઇવાર કાયલ જેવા કઢ તા કોઇવાર ભેંસાસૂર, કોઇવાર યશ તા કોઇવાર અપયશ, તું અન તીવાર પામ્યો. બીજું એકવારને જીગરજાન મિત્ર શત્રુ બની ગળુ કાપે છે. એકવાર સગાં થતાં આવનાર બીજા પ્રસ`ગે વિરાધી બની જાય છે. એકવાર પુત્ર તેા ખીજા જન્મમાં પિતા અને છે. અને પિતા પુત્ર બને છે, માતા પત્ની અને છે અને પત્ની માતા અને છે. આવી સંસારની વિષમતાઓને જાણી કયા વિદ્વાનનુ ચિત્ત સ’સારમાં આનન્દ્વ પામે ? એકત્વ ભાવના: અનાદીકાળથી જીવનુ એકાકીપણુ તા જુએ કે કેઇ પાપાનથી આણેલા બૈભવેાની મજા માણવામાં આખું કુટુંબ સાથે પણ, મરતી વખતે સાથે જવામાં કોઇ નહી. દુતિમાં કમના દંડામાર તેા એકલાએજ સહુવાના ! જીવ જન્મે એકલા અને મરે પણ એકલેા, કમ સ્વયં કરે એકલા અને ભાગવે પણ એકલેા, રાગની પીડા એકલાએજ સહેવાની, તેમાં કેઇ પણ સ્નેહી કુટુંબીજન વેદના લઈ શકે નહિ, છતાં જેનાં માટે વિશ્વાસુને ઠગે છે, ન્યાયથી ભ્રષ્ટ થાય છે, ધમકમ ચૂકે છે, કેઇ હિંસાદ્વિ પાપા જેની રક્ષા પાષણ માટે કરે છે, જેના માટે ક્ષણ ક્ષણ ચિંતા કરે છે. એવે! આ દેહ પણ પરભવે જતાં એક ડગલું પણ સહાયમાં આવવા તૈયાર નથી. પેાતાનાં સ્વામાંજ તત્પર એવા સ્વજને તથા સ્વદેહાદિ સર્વની તેવી Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ એકાંત સ્વાર્થનિષ્ઠતા સમ્યક્ જાતને સર્વત્ર કલ્યાણનું એક માત્ર સાધન ધર્મ તેની સહાય પંડિત લઈ આવા એકાકીપણાનો અંત કરવા અંતર્મુખ બને. અન્યત્વ ભાવના: ગર્ભનું સાથી એવું શરીર પણ જ્યાં આત્માથી જુદું છે તો પછી બીજી વસ્તુઓનું તો પૂછવું જ શું ? અનાદી મિથ્યા વાસના વશ આત્મા સ્વયં સચિદાનંદઘન એ હોવા છતાં પણ હું અનેક સ્વરૂપ છું. જેમ આ શરીર મારું છે, આ સ્ત્રી પુત્ર પરિવાર મારે છે, આ ઘર–બંગલો, દુકાન મારાં છે, આ સત્તા, ફરનિડર, કપડાં, આભુષણે મારા છે, આ સગા સંબંધી મારા છે વગેરે. આત્માના સ્વભાવથી તદ્દન ભિન્ન, અનિત્ય, પરાયાં પરલોકમાં અવશ્ય સાથે નહીં જ જનારાં, કર્મબંધનમાં નિમિત્તે ભુત એવી જડ વસ્તુઓને પોતાની માની જીવ પિતાની જાતને માટી માની મિથ્યા અભિમાન કરે છે. છાતી કાઢીને ફરે છે, બીજાઓને ધુત્કારે છે, આ બધું અજ્ઞાન દશાનું નાટક નથી તો શું છે ? જે વાસ્તવમાં પોતાનું નથી પોતે જન્મ વખતે સાથે લઈ આવ્યો નથી, સાથે લઈ જવાનો નથી, પોતાનું કઈ થવાનું નથી, તેનાથી કાંઈ સગતિ મળવાની નથી, છતાં હું તેનો અને તે મારાં આ માયાનું ભૂત જીવને અનાદિકાળથી વળગેલું છે. સેશુરૂની કૃપા થાય અને આંતર્દષ્ટિ ખુલે અને આત્મદર્શન થાય તે જ આ માયાનું ભૂત દૂર ભાગે. અશુચી ભાવનાઃ જેમ ગટરમાં પડેલી પવિત્ર શુદ્ધ વસ્તુ પણ અપવિત્ર અશુદ્ધ બને છે. તેમ કાયારૂપી ગટરમાં પડેલું સુંદર ભજન Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પાન-સરખત વિગેરે વસ્તુએ પણ અશુદ્ધ-અપવિત્ર વિષ્ઠા અને પેશાખરૂપ બને છે. જેમ વેશ્યાના સંગે સારે। સદારારી પુરૂષ પણ અપવિત્ર અને છે તેમ આ કાયારૂપી વેશ્યાના સંગે ઉત્તમ ઉજ્જવળ વસ્ત્રા તેલ-અત્તર વગેરે પણ અપવિત્ર−ગઢા બને છે. ખીન્નું સ્વયં કાયાની ઉત્પત્તિ પણ માતાના રકત અને પિતાના શુક્રના મિલનથી થયેલી છે. અને પેટમાં માતાએ ચાવેલા ખેારાકમાંથી બનેલા રસને ચૂસીને જે કાયાની વૃદ્ધિ થઇ છે જેમાં નવ દ્વારાથી અશુચી સત્તા વહી રહી છે. તેવી સત્તાની અપવિત્ર કાયા લાખેા મણ પાણીથી અને ઉરા ઉં! સાબુથી કેવી રીતે પવિત્ર થવાની છે ? કે તુ' અનાદીકાળથી કુવાસનાએથી મલીન થયેલા તારા આત્માની સફાઇ કરવાની મૂકી, બાહ્ય, અપવિત્ર અને નશ્વર કાયાની પવિત્રતા ખાતર વ્યથ રાજ પરિશ્રમ કરી કહ્યો છે ? બીજી જે કાયા ઉપર જરા અને રાગે રૂપી શત્રુએ આક્રમણ કરી રહ્યા છે. અને જરા રાક્ષસી શરીરનુ' નૂર, રૂપ, રંગ, ખળ લાવણ્યનું લક્ષણ કરવા લાગ શેાધી રહી છે. એવી સદાથી રાગેા અને ઘડપણરૂપી શત્રુએથી ભયગ્રસ્ત કાયાને સ્થિર માની શા માટે ધમ કાર્યોમાં ઉદ્યમ કરતા નથી ? કાયા એટલે માન કે નદીના કિનારા પરની ઝુંપડી. તેનું અસ્તિત્વ સત્તા ભયમાં છે. મૃત્યુરૂપી પવનનો એક ઝપાટા આવતાં આ કાયારૂપી ઝુપડું કયાંયે ઉડી જવાતું છે. તેા નાહક તારા આટલા કાયાના મેહ શે છે ? નશ્વર કાયાથી શાશ્વત આત્મધર્મ કમાઇ લેવાના ચાન્સ જતેા મા કર ! આશ્રય ભાવનાઃ જેનાથી આત્મા કથી અધાય તેને આશ્રવ કહે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ આત્મા નથી, આત્મા નિત્ય નથી, આત્મા કર્મ કર્તા–ભક્તા નથી, મોક્ષ નથી અને મોક્ષનો ઉપાય નથી, આ છ સ્થાનની મિથ્યા માન્યતા તેને જૈન દર્શનની પરિભાષામાં મિથ્યાત્વ કહે છે. આ મિથ્યાત્વ સર્વ આશ્રોને બાપ છે. તથા હિંસાદી પાપ રાગ-દ્વેષ, ધર્મમાં અનાદર, દેવ-ગુરૂનો અવિનય, અભકિત, અશુભ યોગે આ બધા આશ્રોરૂપી પશુઓ આત્મક્ષેત્રમાં ઘૂસી જઈને સત્કાર્યોરૂપી ખેતી દ્વારા તૈયાર થયેલા ધર્મરૂપી પાકને વારંવાર ખાઈ જાય છે. ધર્મનું સવ–તેજ-ઉલ્લાસ આ આશ્રરૂપી ચોરો ખતમ કરી નાંખે છે. સકલ દુઃખની જડ આ આશ્રવ છે. તેથી જો તારે સુખ–શાંતિ જોઈતી હોય, દુર્ગતિના દ્વાર બંધ કરવા હોય, સદ્ગતિની અભિલાષા હોય તો આ ઉત્તમ માનવભવના સુંદર નવ્ય પ્રભાતે આ આશ્રોરૂપી પશુઓને તારા ક્ષેત્રમાં ઘૂસવા દેતો નહીં. સંવર ભાવના: જે કલ્યાણ પ્રવૃત્તિ દ્વારા કર્મબંધન અટકે તેને સંવર કહે છે. આત્મા છે, આત્મા પરિણામી નિત્ય છે, આત્મા સ્વયં કર્મને કર્તા-ભોકતા છે, મેક્ષ છે અને મોક્ષનો ઉપાય સમ્યગ ' દર્શન, સમ્યગ જ્ઞાન, અને સમ્યગ ચારિત્ર છે. આવી ષ સ્થાનની સચેટ શ્રદ્ધા તેને જૈન દર્શનની પરિભાષામાં સમ્યકત્વ કહે છે. તેથી સમ્યકત્વ, અહિંસાદિ ધર્મસ્થાને, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, સંયમ, તપ, બ્રહ્મચર્ય, ઉત્તમ ભાવનાઓ વગેરે સંવર છે. આ સંવરધર્મથીજ આત્માનું રક્ષણ થાય છે. સંવરથીજ સુખ અને સદ્ગતિ પ્રાપ્ત થાય છે. તેથી હે જીવ! તું આ સંવર મિત્રોને ચાવજ જીવ છેડતો નહીં. તેજ તારૂં આશારૂપી ચેરોથી ધર્મધનનું રક્ષણ કરનાર છે. અહીં Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ માનવ જીવનમાંજ સવર ધર્મની આરાધના થાય છે. તેથી લાખા ભવેાએ મળવી દુર્લભ એવી સંવધર્મની આરાધનાની તક પ્રમાઢમાં પડી જવા દઈશ નહીં. નિર્જરા ભાવનાઃ જેના દ્વારા ક્ષીર–નીરની પેઠે આત્મા સાથે રહેલાં ક આત્માથી દૂર થાય--ક્ષય પામે તેને નિર્જરા કહે છે. જૈન દર્શનમાં છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના અભ્યંતર તપને કર્મ ક્ષયનું અમેાઘ સાધન અતાવે છે–માનેલુ છે. આ ખાર પ્રકારના તપ દ્વારા અસખ્ય ભવાનાં સંચિત કર્મના એક ક્ષણમાં નાશ થાય છે જેમ જેમ તપ દ્વારા કર્મના ક્ષય થાય તેમ તેમ આત્મા નિર્મળ થતા જાય છે. તેથી નરકાઢિ દુર્ગતિમાં તે જીવે પરવશથી અનંતાનંત કો અને યાતનાએ ભેગવી છે. અને હજી વિષયકષાયાધીન રહેશે તે ભવિષ્યમાં કેઈ કષ્ટાને ભાગવશે. સ્વેચ્છાએ ધબુદ્ધિએ કનિજ રા માટે જે તપ સમ્યગ્ જ્ઞાનપૂર્વક કરવામાં આવે છે તેનાથી ઘણાજ પાપકર્મોના નાશ થઈ જાય છે. તેથી ભવિષ્યમાં તે પાપકર્મોનું કટુ ફળ ભાગવવુ પડતુ નથી. તેથી હું જીવ ! સકામ નિજ રી કરવાના અહિં તને ઉત્તમ ચાન્સ મળ્યેા છે. તેને માન-પાન અને ભાગ–વિલાસમાં વેડફી ન નાંખતાં તપકર્મ દ્વારા પાપકર્મને જલાવી તુ શુદ્ધ-પવિત્ર મનજે. લાસ્વરૂપ ભાવનાઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુત્ ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પોંચાસ્તિકાયમય લેક અનાદી અનંત છે. આ પંચાસ્તિકાય લેાકનુ એક પણ દ્રવ્ય Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ કદીપણ સથા નષ્ટ થતુ નથી. તેમજ કદી એક પણ દ્રવ્ય નવું આવતું નથી. અનાદીકાળથી પ્રત્યેક દ્રવ્યેાના પર્યાય પ્રતિસમય અદ્દલાયા કરે છે. તેથી પર્યાયની દ્રષ્ટિએ લેાક અનિ ત્ય કહેવાય. અને દ્રવ્યની દૃષ્ટિએ લેાક નિત્ય કહેવાય છે. આ ચૌદ રાજલેાકમાં અનંતાનંત જીવા અનંત અનંત કાળથી ભિન્ન ભિન્ન ચેનીઆમાં જન્મ-મરણ કરી રહ્યા છે. તું પણ જીવ! આ વિશાળકાય લેાકમાં અનંતકાળથી ક પિશાચને પરવશ પડી જન્મ-મરણ અનંતા કર્યાં. કાંધે સ્થિરતા, શાંતિ, સુખ, આ લેાકમાં તે જોયા નહિ. માત્ર લેાકના મથાળે લેાકાન્તે એકજ એવું નિય—પીડા વેઢના રહિત-અનંત સદા સુખમય જન્મ-જરા મરણુથી રહિત સિદ્ધ સ્થાન છે. ત્યાં કમુક્ત થઈ જીવ જઇ શકે છે. માટે તું જીવ હવે આ લેાકના દુ:ખમય સ્વરૂપને જાણી લેાકાન્ત-સિદ્ધભગવતાની સાથે સદાકાળ રહેવા મળે તે માટે ક તેડવા પ્રયત્ન કરતા રહેશે. એધિ-દુ ભ ભાવનાઃ એધિ-અહિંસામય શુદ્ધ ધર્મની પ્રાપ્તિ તેને જૈન દશનમાં બેષી કહે છે. આ બેપીજ પ્રાપ્ત કરવી અત્યંત દુર્લભ છે. બીજા બાહ્ય શૈલવા, સત્તાએ, સુંદર રૂપ–સૌભાગ્ય વગેરે તા હલકા પાપી દુર્જન મનુષ્યને પણ મળે છે. જે સજન સાધારણ હાય, અલ્પ પુણ્યથી પ્રાપ્ય હાય, પાછુ અનિત્ય હાય, તેવી ભૌતિક ચીજો મળવી તે કઈ દુલ ભ નથી. પણ આત્માને અનંત જન્મ જરા-મરણથી છેાડાવી અજરામર પદને પ્રાપ્ત કરાવનાર એકજ આધિની પ્રાપ્તિજ જીવને પ્રાપ્ત થવી દુર્લભ છે. તને હે જીવ! તારા અનંત પુણ્ય રાશિના ઉચે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આ બેધિરત્ન મળ્યું છે. તે તેનું તું તારા પ્રાણથી પણ અધિક જતન કરજે. ધ સ્વાખ્યાત ભાવનાઃ અહે। ! સર્વજ્ઞકથિત ધર્મ કેવે! સુ ંદર અને નિર્દોષ છે ? જેમાં પૂર્વાપર વિરોધ નથી, જેમાં શુભ વાસનાએને પાષવાનું, જેમાં સવ જીવાને અભયદાન આપવાનું ફરમાવવામાં આવ્યુ છે, જેમાં અહિંસા અને ક્ષમા પ્રધાન છે, જેમાં સ્યાદ્વાદને સિદ્ધાંત કુવાદીએરૂપી શિકારીએથી રક્ષણ કરી કહ્યો છે, જેમાં તત્ત્વની અને આચારની સુંદર વ્યવસ્થા છે, ઉત્સર્ગ અને અપવાદથી જે પેાતાની વિવેકીતાને જણાવી રહ્યો છે, જેમાં દેવ પણ વીતરાગ, ગુરૂ-સર્વથા ત્યાગી અને ધર્મ અહિંસામય છે એવા શ્રેષ્ઠ ધર્માંની સરખામણી કેાની સાથે થઇ શકે તેમ છે ? (૧) સર્વાંગધમ મેાહાંધકારથી વ્યાપ્ત જગતમાં સૂર્ય સમાન છે. (૨) ભવસાગર તરવા માટેનું શ્રેષ્ઠ જહાજ છે. (૩) સે’કડા પાપેારૂપી રાગેાનુ એક અદ્વિતીય ઔષધ છે. (૪) રાગ-દ્વેષરૂપી વિષ માટેના પરમ મંત્ર છે. (૫) અનાથના નાથ, અખના અંધુ, અશરણના શરણ અને અમિત્રના મિત્ર છે. આવા સુંદર સ્વરૂપવાળા ઘર્મોને કહેવા સર્વજ્ઞ ભગવંત સિવાય બીજો કાણુ સમ છે ? Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ મૈત્રી ભાવનાઃ“ઘરહિત ચિંતા મૈત્રી' વિશ્વવતી સમસ્ત નાના-મોટા જીવોના કલ્યાણની ચિંતા તે તમામ ધર્મોને સાર છે. સર્વે જીવોને આત્મ તુલ્ય માની તેમના જીવનની રક્ષાની ચિંતા, તેમના દુઃખની ચિતા. તે જી દ્રવ્યથી અને ભાવથી સુખી કેવી રીતે બને તેની ચિંતા, તેમની અગવડે, તેમના પાપ-દુષ્કૃત્યે કેવી રીતે દૂર થાય ? હું તેને માટે શું કરું? તેની ચિંતા કરવી તે મૈત્રીભાવના. સમસ્ત જીની સાથે મૈત્રીભાવ, પ્રેમભાવ એ મૃત્યુ લેક ઉપરનું અમૃત છે. આત્મત્વની દષ્ટિએ વિશ્વના સમસ્ત જી સિદ્ધ સમાન છે. જ્ઞાનાદિ ઐશ્વર્યની દષ્ટિએ સમાન છે તેથી મારું અને તેઓનું સ્વરૂપ એકજ છે. અર્થાત્ હું તેઓથી અલગ નથી અને તે મારાથી જરાયે જુદા નથી. ‘હું એટલે તેઓ” અને “તેઓ એટલે હું તેથી “તેઓનું સુખ તે મારૂં સુખ” અને તેઓનું દુઃખ તે મારું દુ:ખ. તેઓની ચિંતા તે મારી ચિંતા. હું બુદ્ધિમાન મોટો માનવ છું તે મારૂં કર્તવ્ય તઓનાં દુઃખ દૂર કરવાનું, તેઓના પ્રિય પ્રાણની રક્ષા કરવાનું, તેને હું જરાયે અગવડરૂપ અને ત્રાસરૂપ ન થાઉં આ લક્ષ નિરંતરે હૈયામાં રહેવું જોઈએ. - મારે એવી રીતે જીવન જીવવું જોઈએ કે મારા સ્વા ની ખાતર, મારા વિષયસુખની ખાનાર બીજા જીના પ્રાણ ન જાય, તેમને મારા તરફથી દુઃખ, પીડા, અગવડ ઉભી ન થાય. અને આનું નામ જ સાચો વિશ્વપ્રેમ છે. કોઈપણ પ્રાણી બીજા પ્રાણીઓને દુઃખમાં નાંખી, તેમના Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જીવનને નષ્ટ કરી સુખશાંતિની ચાહના-ઈચ્છા કરે છે તે તે પાગલ છે. કદાપી તેની તે ઈચ્છા પૂર્ણ થવાની નથી. તમારે બીજાને દુઃખ-અશાંતિ આપવી છે અને તમારે જગત પાસેથી સુખ-શાંતિ લેવી છે. તે બેહુદી વાત કદાપી બનવાની નથી. જે તમારે સુખ શાંતિની જ ઈચ્છા છે તો તમે બીજાને સુખ શાંતિનું દાન કરે. તેમનાં દુઃખોની નિરંતર ચિંતા કરો. હદયમાં તેમના પ્રત્યે પ્રેમ રાખે. પછી જુઓ કે જીવન કેવું દેવી–સ્વગય બની જાય છે ! પ્રમોદ ભાવના - “વહુલ સુદિ મુરિતા' બીજા જીવોનું સુખ-સમૃદ્ધિ-આબાદી ગુણે જઈ ખૂશ થવું–આનંદ પામે તેનું નામ છે “પ્રીમદ ભાવના'. ચાલે ! સુખી છે–આબાદ છે તો મારો ભાઈ છેને! મારે પડોશી છે ને ! મારે બંધુ છે ને મારો સાધર્મિક બંધુ છેને! છેવટે મારો દેશબંધુ-વિશ્વબંધુ તે છેને? અને તેઓ અને હું કયાં જુદા છીએ ? તેથી તે સુખી-સમૃદ્ધ તો હું જ સુખી સમૃદ્ધને ! તેના પુણ્યના ઉદયે તે સુખી છે, સમૃદ્ધ છે તો મારે તો તે પુણ્યશાળીના પુણ્યની અનુમોદના કરવી જોઈએ કે તે ગત જન્મમાં સારૂં સુકૃત કરીને આવે છે. ધન્ય છે તેને ! કદાપી કેઈનું સુખ, સારી સુંદર પત્ની સાથે બંગલો, સારા પુત્રો, માન-યશ-પ્રતિષ્ઠા-સત્તા દેખી તેની ઈર્ષા અદેખાઈ તો નજ કરવી. બીજાના સુખની અદેખાઈ ઈર્ષા કરવાથી ઈર્ષાદિ કરનારનું પુણ્ય બળી જાય છે. તેના સત્કાર્યો બળીને ભસ્મીભૂત બની જાય છે. તેના હૃદયમાં કદાપી શાંતિ હતી Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ નથી. નિર ંતર ખીજાઓને સુખી દેખી હૈયામાં બળતરા કર્યાં કરે છે કે તેને આવું સુખ કયાં મલ્યું ? મને કેમ ન મલ્યું ? તેનું સુખ નષ્ટ થઈ જાય તે સારૂં હું તેને સુખી-આખાદ જોઈ શકતા નથી. આવી આવી નીચ વૃત્તિ ત્યજવી જોઇએ. બીજી ખીજા ગુણવાન જીવેાને આદર આપવા, તેઓનુ સન્માન કરવાની ભાવના, તેઓને જોઈ હૃદય પુલકિત અને, આંખા નાચી ઉઠે, મેાં ઉપર હાસ્ય છવાઇ જાય, તેમની શકય સરભરા કરવાની ભાવના રહે, તેઓના ગુણેાની પ્રશંસા, અનુમેાદના કરે, તેઓની નિંદા-હલકાઇ તા કરંજ નહિ. સવે જીવાને સુખી જોવાની ભાવના રાખવી જેમકે કયારે મારે એવા ધન્ય દિવસ આવે કે જ્યારે વિશ્વના સમસ્ત જીવેાને હું સુખી આનદી જોઉં! આ વિશ્વ ઉપર કોઇપણ જીવને મારે દુ:ખી પીડિત જોવા ન પડે ! અને સ જીવાને હું પાપરહિત-ઢોષરહિત ગુણમય જોઉં ! આવી ભાવનાનું નિરંતર ચિંતન કરનાર જીવ પ્રકૃષ્ટ પુણ્યનું ઉપાર્જન કરે છે. અને કેઇ જન્માના પાપાને એક ક્ષણમાં ધ્વંસ કરી નાખે છે. પ્રમેાદ ભાવના એ ગુણાનુરાગનું પ્રતિક છે. કરુણા ભાવનાઃ— परदुःख विनाशीनी करुणा . > બીજા જવાનાં દુ:ખા-યાતનાઓ, અગવડા, દારિદ્રય વિગેરે જોઈ તેના પ્રતિકાર કરવાની તેઓને મદદ-સહાય કરવાની ભાવના જાગે તેને કરુણા ભાવના કહે છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રથમતા જગતનાં દુ:ખી જીવાનાં દુઃખા જોઇ હૈયુ કંપી ઠે. જેમ પેાતાના નિકટનાં સ્નેહીએનાં દુઃખા-રાગેા-પીડાએ જોઇને જેવી હૈયામાં લાગણી થાય છે તેવી લાગણી દુન્યવી સંબંધ રહિત જીવે! પ્રત્યે પણ જોઇએ. અથવા હું જ્યારે દુ:ખી હતા ત્યારે હું જગતનાં જીવેાની પાસે જે આશા રાખતા હતા તે હુવે હું સુખી છું તે જગતના જીવે મારી પાસે રાખે તે તે ઉચિતજ છે. એક સુખી જીવ ખી.જા જીવેાને દુઃખથી મુક્ત કરવાની ભાવના નહિ રાખે તે કાણ રાખશે ? નધર દેહ, ધન, બુદ્ધિ, બળ, સમૃદ્ધિ વગેરેના ઉપયેગ દુ:ખીઓનાં દુ:ખેા દૂર કરવા માટે કર્યો તેજ સફળ છે. જે પેાતાની આંધળી સ્વા સાધનામાંજ રક્ત રહ્યા. બીજા જીવેાનાં દુ:ખેા પ્રત્યે ઉપેક્ષા કરી તેા અવશ્ય સમજશે કે મારી પણ તેજ દશા નજીકના ભવિષ્યમાં આવવાની છે. તુ આજે તારી સુખી સ્થિતિમાં બીજા દુઃખી જીવાની સામે નહિ જીવે તેા પછી તારી દુઃખી સ્થિતિમાં તારી સામે કાણુ જોશે ? તારી વહારે કાણ આવશે ? અને તું એવું અભિમાન તેા કયારેક પણ રાખીશજ નહિ કે મારી આવી સુખી સમૃદ્ધ સ્થિતિ કાયમ ટકી રહેવાની છે. જુઆને વત માનમાંજ રશિયાના વડાપ્રધાન નિકેતા ક્રુન્ગ્રોવ એક ઘડીમાં પદ્મભ્રષ્ટ થઇ ગયા. અને જગત આશ્ચય થી જોતુ રહી ગયું. કયાં જગતની સમૃદ્ધિ અને સુખા અમર છે ? તેમાંથી જેટલા દુઃખીયાનાં દુઃખા દૂર કરવામાં ઉપયોગ કરી લીધે તેટલે નક્કર પુણ્યના લાભ છે. પાષી–દુગુ ણી, દુરાચારી Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ જીને પાપરહિત–સગુણ, સદાચારી ધમી બનાવવાની ભાવના તે પણ કરૂણું ભાવના છે. કયારે બધા જ સદાચારી, ધમ બનશે ? કયારે આ વિશ્વવત જ પાપરૂપી પિશાચોથી મુક્ત બનશે? કારણકે દુઃખ, દારિદ્રતા, રોગ વગેરે પાપોથી અને દુરાચારથી જ ઉત્પન્ન થાય છે. તેથી પાપોથી દુરાચારોથી જીવો મુક્ત બને તો દુ:ખોથી સ્વયં મુક્ત બની શકે છે. તેથી દુરાચારીને દુરાચાર મુકાવ, પાપીનું પા૫ મુકાવવું, માંસાહારીનું માંસ છેડાવવું, શરાબીનો શરાબ છેડાવ, ભ્રષ્ટાચારીને ભ્રષ્ટાચાર છોડાવ, ક્રાધીને ક્રોધ છોડાવ, અનીતિખેરની અનીતિ છોડાવવી, લેમીને લેભ છોડાવ, સ્વાર્થીને સ્વાર્થ છોડાવ વગેરે પણ મહાકરૂણા છે. અને આ મહાન કાર્ય સાધુસંતો કરે છે. તેથી સાધુ-સંતોને વિશ્વના જીવે ઉપર અમાપ ઉપકાર છે. માધ્યસ્થ ભાવના – 'परदोषोपेक्षेपेक्षा' અત્યંત પાપી, ઉપદેશને અગ્ય જીવોની ઉપેક્ષા કરવી તેમના પ્રત્યે ન રાગ કે ન ષ તેનું નામ માધ્યસ્થ ભાવના છે. જેમ પિતાના ઘરમાં કઈ વધારે બિમાર હોય છે તો તેના તરફ તમારે શે ભાવ રહે છે? તેમ વધારે પાપથી– કર્મોથી બિમાર પડેલા જીવો પ્રત્યે તમારી કદાચ સહાનુભૂતિ ન રહી શકે તે ઓછામાં ઓછી તેની નિંદા–તિરસ્કાર તે નજ કરે. આટલું તે ઉદાર–વિશાળ દીલ તમારે રાખવું જ જોઈએને? Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પરવશ મનુષ્ય–ભુતાવિષ્ટ મનુષ્ય કંઈ ભાંગફોડ અપરાધ કરે છે તો તેના પ્રત્યે લેકો કહે છે કે તે બીચારાને શે દેષ છે? પેલું અંદર રહેલું ભુત-વ્યંતર આ બધું તોફાન તેની પાસે કરાવે છે. તેમ દુષ્ટ કર્મોરૂપી ભૂતજ જીવે પાસે અનિચ્છનીય પાપ–દુષ્કૃત્ય કરાવે છે. તેથી તેના પ્રત્યે ઉપેક્ષા ભાવ રાખ ઉચિત છે. હશે ! તેને પણ સદ્બુદ્ધિ પ્રાપ્ત થાઓ ! તે પણ એક દિવસ જરૂર સુધરશે. નાહક તેની નિંદા, લઘુતા, તિરસ્કાર કરવાથી તે તે વધુ બગડશે. તમારે શત્રુ બનશે. તેના કરતાં તેના માટે કાલક્ષે૫ કરે તેના દોષની ઉપેક્ષા કરવી એજ સજજન પુરૂષનું કામ છે. સાચે ધમી દુષ્ટમાં દુષ્ટ મનુષ્યની પણ નિંદા કરતું નથી. આ રીતે અનિત્યાદિ ૧૨ ભાવનાઓ અને મૈત્રી આદિ ચાર ભાવનાઓ એ આત્માને પુણ્યથી અને સંવેગ–બૈરાગ્યથી પુષ્ટ કરનારૂં કિંમતી રસાયણ છે. આ રસાયણને જે ભવ્ય આત્મા ભાવથી નિરંતર ખાશે તે જરૂર એકને એક દિન અનંત જ્ઞાનાદિ ગુણેથી પુષ્ટ બની પરમપદને પ્રાપ્ત કરશે. માના મા રાશીની' ઉત્તમ ભાવનાઓના ચિંતનથી અનંત દુઃખમય ભવને શિઘ અંત આવે છે. જેના હૈયામાં આવી આવી ઉત્તમ ભાવનાઓ રમતી નથી તેના ધર્મીપણુમાં સંશય છે એમ નિશ્ચિત સમજવું. * Tri Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ જૈન દર્શનનાં નવ તત્ત્વ છે જેમ ન્યાય દર્શન પ્રમાણ-પ્રમેય સંશય આદિ ૧૬ ત માને છે, વૈશેષિક દર્શન દ્રવ્ય-ગુણ-કર્મ આદિ ૬ તો માને છે તેમ જૈન દર્શન જીવ–અજીવ-પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા બંધ-મોક્ષરૂપ નવ તો માને છે. આ નવ તો એજ જૈન દશન. અને જૈન દર્શન એટલે જ નવ ત, નવ તત્ત્વથી અતિરિક્ત જૈન દર્શન જેવું કાંઈ નથી. જેનાગમાં આ નવ તનું વિવિધ રીતે વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. જેમાં નવ તત્તનો વિવિધ ભિન્ન ભિન્ન નયદષ્ટિથી વિસ્તૃત વિચાર કરવામાં આવ્યો છે તેને જેનાગ કહે છે. આ નવ તમાં સારાયે વિશ્વનું ઉપયોગી વિજ્ઞાન ભરેલું છે. કેઈ એવી વાત નથી કે આ નવ તમાંથી ન મળે. જેન શાસનનું સર્વસ્વ નવતત્ત્વ છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ હેય અને ઉપાદેય તો કેણું છે તેને યથાર્થ નિર્ણય કરી હેયને ત્યાગ અને ઉપાદેયનું ગ્રહણ કરવાનું છે. જે મોક્ષમાર્ગની આરાધનામાં બાધારૂપ હાય-નડતરરૂપ હાયપ્રતિકુળ હોય તેનો ત્યાગ કરે અને જે ત મોક્ષમાર્ગની આરાધનામાં અનુકુળ હોય–સહાયક હોય તેનું ગ્રહણ કરવું. જૈન દર્શનનું ધ્યેય મોક્ષપ્રાપ્તિ છે. તેથી તે ધ્યેયને સિદ્ધ કરવા માટે આ નવતાની યથાર્થ અવિપરિત શ્રદ્ધા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જ્ઞાન અને આરારણ એજ સચાટ ઉપાય છે. આ નવ તત્ત્વાના વ્યવસ્થિત અને યથાર્થ જ્ઞાન વિના સાધક શ્રદ્ધામાં અને સમ્યગ્ આશારમાં ટકી શક્તા નથી. કેમકે જ્યાં સુધી મેાક્ષ પથિકને મેાક્ષમાર્ગનું સચેાટ જ્ઞાન ન હેાય તે તે માર્ગ પર કેવી રીતે ચાલી શકવાના ? તેથી તેણે પ્રથમ મેક્ષે જવાના રસ્તાનું સ્પષ્ટ જ્ઞાન મેળવી લેવું આવશ્યક છે. તેની સાથે કુમાર્ગનુ જ્ઞાન પણ મેળવી લેવુ આવશ્યક છે. જેથી ભૂલથી તે માર્ગે ભૂલા ન પડી જવાય. અને સન્માનું યથા જ્ઞાન કુમાના (ઉન્માના) યથાર્થ જ્ઞાનપૂ`કજ થાય. તેથી મેાક્ષ પથિકે કુમાર્ગ (ઉન્માર્ગ) કવા છે. તેનું પણ સ્પષ્ટ જ્ઞાન મેળવી લેવું આવશ્યક છે. સાથેાસાથ મેાક્ષમાગ માં કયાં કયાં ભયસ્થાને છે, કયાં કયાં સહાયક સ્થાનેા છે, કયાં કયાં મા માં ચારની પલ્લીએ આવે છે અને કયાં કયાં શાહુકારના નિવાસસ્થાના આવે છે તેનું પણ સ્પષ્ટ જ્ઞાન અનિવાય છે. અહિં નવતત્ત્વામાં છેલ્લું મેાક્ષતત્ત્વ એ મેાક્ષ પથિકનુ ગન્તબ્ધ ઇષ્ટ સ્થાન છે. સવર, નિર્જરા એ મેાક્ષમાર્ગ અને પાપ, આશ્રવ, અંધ એ મેાક્ષમામાં ચારાની પલ્લી છે. અને પુણ્યતત્ત્વ એ શાહુકારાનુ નિવાસસ્થાન છે. જ્યારે જીવતત્ત્વ એ મેાક્ષનું અધિકારી છે અને અજીવ એ મેાક્ષનું અધિકારી નથી. એ રીતે નવતત્ત્વાનુ જ્ઞાન મેાક્ષની સાધનામાં ઉપયેાગી છે. એ નવ તત્ત્વાના ક્રમ જોઇએઃ મેાક્ષ હાય પણ તેના કેાઇ અધિકારી ન હાય તા મેાક્ષ તત્ત્વની વિચારણા કરવીજ વ્ય છે. તેથી અહિં નવતત્ત્વામાં પ્રથમ મેાક્ષના અધિકારી તરીકે જીવતત્ત્વની વિચારણા કરવામાં આવી છે. પછી તેના પ્રતિપક્ષી અધિકારી અજીવ તત્ત્વની Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ વિચારણા કરવામાં આવી છે. પછી પુણ્યતત્ત્વ એટલા માટે કે શુભ કર્મ જડ પુદ્ગલમય હાવાથી અજીવના સાધથી પુણ્ય તત્ત્વની વિચારણા કરવામાં આવી છે. પછી પુણ્યના પ્રતિપક્ષી પાપતત્ત્વની જે જિજ્ઞાસા થાય તેથી પાપતત્ત્વની વિચારણા કરવામાં આવી છે. પાપ પછી આશ્રવની વિચારણા એટલા માટે કે તે અને એકજ ચારાની પલ્લીના મેમ્બરો છે. પાપ પુણ્ય એ શુભાશુભ આશ્રવરૂપજ હેાવાથી આશ્રવતત્ત્વની વિચારણા કરવામાં આવી છે. કેમકે શુભ આશ્રવ તે પુણ્ય અને અશુભ આશ્રવ તે પાપ તેથી પુણ્ય-પાપ પછી આશ્રવની વિચારણા કરવામાં આવી છે. આશ્રવતત્ત્વ પછી તેના પ્રતિપક્ષી સંવતત્ત્વ હાઇ આશ્રવ પછી સવા વિચાર કરવામાં આવ્યે છે. સંવર પછી નિર્જરા એટલા માટે કે તે અને મેાક્ષમા રૂપ હોવાથી મેાક્ષમાના સાધથી સ`વર પછી નિર્જરા તત્ત્વનું પ્રતિપાદન કરેલુ છે. નિર્જરા પછી મધ તત્ત્વનું પ્રયાજન એ છે કે નિર્જરાનું પ્રતિપક્ષી બંધતત્ત્વ છે. નિર્જરા જીવને કર્મના બધનાથી મુક્ત કરે છે. જ્યારે અંધ તત્ત્વ જીવને કબ ધનાથી આધે છે તેથી નિર્જરા પછી મધના વિચાર કરવામાં આવ્યા છે, અને મધ પછી મેાક્ષનુ પ્રયાજન એ છે કે અંધનું પ્રતિપક્ષી મેાક્ષતત્ત્વ છે. તેથી ખંધ પછી મેાક્ષતત્ત્વને વિચાર કરવામાં આવ્યેા છે. આ મારા યેાપશમ મુજબ નવ તત્ત્વને ક્રમ જણાબ્યા છે. પ્રાયઃ અસંગત નથી એમ નમ્ર મારૂ માનવું છે. આ રીતે નવ તત્ત્વાના ક્રમ અને તેનુ' પ્રયેાજન જોયુ, નવ તત્ત્તાનુ સ્વરૂપ કેવા સ્વરૂપવાળુ જીવતત્ત્વ મેાક્ષનુ અધિકારી અની Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શકે તેથી જીવના સ્વરૂપને તાત્વિક અને ઉડે વિચાર કરે પ્રથમ અત્યંતાવશ્યક છે. જીવનું લક્ષણ “ચેતના જાવઃ ” ચેતના (જ્ઞાન) એ જીવનું લક્ષણ છે (સ્વરૂપ છે) પ્રધાન–પરમ ગુણ એ વસ્તુનું ઢક્ષણ બની શકે છે. જે અસાધારણ ગુણ દ્વારા વસ્તુનું જ્ઞાન થાય, વસ્તુ ઓળખાય, વસ્તુનો પરિચય થાય તેને વસ્તુનું લક્ષણ કહે છે. જોકે વસ્તુમાં બીજા અનેક ધર્મો વિદ્યમાન હોય છે પણ તે બધી વસ્તુનું લક્ષણ બનતા નથી. કારણકે સત્વ, પ્રમેયત્વ, વસ્તુત્વ અમૂર્તાવ વગેરે કેટલાક ગુણે તે બીજી જડ વસ્તુઓમાં પણ રહે છે. તેથી સત્વ, પ્રમેયત્વ, કે વસ્તુત્વને જીવનું લક્ષણ બનાવવા જતાં તે લક્ષણ અતિ વ્યાપિત દોષથી દૂષિત બની જાય છે. લક્ષણ એનું નામ કે જે પિતાના લક્ષ્યને છેડીને બીજે કયાંયે ન રહે. તેથી જીવનું લક્ષણ ચેતના (જ્ઞાન) એ જીવમાં જ રહે છે. અને તેના દ્વારા જીવની તરતજ ઓળખાણ થાય છે. ચેતના (જ્ઞાન) એ જીવને સહભાવી શાશ્વત ગુણ છે. તેથી ચેતના અને જીવ કથંચિત અભિન્ન છે. ચેતના એ થંરિપત્ એટલા માટે કે “આ જીવની ચેતના છે એ પ્રમાણે વ્યવહાર થાય છે. બાકી તો ચેતના એ જીવનું સ્વરૂપ હાવાથી સ્વરૂપ અને સ્વરૂપી અલગ-અલગ રહી શકતાંજ નથી. તેથી જૈન દર્શન મતે જીવ પિતાના જ્ઞાનાદિ ગુણેથી કથંચિત્ ભિન્નભિન્ન છે. સર્વથા જીવથી જ્ઞાન જુદું હોય તો અંધના હાથમાં દીપકની જેમ તે સ્વયં જાણ જોઈ શકે નહિ. અને સર્વથા અભેદ હોય તો “આ જીવ અને “આ એનું જ્ઞાન એ વ્યવહાર ન થઈ શકે. ગુણ-ગુણનો ભેદ ન રહે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ બીજું છવ પરિણામી નિત્ય છે. પણ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય નથી. એકાંતે નિત્ય આત્મા બધિ અવસ્થાને છેડી મેક્ષ અવસ્થા પ્રાપ્ત કરી શકે નહિ. તેથી મોક્ષ પ્રાપ્તિ ન થાય. અને એકાંતે અનિત્ય હાય તો જીવન નાશ થઈ ગયા પછી મેક્ષ પ્રાપ્તિ કેને? તેથી જીવતત્ત્વનું સ્વરૂપ પરિણમી નિત્ય માનવાથી જ બંધ–ક્ષની વ્યવસ્થા, સુખ-દુઃખની વ્યવસ્થા, પરલેકની વ્યવસ્થા ઘટી શકે છે. પિતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કર્યા સિવાય તે તે અવસ્થાઓને પ્રાપ્ત કરવી અને છોડવી તેનું નામ પરિણમી નિત્યત્વ છે. આત્મા જે પૂર્વે બંધના પરિણામે હતો તે જ આત્મા હવે મોક્ષના પરિણામે (અવસ્થાએ) ઉત્પન્ન થયે. પૂર્વે જે આત્મા દુઃખી હતો તે જ આત્મા હવે સુખી બન્યું. પૂર્વે જે સંસારી હતિ તેજ હવે મુક્ત બન્યા, પણ બીજો નહીં. આ બધું કયારે બને કે આત્માનું સ્વરૂપ પરિણામી નિત્ય માનવામાં આવે તો. માટીનો પિંડ પરિણામી છે તે તેમાંથી સ્થાસ, કેશ કુશુલ-કપાલ ઘટ વગેરે બની શકે છે. જે સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય હોય તો તે માટીના પિંડમાંથી તે તે પરિણામો ઉત્પન્ન ન થાય. એટલા માટે મૂળ સ્વરૂપ છોડ્યા વગર તે તે રૂપે ઉત્પન્ન થાય છે. જે માટી પૂર્વે પીંડરૂપ હતી તે જ માટી અત્યારે ઘડારૂપ બની. નહિ કે કોઈ બીજી વસ્તુ. જૈન દશન જીવને કમને કર્તા-ભેસ્તા માને છે. શુભાશુભ કર્મોને તે તે મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા જીવ સ્વયં કર્તા છે. જેમ કુંભાર તે તે ચક, ચીવર, દંડ, પાણી, માટી વગેરે સાધન દ્વારા ઘટન કર્તા છે, તેમ જીવ પણ મિથ્યાત્વ, Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અવિરતિ, કષાય, ચાગ, પ્રમાદ, હિંસાદ્ધિ આશ્રવા દ્વારા કર્મનેા કર્તા છે અને તેજ તે કર્મોના ફળનેા લેાક્તા છે. કરે પેાતે અને ભગવે બીજા તે કેમ અને ? પાતે ખાય તેા સંડાસ પણ પેાતા નેજ જવું પડે. પાણી પીવે તે તે પેશાબ કરવા પણ પેાતાનેજ જવુ પડે. તેમ પેાતે કર્મ કરે તેા ભાગવે પણ પોતે. સ'સારી જવ દેહવ્યાપી છે પણ વિશ્વવ્યાપી નથી. દેહમાંજ જીવના ધર્મો જેવાકે જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રવૃતિ – નિવૃત્તિ, હાસ્ય, રતિ, અરતિ, શેાક, લય, રાગ દ્વેષ, સુખ-દુ:ખ વગેરે જણાય છે. બીજે દેહથી અતિરિક્ત કયાંયે તે દેખાતુ' નથી. અને દેહના વધથીજ તેણે હિંસા કરી. જીવવધ કર્યો કહેવાય છે, પણ સત્ર જીવ વ્યાપક હાય તે આને જીવવધ કર્યો-માર્યો તે વ્યવહાર ન થઇ શકે. અને પરલેાકમાં જીવનુ' ગમનાગમન પણ ન ઘટી શકે. તેથી જ્યાં જીવના ગુણા દેખાય ત્યાંજ તે હાવાનુ સિદ્ધ થાય છે. જીવના ગુણા દેહમાંજ પ્રત્યક્ષ સિદ્ધ-અનુમાન સિદ્ધ દેખાય છે. તેથી જીવ દેહવ્યાપી છે પણ જગતવ્યાપી નથી. શરીરના જે ભાગમાં સુખ-દુઃખના અનુભવ થાય ત્યાં ત્યાં જીવ સમજવાના, નખના અગ્રભાગમાં કે વાળમાં આત્મા નથી તે તેને કાપતાં ત્યાં દુઃખના અનુભવ થતા નથી. ‘જીવ સ’કાચ વિકાસશીલ છે’ જીવ મરીને જેવા જેવા નાના એટા શરીરમાં જાય છે તેના જેવા નાના મેાટે થઇને રહે છે અથવા આત્માના અસ યૈય પ્રદેશેા નાના શરીરમાં સકાચાઇને રહે છે અને હાથી જેવા ભીમકાય શરીરમાં વિકાસ પામીને રહે છે. જેમ દીપકને પ્રકાશ નાના ઓરડામાં સફેારા પામીને રહે છે અને Page #226 -------------------------------------------------------------------------- ________________ २०७ તેજ દીપકને મોટા બંગલામાં મૂળે તો આખા બંગલામાં પ્રકાશના કિરણો ફેલાવીને વિકાસથી રહે છે. તે દીપકને પ્રકાશ તો રૂપી હોવા છતાં સંકેરા–વિકાસ પામી શકે છે તો અરૂપી ચૈતન્ય સ્વરૂપ આત્મા છે તે નાના મોટા દેહમાં સંકેરા કે વિકાસથી રહે તેમાં તે પુછવું જ શું? તેથી જેન દર્શન મતે જીવ ચૈતન્ય સ્વરૂપી, જ્ઞાનાદિ ગુણેથી ભિન્નભિન્ન, પરિણામી નિત્ય, દેહવ્યાપી, કર્મ કર્તા-ભોક્તા અને સંકેચ વિકાસશીલ છે. અજીવ તત્ત્વ જીવથી તદ્દન વિપરિત લક્ષણવાળું જડતત્ત્વ છે. તે અજીવ તત્ત્વ પાંરા વિભાગમાં વહેંચાયેલું છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પગલાસ્તિકાય (૫) કાળ. આ પાંરામાં પગલાસ્તિકાયને છોડીને બાકીના ચાર દ્રવ્યો અરૂપી (અમૂર્ત) છે જ્યારે પુગલાસ્તિકાય રૂપી (મૂત્ત) છે. પ્રશ્ન - મૂત્ત—અમૂર્તાનું લક્ષણ શું? જેનામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય તેને મૂત્ત (રૂપી) કહે છે. અને જેનામાં તે રૂપાદિ ન હોય તેને અરૂપી–અમૂર્ત કહે છે. તે પાંચે અજીવ દ્રવ્યોના ૧૪ ભેદ છેઃધર્માસ્તિકાયના- સ્કંધ-દેશ-પ્રદેશ (ત્રણ ભેદ) અધર્માસ્તિકાયના- , ;) ( , ) આકાસ્તિકાયના- 5 ); ? ( ૪ ) Page #227 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલાસ્તિકાયના– કાળ 77 ૨૦૮ "" ૧ ભેદ પ્રશ્ન:- ધર્માસ્તિકાય કેાને કહેવાય છે.? જે જડ પુદ્ગલેાને અને જીવાને ગતિમાં—શાલવામાં સહાય કરે છે તેને ધર્માસ્તિકાય કહે છે. આ ધર્માસ્તિકાયના અસંખ્યેય પ્રદેશ લેાકાકાશમાં સત્ર વ્યાપ્ત છે. જો કે પુદ્ગલે અને જીવે। સ્વયં ગતિશીલ હોય છે. પણ જેમ માછલીને ચાલવામાં પાણી સહાયભૂત થાય છે તેમ આ ધર્માસ્તિકાય નામનુ લેાકવ્યાપી દ્રવ્ય સ્વયં ગતિશીલ એવા જીવ અને પુત્ ગલેને ગતિમાં સહાયભૂત થાય છે. તેથી જડ પુદ્ગલેાની અને જીવની ગતિનું નિયામક દ્રવ્ય ધર્માસ્તિકાય છે. "" અને પરમાણુ ( ૪ ભેદ ) (એક સમયરૂપ) ખીજું જે આ દ્રવ્ય લેાકમાં ન હેાત તેા કર્મમુક્ત થયેલ આત્માએ લેાકાતે જઇનેજ ન અટકત પણ અલેાકમાંઅનંત આકાશમાં ગમે ત્યાં ફરતા ફરત. તેથી લેાકાન્ત સુધીજ સિદ્ધોની ગતિનુ કારણ ધર્માસ્તિકાય છે. તેથી આગળ સિદ્ધોની ગતિ થતી નથી. આમ તે આ દ્રવ્ય કેવળજ્ઞાની ગમ્ય છે. અરૂપી અને જડ છે. છતાં યુક્તિથી અનુમાનથી અને આગમ પ્રમાણથી આ દ્રવ્ય સિદ્ધ થાય છે. પ્રશ્નનઃ- અધર્માસ્તિકાય કેાને કહે છે ? ઉત્તરઃ- જે જીવા અને પુદ્ગલાને સ્થિર રહેવામાં સહાય કરે તેને અધર્માસ્તિકાય કહે છે. જેમ વૃદ્ધ આદમી આમ તે પેાતાની શક્તિથી ઉભા રહે છે પણ તેને ઉભા રહેવામાં લાકડી સહાય કરે છે. તેમ સ્વયં સ્થિર રહેવાના Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ સ્વભાવવાળા પદાર્થાને સ્થિર રહેવામાં સહાય કરે છે. જો આ દ્રવ્ય લેાકમાં ન હોય તે પુદ્ગલેાની અને જીવાની નિયત સ્થિતિ ન હત. આ દ્રવ્ય જીવને બેસવામાં-સુવામાં-ઉભા રહેવામાં ચિત્તની સ્થિરતામાં સહાયક છે. આ દ્રવ્ય પણ અરૂપી જડ, અસંખ્યેય પ્રદેશાત્મક અને કેવળજ્ઞાની દષ્ટ છે. યુક્તિથી, અનુમાનથી અને આગમપ્રમાણથી ગમ્ય છે. પ્રશ્ન:- આકાશાસ્તિકાય કાને કહે છે ? જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને જીવે। આ પાંચે દ્રષ્યેાને રહેવા માટે જગ્યા (અવકાશ) દે છે તેને આકાશાસ્તિકાય કહે છે. આ સમસ્ત વિશ્વવતી જડ-ચેતન પદાર્થોના આધાર છે. જેમ ઘર માણસાને આધાર છે. તેમ સમસ્ત વિશ્વવતી જડ-ચેતન પદાર્થો તેના આધારે ટકેલા છે તેઓના વરામાં આધાર આધેય ભાવ સંબધ છે. આ આકાશાસ્તિકાય એ ભાગમાં વહેંચાયેલું છે. (૧) લેાકાકાશ રૂપમાં (૨) અલેાકાકાશ રૂપમાં, જેટલા આકાશભાગમાં આ ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો રહેલા છે તેને લેાકાકાશ કહે છે. અને જેટલા આકાશભાગમાં આ પાંચ દ્રવ્યા નથી, પણ ફક્ત ખાલી અનંત આકાશ છે તેને અલાકાકાશ કહે છે. આ દ્રવ્ય અરૂપી-અનત પ્રદેશાત્મક કેવલી ગમ્ય છે. યુક્તિથી, અનુમાનથી અને આગમથી છદ્મસ્થાને ગમ્ય છે. પ્રશ્ન:- પુદ્ગલાસ્તિકાય કાને કહે છે ? જે પુરણ–ગલન સ્વભાવવાળું છે. અર્થાત્ ભેગા થવુ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અને છૂટા પડવુ' એ સ્વભાવવાળું છે. પુગલે પરસ્પર ભેગા થાય છે અને છૂટા પડે છે. જેમ શરીર, ઘર, દુકાન વગેરે. અને રૂપ, રસ, ગંધ સ્પશ ગુણવાળું છે. જીવાના સુખ, દુઃખમાં જીવિત–મરણ વગેરેમાં નિમિત્ત અનવાવાળું છે. તેને પુદ્ગલાસ્તિકાય કહે છે. સંસારી જીવેાની સાથે આ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય અનાદિકાળથી સંબંધવાળુ છે. શરીરરૂપે, વાણીરૂપે, મનરૂપે, કમરૂપે, શ્વાસેાશ્વાસરૂપે, પુણ્યપાપ વગેરે રૂપે જીવના સબધમાં આવે છે. વિભાવ પરિણમન ફક્ત જીવ અને પુદ્ગલ દ્રવ્ય વચ્ચેજ હેાય છે. જુદા જુદા સ્વભાવવાળા પદાર્થોનું ક્ષીર-નીરની પેઠે ભેગા થવું તેને વિભાવ-પરિણમન કહે છે. જેમ જીવ પુદ્ગલ રૂપે પરિણમે છે અને પુદ્ગલ જીવરૂપે પરિણમે છે. આ જીવનું અને પુદ્ગલનું પરસ્પર પરિણમન દૂધ અને પાણી જેવુ છે. દૂધમાં પાણી એકમેક જેવુ' થઇને રહે છે તેમ અનાદિકાળથી જીવ અને પુદ્ગલ પણ ક્ષીર–નીરની જેમ એકમેક થઇને રહેલા છે. છતાં નિશ્ચયનયથી કોઇ ક્રૂ અન્ય દ્રવ્યરૂપ બની જતુ નથી. નહિંતર જીવનું અજીવરૂપે પરિણમન થાય અને અજીવનું જીવરૂપે પરિણમન થાય તેા જડ-ચેતન પદાર્થોની સ્વતંત્ર વ્યવસ્થા ન રહે. આ વિભાવ પરિણમન માત્ર જીવ અને પુદ્ગલની વચ્ચેજ છે. બાકીના ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યેાનુ' વિભાવ પરિણમન નથી. પુદ્ગલાસ્તિકાય એ ભાગમાં વહેંચાયેલું છે. (૧) અણુરૂપે (ર) સ્કંધરૂપે. જેના બે વિભાગ ન થઈ શકે તેને અણુ સંજ્ઞા Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ આપવામાં આવી છે. જ્યારે સ્કધ બે–ત્રણ-ચાર-પારા વગેરે અણુએ મળીને અનેલે હૈાય છે. નાનામાં નાનેા સ્કંધ એ પરમાણુઓથી બનેલા હાય અને મેટામાં મેાટા અનંતાનંત પરમાણુઓના બનેલા હાય. છૂટા છૂટા અણુએ આખા લેાકમાં અનંતાનંતની સંખ્યામાં સત્ર વ્યાપ્ત છે. અને યચ્છુક સ્કંધથી માંડી અનંતાનંત અણુએથી બનેલા સ્કંધે પણ પ્રત્યેક અનંત અનંતની સખ્યામાં આખાયે લેાકમાં વ્યાપ્ત છે. જેમ જીવાથી આખા લાક વ્યાપ્ત છે તેમ પુદ્ગલેથી પણ આખા લેાક વ્યાપ્ત છે. પ્રશ્ન:- એક અણુ અણુરૂપે સ્વતંત્ર કયાં સુધી રહે ? ઉત્તર:– અસંખ્યેય કાળ સુધી. પછી તે કોઇને કોઇ સ્કંધમાં અવશ્ય ભળી જાય. તેમ કાઈપણ સ્ક ંધને તે તે સ્ક’ધરૂપે ટકવાના ઉત્કૃષ્ટ અસભ્યેય કાળ છે. પછી અવશ્ય કોઇ બીજા ધરૂપે બની જાય. સૌથી અલ્પ પરમાણુએ હેાય, તેનાથી વિશેષાધિક યણુક કધે! હાય અને તેથી અસંખ્યેય ગુણુ, વ્યાણુક દિ સ્કંધો સદાકાળ વિશ્વમાં હાય છે. પરમાણુમાત્ર નિત્ય છે, યણુક આદિ સ્કંધે અનિત્ય છે અને સાદિ ધારિામિક ભાવે હાય છે. પ્રશ્ન:- પુદ્ગલ સ્કંધ કેવી રીતે અને છે ? ભેદ્ર અને સંઘાતથી, સ્કંધમાંથી ઘેાડા ભાગ અલગ રહી જવાથી અથવા જુના સ્કંધમાં નવા પુદ્ગલેા ભળવાથી નવા Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સ્કંધ ઉત્પન્ન થાય છે. દા.ત. દશ પરમાણુએથી બનેલા એક સ્કંધ છે. તેમાંથી પાંરા પરમાણુઓના સ્કંધ અલગ પડી જવાથી પણ સ્કંધ અને છે. દશ પરમાણુવાળા સ્કંધમાં બીજા નવા પરમાણુ ભળવાથી નવા સ્કંધ ઉત્પન્ન થાય છે. અણુ તે લેથીજ ઉત્પન્ન થાય. જૈન મતે શબ્દ-અન્ય, સૂક્ષ્મતા, સ્થૂળતા, સંસ્થાન, અંધકાર, પ્રકાશ, છાયા, તડકા વગેરે પુદ્ગલમય છે. (૧) આ પુદ્ગલામાં જે પુદ્ગલેા જીવે ગ્રહણ કર્યાં છે તેને પ્રયાગ પરિણત કહેવાય છે. (૨) જીવે જે પુદ્ગલાને ગ્રહણ કરી મૂકયા તે જ્યાંસુધી ખીજા સ્ક ંધરૂપે પરિણામ ન પામે ત્યાંસુધી મિશ્ર કહેવાય છે. (૩) સ્વાભાવિક જે પુદ્ગલેા પરિણામ પામ્યા તે વિસ્રસા પરિણત કહેવાય છે. દા.ત. આકાશમાં મેઘધનુષ્ય, વાદળા વગેરે પ્રશ્નઃ- કાળ કેાને કહેવાય છે ? ઉત્તર:- જે જીનાને નવું કરે અને નવાને જીનુ કરે તેને કાળ કહેવાય છે. અથવા જે વનાહિરૂપ કાળ છે તે દ્રવ્યનેાજ પર્યાય છે. પ્રશ્નઃ- સ્ક'ધ એટલે શું? ઉત્તરઃ- આખી અખંડ વસ્તુને સ્કંધ કહે છે. પ્રશ્નઃ- દેશ કેાને કહે છે? ઉત્તરઃ- આખી અખંડ વસ્તુને અમુક કલ્પેલા ભાગ તેને દેશ કહે છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ પ્રશ્ન:- પ્રદેશ કેને કહે છે? ઉત્તરઃ- વસ્તુને સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ કે જેના બે વિભાગ કેવળજ્ઞાની પણ જ્ઞાનથી જોઈ ન શકે તે અંશ. એ જ્યાં સુધી સ્કંધ સાથે જોડાયેલો હોય ત્યાંસુધી પ્રદેશ કહેવાય. અને સ્કંધથી તદ્દન અલગ પડી જાય ત્યારે તેને જ પરમાણુ કહેવાય છે. પરમાણુ માત્ર પુદગલ દ્રવ્યને જ હોય, તેનાજ પરમાણુઓ સ્કંધથી બિલકુલ અલગ પડી શકે છે. બાકીના કાળ સિવાયને ૪ દ્રવ્યને પરમાણુ ન હોય. કેમકે જ્યારે ત્યારે તે જ દ્રવ્ય અખંડ–અનાદિ અનંત હોય છે. તેથી તેમાંથી કેઈ કાળે ૧ પ્રદેશ પણ તેથી છૂટો પાડી શકાતો નથી અને પડતો નથી. પ્રશ્ન- અસ્તિકાય એટલે શું? અતિ = પ્રદેશ, કાય = સમુહ. જે દ્રવ્યોને પ્રદેશને સમુહ હોય તેને અસ્તિકાય કહેવાય છે. અને કાળને પ્રદેશને સમુહ નથી તો તેને અસ્તિકાય કહેવાતું નથી. કાળ તે જ્યારે ત્યારે એક સમયરૂપજ વર્તમાનમાં પ્રાપ્ત થાય છે. ભૂતકાલીન સમયે નષ્ટ થઈ ગયેલા છે. અને ભાવિ સમો વર્તમાનમાં અનુત્પન્ન છે. તેથી કાળ જ્યારે ત્યારે એક વર્તમાન સમયરૂપજ પ્રાપ્ત થાય છે. આમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ આ પાંચ અજીવ દ્રવ્યનું સ્વરૂપ જોયું. તે પાંચમાં જીવ દ્રવ્ય ઉમેરીએ એટલે છ દ્રવ્યો થાય. બસ, વિશ્વ આ છ દ્રવ્યમયજ છે. તેનાં દ્રવ્યો અનાદી-અનંત છે, ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવવાળા છે. આ છ દ્રવ્યો Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અનાદીકાલીન હોવાથી તેનો કઈ કર્તા નથી પણ તથા સ્વભાવથી અનાદીકાળથી છે. તેનો મૂળથી નાશ કઈ પણ કાળે થતો નથી માટે અનંત છે. માત્ર દ્રવ્યોની અવસ્થાએ (પર્યાયે) પલટાયા કરે એટલું જ. ૩નું પુણ્યતત્ત્વ દેવસેવા, ગુરૂસેવા, દાન, શીલ, તપ, ભાવ, દયા, અહિંસાદિના પાલન દ્વારા આત્માએ જે શુભ કર્મોના પગલેને ગ્રહણ કર્યા તે ગ્રહણ કરેલા શુભ કર્મોના પુદગલોને પુણ્ય કહેવામાં આવે છે. આ શુભ પુદ્ગલ કરે પ્રકારે વહેચાયેલા હોય છે. અને દરેકનો સ્વભાવ ભિન્ન ભિન્ન પ્રકારે જીવને સુખ આપવાનો છે. આ શુભ કર્મના પુગલને બાંધ્યા બાદ જ્યારે તેને અબાધાકાળ પૂરો થાય છે ત્યારે તે શુભ કર્મનાં પગલે પિતાનું ફળ બતાવવા ઉદયમાં આવે છે. આ શુભ કર્મના ઉદયથી જીવને ઇચ્છિત મનમાની સુખકારી સાધન–સામગ્રી પ્રાપ્ત થાય છે. આ શુભ કર્મ બાંધ્યા બાદ તુરત ઉદયમાં આવે એ નિયમ નથી. હા, ઉત્કૃષ્ટ શુભ ભાવથી જે શુભ કર્મ બાંધ્યું તે તુરતમાં પણ પિતાનું ફળ આપે છે, પણ સામાન્યથી આ ભવમાં–જન્મમાં કરેલું શુભ કર્મ કાલાંતરે–ભવાંતરે ફળ આપે છે. આ ૪૨ પ્રકારનાં શુભ કર્મમાંથી કઈ કર્મ જીવને ઉડા ગતિ આપે છે, તો કેઈ ઉચ્ચ જાતિ, કુલમાં જન્મ આપે છે. કઈ વળી નિરોગી શરીર, દેવભવનું આયુષ્ય, મનુષ્યભવનું આયુષ્ય, કોઈ સુંદર રૂપવાન શરીર, દઢ શરીરને બાંધે, યશ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ કીર્તિ વગેરે આપે છે. તેથી સારું અને સુંદર જોઈએ તેણે આવું શુભ કર્મ સત્કાર્યો દ્વારા ઉપાર્જન કરવું જોઈએ. આ પુણ્ય પણ બે પ્રકારનું હોય છે. (૧) પુણ્યાનુબંધી પુણ્ય (૨) પાપાનુબંધી પુણ્ય. - (૧) જે સત્કાર્ય નિષ્કામ ભાવથી સમ્યગ જ્ઞાન વડે વિધિપૂર્વક કરવામાં આવે છે તેના દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. એટલે જે પુણ્યના ઉદયે સુખ-સામગ્રી મળવાની તેના સદુપયોગ દ્વારા તે નવું પુણ્ય ઉપાર્જન કરવાનો તેથી જે પુણ્યને ઉદય નવા પુણ્યના ઉપાર્જનને હેતુ બને તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. જેમ વસ્તુપાલ-તેજપાલનું પુણ્ય, શાલીભદ્રનું પુણ્ય. (૨) જે સત્કાર્ય–સકામ ભૌતિક લાલસાથી) કરવાને આવે તેના દ્વારા જે પુણ્ય બંધાય તેને પાપાનુબંધી પુણ્ય કહે છે. એટલે જે પુણ્યના ઉદયે સુખ-સામગ્રી મળવાની તેનો ભેગવિલાસ પાછળ દુરૂપયેાગ હિંસાદિ પાપ કરવા પાછળ ઉપયોગ કરવા દ્વારા તે નવું પાપ ઉપાર્જન કરવાનો. તેથી તે ના પુણ્યનો ઉદય પાબંધનું કારણ બનવાનો. આવા પાપાનુબંધી પુણ્યવાળા જીવની બુદ્ધિ પ્રાયે નિર્મળ રહેતી નથી. આવા પાપાનુબંધી પુણ્યના ઉદયથી મળતા સુખે તે ઝેરના લાડવા જેવા છે. જે પુણ્યને ઉદય નવા પુણ્યબંધનું કારણ બને. જે પુણ્યના ઉદયમાં બુદ્ધિ નિર્મળ રહે, નવા-નવા સત્કાર્યો કરવાની ભાવનાએ ટકી રહે. તેજ સાચું પુણ્ય કહેવાય. બાકી જે પુણ્યના ઉદયે મળેલી ધન-સંપત્તિઓ દ્વારા Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ નવા-નવા હિંસાદિ પાપ, આરંભ-સમારંભો કરવાનું મન રહે, જે પુણ્યના ઉદય દ્વારા પુણ્યમાર્ગ (સત્કાર્યોને માર્ગ)જ બંધ થઈ જાય, દુગુણ વધે, બુદ્ધિ બગડે તે પાપાનુબંધી પુણ્યને તે દુરથીજ નમસ્કાર કરવા જેવું છે. પ્રતિ વાસુદેવે, વાસુદેવ આવા પુણ્યના હિસાબે મરીને અવશ્ય નરકમાં જાય છે. સુભૂમ અને બ્રહ્યદત્ત શકવતી આવા પાપાનુબંધી પુણ્યના ઉદયવાળા સમજવા. હ્યું પાપત: હિંસા, જુઠ, ચોરી, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, અભ્યાખ્યાન વગેરે પાપ કરવાથી જે અશુભ કર્મોનું ઉપાર્જન થાય છે તેને પાપ કહે છે. આ દુષ્કૃત્યો દ્વારા ઉપાર્જન કરેલા અશુભ કર્મના પગલોનો જ્યારે ઉદય થાય છે ત્યારે તે કરનારને વિવિધ દુ–કષ્ટ આપે છે. જેવાકે નરકગતિ–નરકાયુ, તિર્યરગતિ, રોગી શરીર, બેડોળ રૂપ, અપયશ, દુઃસ્વર, નીચ જાતિ, નીરા કુળ, અપમાન તિરસ્કાર થાય તેવું દૌર્ભાગ્ય, શરીરનો શીથીલ બાંધે, દરિદ્રતા, પરાધીનતા વગેરે દુઃખ આપે છે. આ અશુભ કર્મના ૮ર પ્રકાર છે. કરેલા પાપનું ફળ ઓછામાં ઓછું ૧૦ ગણું તો ભેગવવું જ પડે છે. પછી પાપ કરવામાં જે રસ–લગની તેમ તેમ ફળમાં વૃદ્ધિ થતી જાય છે. આ પાપના પણ બે ભેદ છે. (૧) પુણ્યાનુબંધી પાપ (૨) પાપાનુબંધી પા૫ (૧) જે પાપના ઉદયે દુઃખ ભેગવતો હોય પણ બુદ્ધિ ધર્મની રહે, ધર્મ કરે, દેવ ગુરૂની સેવા ભુલે નહિ, તેથી Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ પાપના ઉદયે દુઃખ તે આવ્યું પણ તે દુઃખમાં પણ ભગવાનની ભક્તિ, જાપ, દાન, શીલ, તપ, ભાવધર્મ કરવાનું ચૂકતા નથી તેથી તેને તે પાપને ઉદય પણ પુણ્યબંધનું કારણ બને છે. જે પાપને ઉદય પુણ્યનું નિમિત્ત બને–પુણ્યબંધન કરાવે તેને પુણ્યાનુબંધી પાપ કહે છે. (૨) જે પાપના ઉદયે સેંકડો દુ-યાતનાઓ ભેગવતે હાય પણ ભગવાનનું નામ ન યાદ કરે, ધર્મને ન કરે, પણ ભાવિમાં નરકાદિ ભયંકર દુર્ગતિઓની પરંપરા સર્જાય તેવા નવા નવા હિંસાદિ પાપમાં રચ્યો પચ્ચે રહે તેને પાપાનુબંધી પાપવાળો કહે છે. જે પાપને ઉદય નવા પાપના અનુબંધનું નિમિત્ત બને તેને પાપાનુબંધી પાપ કહેવાય છે. દૃષ્ટાંતમાં કાલસૌકરિક કસાઈ, રાજગૃહીને દ્રમક વગેરે પ્રશ્ન:- પુણ્યાનુબંધી પાપ કેવી રીતે બંધાય ? 'ઉત્તર- સત્કાર્યો–ધર્મકાર્યો અવિધિથી કરે સત્કાર્યોની સાથે દુષ્ક પણ કરતો રહે. દેવપૂજા વગેરેમાં આશાતના વગેરે ન ટાળે તે પુણ્યાનુબંધી પાપ બંધાય છે. - પ્રશ્ન:- પાપાનુબંધી પાપ કેવી રીતે બંધાય ? " ઉત્તર:- હિંસાદિ પાપે રાચી માચીને કરે (ખૂબ રસ લઈને) પાપ કરીને પશ્ચાતાપ ન કરે, પાપને પાપ માને નહિ. એમાં શું થઈ ગયું ? નિરંતરે પાપ કર્મોમાં રક્ત રહેવાથી પાપાનુબંધી પાપ બંધાય છે. પાપાનુબંધી પુણ્યવાળાનું ભાવિ દુઃખમય–અંધકારમય છે. જે પુણ્યને વાટી ખાય અને નવું પુણ્ય બાંધે નહિ તે તે WWW Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ભવિષ્યને ભિખારી છે, યાપાત્ર છે. તેના કરતા પાપના ઉદયમાં પણ દેવગુરુ સેવા ચૂકતા નથી, ન્યાય-નીતિ ભૂલતા નથી, સદાચારને માગ છેાડતા નથી તે ભાગ્યશાળી છે. જે નવુ' પુણ્ય કમાય તે ભાગ્યશાળી અને લાવેલા પુણ્યને વાટી ખાઈ નવાં પાપે ખાંધે તે દુર્ભાગી સમજવા. પસુ' આશ્રવતત્ત્વ જેના દ્વારા કર્મરૂપી પાણીના પ્રવાહ આત્મારૂપી ખેતરમા વહી આવે—ચાલ્યું આવે તેને આશ્રવ કહે છે. આ+શ્રવ આથતિ-વહી આવવુ. એક કલ્પના ચિત્ર દ્વારા આપણે આશ્રવનું સ્વરૂપ જોઇએ.: જાણે એક આત્મારૂપી ખેતર છે. તેમાં આશ્રવારૂપી કયારાઓ છે. અને તેના કર્મરૂપી પાણી આત્મારૂપી ખેતરમાં ચાલ્યુ આવે છે. તેથી આત્મારૂપી ખેતર લીલુંછમ રહે છે. અને `રૂપી માતબર પાક તેમાં ઉત્પન્ન થયા કરે છે. કેમ રૂપી પાક આશ્રવારૂપી કયાણ આત્મારૂપી ખેતર કૅમરૂપી પાક →આશ્રવ રૂપી કયાર ↓ ↓ * અહિં જૈન દશનમાં કયારાઓના સ્થાને મિથ્યાત્વ, . Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ અવિરતિ, કષાષ, ગ, પ્રમાદ, હિંસા, જુઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ, રાગ દ્વેષ, વિષયાસક્તિ વગેરે આશ્રવ છે. આ આશ્રરૂપી કયારાઓ દ્વારા આત્મારૂપી ખેતરમાં કર્મરૂપી પાણી વહી આવે છે અને તેથી કર્મને પાક ઉત્પન્ન થાય છે. જે આ કયારાઓજ બંધ કરી દેવામાં આવે તો આત્મારૂપી ખેતરમાં પાણી પહોંચે નહિ અને તેથી આપોઆપ આત્મારૂપી ખેતર સુકાવા માંડે. આની શાસ્ત્રીય ભાષામાં વ્યાખ્યા આ પ્રમાણે થાયઃ જે કારણો વડે આત્મામાં કર્મોનું ધસી આવવું–વહી આવવું થાય તેને આશ્રવ કહે છે. અથવા કર્મબંધના કારણોને આશ્રવ કહે છે. પ્રત - મિથ્યાત્વ એટલે શું? ઉત્તર- કુદેવ, કુગુરૂ અને કુધર્મને સુદેવ, સુગુરૂ, અને સુધર્મ માનવાં અને સુદેવ, સુગુરૂ અને સુધર્મને કુદેવ, કુગુરૂ અને કુધર્મ માનવાં. તત્ત્વને અતત્વ અને અતત્ત્વને તત્ત્વ માનવું તેને મિથ્યાત્વ કહે છે. પ્રશ્ન – અવિરતિ એટલે શું ? શુદ્ધ ઈરાદા સાથે પ્રતિજ્ઞાપૂર્વક હિંસાદિ પાપોનો ત્યાગ ન કરે તેને અવિરતિ કહે છે. જૈન દર્શનની આ સચોટ માન્યતા છે કે જ્યાં સુધી જીવ પ્રતિજ્ઞાપૂર્વક પાપને ત્યાગ ન કરે જ્યસુધી દિલમાં ઉંડે ઉંડે પાપની અપેક્ષા બની રહે છે. તેથી તે અપેક્ષાને Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ જ્યસુધી છે કે નહિ ત્યાંસુધી પાપ તેને પલ્લે છોડતું નથી. ભાગીદારીમાંથી જ્યાં સુધી વ્યવસ્થિત છુટ ન થાય ત્યાંસુધી લાભ-નુકશાનની ભાગીદાર બનવું જ પડે છે. તેમ અનાદીકાળથી જીવનો સંબંધ પાપ અને પાપને સાધન સાથે છે. જ્યાં સુધી તે તે પાપને અને પાપના સાધનોને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કરે ત્યાંસુધી તે પાપથી વાસ્તવિક મુક્ત થઈ શકતો નથી. પછી ભલે તે કાયાથી પાપ ન પણ કરતા હોય પણ પાપની પ્રતિજ્ઞા કરવાનો ઈન્કાર કરે છે કે ઉપેક્ષા કરે છે તે સમજવું કે તેના મનમાં વસવ–શંકા છે કે રખે નથીને કઈ એવો પાપ કરવાનો પ્રસંગ આવી જાય તો ! “બસ, આ ક્યાંક આ પ્રસંગઆજ પાપની અપેક્ષા એજ પાપની જડ છે. જ્યાં પાપની અપેક્ષા ત્યાં પાપનો બંધ માટે જેના દર્શન કહે છે કે આટલું તો જરૂર કરી લે કે જે પાપે આ ઉત્તમ મનુષ્ય જીવનમાં કરવાની ભાવના નથી કે કરવાં નથી જેવાકે - માંસાહાર, દારૂ, ચેરી, શિકાર, જુગાર, પરસ્ત્રીસેવન, વેશ્યાગમન, પંચેન્દ્રિયની હિંસા, સ્વામિદ્રોહ, મિત્રદ્રોહ, વગેરે પાપને તો ચાવજજીવ પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી દેવો જોઈએ. જેથી વિના પ્રતિજ્ઞા તમને કઈ શરમથી પણ પાપમાં પાડી શકે નહિ. શકય એવાં પાપોનો તો ઉર માનવના અવતારે પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી લેવો જ જોઈએ. પ્રશ્ન - કષાય એટલે શું ? - ઉત્તર – જૈન દર્શનની પરિભાષામાં ક્રોધ, માન, માયા, લોભને કષાય કહે છે. કષ= સંસાર, આય=લાભ = જેનાથી સંસારને લાભ થાય તે કષાય. પ્રશ્નઃ- વેગ કોને કહે છે? Page #240 -------------------------------------------------------------------------- ________________ ર ર૧ * * * ઉત્તર- મન-વચન-કાયાની શુભાશુભ પ્રવૃત્તિઓને રોગ કહે છે. પ્રશ્ન - પ્રમાદ કોને કહે છે? ઉત્તર – આત્મકલ્યાણની પ્રવૃત્તિઓની ઉપેક્ષા કરી વિષય કષાયમાં મગ્ન રહેવું તેને પ્રમાદ કહે છે. આત્મકલ્યાણનું લક્ષ ભૂલી જવું તે પ્રમાદ. આ આશ્રવ તત્ત્વના જૈન દર્શનમાં ૪૨ ભેદ બતાવેલા છે. પ અવત, ૫ પાંરા ઇન્દ્રિયોનો અસંયમ, ૪ કષાયને અનિગ્રહ, ૩ ત્રણ દંડ, ૨૫ કિયા (મન - વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ). ૬કુ સંવર તવ – જે શાસ્ત્રવિહિત કલ્યાણ પ્રવૃત્તિઓ દ્વારા કર્મનું બંધન અટકે (કાય) તેને સંવર કહે છે. આત્મારૂપી નાવડીમાં કાણાઓ દ્વારા પાણી વહી આવતું હતું તેથી નાવમાં પાણી આવતું અટકાવવા કાણાઓને બંધ કરવા તેને સંવર કહે છે. ઘરનાં બારી બારણું ખુલ્લાં હતાં તે પવનથી ઉડી ઉડીને ધૂળ ઘરમાં ભરાતી હતી પણ બારી બારણાં બંધ કરી દેવાથી ધૂળ આવતી અટકી જાય છે તેમ આત્મારૂપી ઘરમાં આશ્રરૂપી બારી બારણા દ્વારા કર્મરૂપી ધૂળ મિથ્યાત્વાદિ પવનથી ઉડી ઉડીને આવતી હતી તેને સમ્યક્ત્વાદિ દ્વારા આવતી રોકવી તેને સંવર કહે છે. સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન, સમ્યગચારિત્ર, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, અપ્રમાદ, અનિત્યાદિ ભાવનાઓ લાવવા વગેરે દ્વારા કર્મનો સંવર થાય છે. આ સંવરની પ્રવૃત્તિઓ દ્વારા અશુભ પાપકર્મો બંધાતા અટકી જાય છે. યુક્તિથી વિચારીએ તો વસ્તુસ્થિતિ બરાબર લાગે કેમકે મિથ્યાત્વ–અવિરતિ–ષાય, પ્રમાદ, હિંસાદિ પ્રવૃત્તિઓ દ્વારા કર્મબંધન (પાપબંધન) થતું હતું. હવે તેને રોકવું હોય તે તેના પ્રતિપક્ષી સમ્યકત્વ વિરતિ, કેધાદિ નિગ્રહ, અપ્રમાદ અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રારાર્ય, અપરિગ્રહ વગેરે ધર્મસ્થાનોનું પાલન કરવું જ જોઈએ. જે હિંસાથી પાપ થાય છે તો તે પાપને રોકવા અહિંસાનું પાલન અને હિંસાનો ત્યાગ એજ જરૂરી છે નહિ કે હિંસા. જે કપડું કાદવથી ખરડાયેલું છે તો તેને ધેવા સ્વચ્છ પાણી જોઈએ નહિ કે ન કાદવ. જૈન દર્શનમાં આ સંવર તત્ત્વના પ૭ ભેદ છે. ૮ સમિતિ ગુપ્તિનું પાલન ૨૨ પરિસહ (સુધા, પિપાસાદિ ક કર્મક્ષયાથે સહર્ષ સહવાં તે). ૧૦ યતિધર્મ– ક્ષમાદિ. ૧૨ અનિત્યાદિ બાર ભાવના. ૫ ચારિત્ર (સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર – વિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય, યથાખ્યાત). ૫૭ ભેદ. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ મુ નિરા તત્ત્વઃ જે અનશનાદિ ખાર પ્રકારના તપ દ્વારા આત્મા સાથે લાગેલી ક વ ણાએ અલગ-છૂટા પડી જવાનું થાય તેને નિર્જરા કહે છે. અથવા આત્માને કમરૂપી ગુ’ડાએના હાથમાંથી છેડાવે તેને નિર્જરા કહે છે. અથવા આત્મારૂપી દૂધમાં કમરૂપી પાણી જે ભળેલુ' હતુ', એકમેક થયેલું હતું તેને દૂર કરે, માળી નાંખે તેને નિજ રા કહે છે. આત્મામાં ભરાઈ ગયેલું ક રૂપી મલીન પાણી તેને ધીરે ધીરે બાળીને નષ્ટ કરનાર તપરૂપ અગ્નિ તેને નિર્જરા કહે છે. સંવર તેા આત્મારૂપી નાવમાં આવતા પાણીને રાકતુ હતુ' પણ પૂર્વ ભરાઈ ગયેલા પાણીને ઉલેચીને બહાર કાઢવાનુ કાય તેા ખાર પ્રકારને તપ કરે છે. જો કે તપ એ ક નિર્જરામાં કારણ છે છતાં કારણમાં કા ના ઉપરાર કરી ખાર પ્રકારના તપનેજ અહિં નિર્જરા કહી છે. બાર પ્રકારના તપરૂપ નિર્જરા તત્ત્વ:-- (૧) અનશન તપ- ઉપવાસ, આંખીલ, એકાસણા આઢિ કરવું તે. (૨) ઉણાદરી- પોતાની ભૂખ કરતાં કંઈક એન્ડ્રુ ખાવું તે (૩) વૃત્તિ સક્ષેપ:- ખાવાની ચીજોનું પરિમાણુ– લીમીટ નક્કી કરવી તે. (૪) રસત્યાગઃ- સ્વાઢવૃત્તિને જીતવા ઘી, તેલ, દૂધ, દહીં, મિઠાઈ, ગેાળ, ખાંડ વગેરેના યથાશક્તિ ત્યાગ કરવા તે. (૫) કાય ફ્લેશઃ– ઈરાદાપૂર્વક ધમ બુદ્ધિએ ફો સહન કરવાં તે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ (૬) સંલીનતાઃ- મન-વાન-કાયાની ચંચળતાને ત્યાગ કરવા તે. (૭) પ્રાયશ્ચિતઃ– કરેલા પાપાના ગુરૂ સમક્ષ એકરાર કરવાપૂર્વક પ્રાયશ્ચિત કરવુ' તે. (૮) વિનય:- દેવ-ગુરૂ અને ગુણવાન પુરૂષાના વિનય કરવા તે. (૯) વૈયાવચ્ચઃ- આાર્યાદિ સાધુ પુરૂષોની સેવા– ભક્તિ કરવી તે. (૧૦) સ્વાધ્યાયઃ- ધર્મશાસ્ત્રાના આત્મહિતાર્થે અ ભ્યાસ કરવા-કરાવવે તે. (૧૧) ધ્યાન:- અશુભ ધ્યાનના ત્યાગ કરી શુભ ધ્યાન ધ્યાવવું તે. કોઇ એક પ્રશસ્ત વસ્તુમાં ચિત્તની સ્થિરતા કરવી તેને ધ્યાન કહે છે. (શુભ ધ્યાનનેજ તપમાં સ્થાન છે), (૧૨) કાયાત્સગ :- મન – વાન – કાયાના યાગાનુ રૂધન કરી અમુક મુદ્રામાં (જીન મુદ્રામાં) ઉભા રહી શુલ એકાગ્ર ચિંતન-ધ્યાન કરવું તેને કાર્યાત્સર્ગ કહે છે. આ ખાર પ્રકારના તપ દ્વારા વિપુલ કમેાિ ક્ષય થાય છે. તેથી આત્માથી એ યથાશક્તિ તપ કરવા જરૂર પ્રયત્ન કરવા જોઇએ. જો કે મેાક્ષસાધક અસભ્યેય ચૈાગેા છે. અને તેની આરાધના દ્વારા પાપકર્મોની નિર્જરા-ક્ષય અવશ્ય થાય છે. પણ અહિં ખાસ કર્મનિરાનું સાધન બતાવવા માટેજ ખાર પ્રકારના તપને નિર્જરા તત્ત્વમાં પ્રધાન સ્થાન આપેલુ છે. રંતુ બધતત્ત્વઃમિથ્યાત્વાદિ હેતુએ વડે ગ્રહણ કરેલા કામણુ પુગલે ના Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ આત્મા સાથે ક્ષીર-નીરની પેઠે એકમેક સબધ થવા તેને અધ કહે છે. તે મધ ચાર વિભાગમાં વહેચાઈ જાય છે. (૧) પ્રકૃતિબંધ- અધાયેલા કર્મના સ્વભાવ નક્કી વે તે. (૨) સ્થિતિબંધ– બંધાયેલા કર્મોના આત્મા સાથે ટકવાના કાળ નક્કી થયેા તે. (૩) રસબધ– બંધાયેલા કનુ શુભાશુભ, તીવ્ર, મઢ ફળ નક્કી થવું તે. (૪) પ્રદેશમય- અ'ધાયેલા કર્મ પુદ્ગલેાના જથ્થા (કેાન્ટીટી) નક્કી થવે તે. જે સમયે ક બંધ થાય છે તેજ સમયે આ ચારે પ્રકૃતિ વગેરે પણ સાથેજ નક્કી થાય છે. આને જૈન દર્શનની પરિભાષામાં મધ કહે છે. આ આત્મા સાથે કમ પુદ્ગલાને સંબંધ વાસ્તવિક સત્ છે, પણ કંઈ કાલ્પનિક નથી. કાલ્પનિક સંબંધ જીવને કંઈપણ ઉપઘાત, અનુગ્રહ નજ કરી શકે. અહિં તે જેમ શુદ્ધ પાણીમાં કારા-રજ વગેરે પડવાથી શુદ્ધ પાણી મલીન અને છે તેમ શુદ્ધ નિરંજન નિરાકાર આત્મા આ ક રૂપી કરારાના સયેાગથી મલીન બને છે એ સત્ય હકિકત છે. શુદ્ધ વસ્તુમાં મલીનતા વિજાતીય દ્રવ્યના સંયેાગ વગર નજ આવી શકે. અહિં કર્મ પુદ્ગલેા એ શુદ્ધ આત્મસ્વરૂપને મલીન કરનારા છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શું મોક્ષતત્ત્વઃકર્મ સાથે આત્માને સંબંધ સર્વથા સદાકાળ માટે છૂટી જાય તેને મેક્ષ કહે છે. અનાદિકાળથી આત્મા આઠે કર્મોથી બંધાયેલો હતો તે આત્માનું કર્મના બંધનથી મુક્ત થવું તેને મોક્ષ કહે છે. અથવા કર્મનાં આવરણો સર્વથા દૂર થવાથી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થવું તેને મેક્ષ કહે છે. અથવા જે પૂર્વે આત્મિક જ્ઞાનાદિ ગુણે અપ્રગટ હતા તેને ગની સર્વોત્કૃષ્ટ આરાધના દ્વારા પ્રગટ કર્યા તે મોક્ષ. અથવા દેહાદિકનો આત્યંતિક વિયેગ તે મોક્ષ. - હવે સર્વથા કર્મમુક્ત આત્માને અહિં કદી પણ જન્મજરા મરણ રેગ-શેકાદિ કો હતાં નથી. સદા અખંડ નિજાનંદની મસ્તી હોય છે. અનંતજ્ઞાન-દર્શન દ્વારા સારાયે લોક અલકને પ્રત્યક્ષ સમયે સમયે જાણે જુએ છે. અહિં સાદિ અનંત સ્થિતિ હોય છે અહિંથી કદાપી સંસારમાં પતન થતું નથી. શાશ્વત સુખ-શાંતિ હોય છે. સ્વાભાવિક આનંદ હોય છે. નથી અહિં કઈ પરાધીનતા, નથી ભૂખ, નથી તરસનું દુઃખ, નથી કઈ વાસના-વિકાર, નથી કોઈ ઈચ્છા, નથી કેઈ ભય. આવું અસલી સ્વરૂપ જીવનું છે. ગસાધના દ્વારા આવા અનંત સુખમય, આનંદમય, અનંત જ્ઞાનમય, અનંત શક્તિમય મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરી શકાય તેમ છે. ભૂતકાળમાં અનંત આત્માઓ ઉત્કૃષ્ટ યોગસાધના દ્વારા આ સ્થાનને પામેલા સિદ્ધ શીલા ઉપર લેકાન્ત રહેલા છે. ઓછામાં ઓછે છ મહિને એક જીવ અવશ્ય આવા સ્વરૂપવાળા માસમાં જાય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ આવા અક્ષય સુખ–શાંતિવાળા મોક્ષને પ્રાપ્ત કરવા નશ્વર સુખ-સંપત્તિઓને મેહ છેડવો જરૂરી છે. શાશ્વતની માયા લાગી જાય તો નશ્વરની માયા છૂટી જતાં વાર ન લાગે. માનવભવમાંથી જ મેક્ષમાં જઈ શકાય છે. બીજી કોઈ પણ ગતિમાંથી સીધા મેક્ષમાં જઈ શકાતું નથી. માનવભવરૂપી સ્ટેશને જ ધર્મરૂપી ગાડી મળે છે. તેમાં મોક્ષની ટીકીટ લઈ બેસી જાઓ તો તે ગાડી તમને સીધા મેજ લઈ જશે. ભલે પછી કે મોટા સ્ટેશને વચ્ચે કેલસાપાણી ભરવા તે ગાડી થોડી વખત ઉભી રહે, પણ પાછી કોલસા-પાણી ભરી રચાલવાવાળી છે. ભલે આજે પ્રથમ સંઘયણ વગેરેની સામગ્રી ન હોય. પણ વર્તમાન સંઘયણ દ્વારા જેટલી મંજીલ કાપીશું તેટલી આગળ ઓછી કાપવાની રહેશે. મુંબઈથી ઉપડેલી ગાડી ભલે એક દિવસમાં કલકત્તા ન પહોંચાડે પણ તે ગાડીમાં ટિકિટ લઈને બેઠેલા મનુષ્ય અવશ્ય ત્રણ દહાડે પણ પહોરાવાના. પણ જે મનુષ્ય ગાડીમાં ટિકિટ લઈને બેઠો જ નથી અને બેલ્યા કરે કે હું તો એ ગાડીમાં તો જ બેસવાને જે એ ગાડી મને એક જ દિવસમાં કલકત્તા પહોંચાડે. તો આવે કદાગ્રહી–અવ્યવહારૂ મનુષ્ય કલકત્તા કેવી રીતે પહોંચવાનો ? તેમ ભલે આજે આ રચાલુ મનુષ્ય ભવમાં પ્રથમ સંઘયણ વગેરે સામગ્રીના અભાવે સીધા મેક્ષમાં ન જઈ શકીએ પણ જેટલી ધર્મસાધના દ્વારા કર્મનો ક્ષય–પાપનો ક્ષય કરીશું તેટલું કામ આગળના ભામાં ઓછું કરવાનું રહેશે. ઘણા વર્ષોથી બંધ ઘર એક દિવસમાં બરાબર સાફ ન થાય તો પણ પ્રયત્ન ચાલું હશે તો બે-ત્રણ દિવસમાં અવશ્ય સાફ થવાનું જ છે. તેમ આત્મઘર પણ અનાદીકાળથી જન્મજન્મના કેઈ દુષ્ટ વાસનારૂપી કરારાઓથી વ્યાપ્ત થઈ ગયેલું છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ હવે તે સાફ કરવા આપણે કયા સાધના અને કેવા પ્રયત્ન કામે લગાડીએ છીએ તેના ઉપર મેાડુ કે વહેલુ આત્મઘર સાફ થવાના આધાર છે. મારે મારૂં આત્મઘર સાફ કરવુ જ છે. આવા નિર્ધાર સાથે સાફ કરવાના યેાગ્ય ધર્મ પુરુષાર્થ હશે તેા જરૂર મેડાવહેલા સાફ થયુ જ સમજો. આ નવ તત્ત્વાનું યથાસ્થિત જ્ઞાન અને તેના પર અવિ પરિત દઢ શ્રદ્ધા સાથે હૈય તત્ત્વાના ત્યાગ, ઉપાદેય તત્ત્વાનુ ગ્રહણ અને જીવ–અજીવના યથાથ વિવેક દ્વારા મેાક્ષની પ્રાપ્તિ થાય છે. માટે મુમુક્ષુ આત્માએ અવશ્ય આ નવ તત્ત્વાના ગુરુગમથી વિસ્તૃત અભ્યાસ કરવે. અમારૂ' લખેલુ' સરળ નવ તત્ત્વનું પુસ્તક આ વિષય સમજવા જરૂર ઉપકારક થશે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ -xxx-x_xOwx3 છે જેન ધર્મના આચારોનું સ્વરૂપ FODENDID2X3NCID0X30XIDO તીર્થકર ભગવતે બાર પર્ષદાની આગળ બે પ્રકારને ધર્મ બતાવે છે- (૧) સાધુ ધર્મ (૨) શ્રાવક ધર્મ. સાધુધર્મ સર્વથા કંન– કામીનીના ત્યાગરૂપ અને સર્વથા હિસાદિ પાપોના ત્યાગરૂપ છે. જે મનુષ્ય સર્વ ત્યાગમય સાધુધર્મ સ્વીકારવા શક્તિમાન ન હોય તેને માટેજ શ્રાવકધર્મનું વિધાન છે. તેથી મુખ્ય ધર્મ સાધુધર્મજ છે. તેની અશક્તિમાંજ શ્રાવકધર્મ છે. કાંઈક અંશે થોડાક પણ પાપથી બચી શકાય અને કાંઈક આંશિક ત્યાગ કરતાં કરતાં અનુક્રમે સાધુધર્મની શક્તિ પ્રાપ્ત કરવા માટેના તાલીમ કેમ્પરૂપ છે. તાલીમ લેવાનું કાર્ય પૂર્ણ થાય એટલે સાધુજીવનમાં ભરતી થઈ મહામેહરૂપી રાજાના કટકની સામે મારા ઉપર વીરતાથી લડવા મેદાને પડવાનું છે. મુક્તિ સર્વ ત્યાગમય સાધુધર્મથીજ તારક તીર્થકરેએ કહી છે. શ્રાવકધર્મનું ગમે તેટલું ઉત્કૃષ્ટ આરાધન શ્રાવક કરે તો પણ વધુમાં વધું તે બારમા દેવલોક સુધી જ ઉંચે જઈ શકે, જ્યારે સાધુધર્મના ઉત્કૃષ્ટ આરાધનથી મોક્ષ સુધી પહોંચી સદા માટે અજર અમર બની અનંત જ્ઞાનાદિ સમૃદ્ધિએને જોક્તા આત્મા બની શકે છે. - તેથી જૈન ધર્મમાં શ્રાવકનું લક્ષ્ય તે સાધુધર્મનું જ હોય છે. જ્યાં સુધી સાધુધર્મ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી શ્રાવક પિતાને મેહ લુંટારાથી લૂંટાયેલા માને અને સંસારવાસને જેલ માની તેમાં દુઃખે કરીને રહે, કયારે આ પાપમય, આરંભ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સમારંભ ઉપાધી જાય, વિષય-કષાયની આધીનતારૂપ સંસારવાસથી કયારે છૂટીશ એ ચિંતા તેને અહર્નિશ રહ્યા કરે છે. અલ્પપાપને ત્યાગ, અલ્પ વિષયત્યાગ મનુષ્ય એટલા માટે કરે છે કે સર્વ પાપ અને સર્વ વિષયસુખ છેડવા જેવું છે, છતાં મારી ભેગાકાંક્ષા નિવૃત થઈ નથી તેથી આ સંસારવાસમાં રહેવું પડે તેમ છે. તેથી હાલ મારાથી સર્વથા પાપનો ત્યાગ અને વિષયનો ત્યાગ બની શકે તેમ નથી. પણ જ્યારે એવી શક્તિ મારામાં આવશે ત્યારે હું સર્વથા નિષ્પાપ અને વિષયત્યાગનું જીવન સ્વીકારીશ. સારાંશ એ છે કે અણુવ્રત પણ મહાવ્રતના ધ્યેયથી જ સ્વીકારે છે. તેથી અણુવ્રતમાં સાચે શ્રાવક કૃતકૃત્ય કે સંતુષ્ટ બની જઈ સાધુધર્મ સુધી પહોંચાડવાના પુરૂષાર્થને માંડી વાળતો નથી, પણ નિરંતર ચારિત્ર ધર્મને પ્રાપ્ત કરવા, ચારિત્ર મોહનીયને તોડવા અહર્નિશ પ્રયત્નશીલ રહે છે. આથી એક વાત ફલિત થાય છે કે અંતિમ આત્મકલ્યાણ માટે જરૂરી સાધુધર્મજ છે. આમ અધિકારીવશાત્ ધર્મના બે ભેદ પાડવામાં આવ્યા છે. બાકી તો ધર્મ તેના સ્વરૂપમાં તો એક પ્રકારને જ છે. પણ બધા જ કંઈ સાધુધર્મ સ્વીકારી શકે તે શકય ન હોવાથી ભગવાન તીર્થકર શ્રાવકધર્મ પણ ફરમાવે છે. તેથી સાધુ તેમજ શ્રાવકના આચારમાં પણ મેટ ફરક રહે તે સ્વાભાવિક જ છે. સાધુ અને શ્રાવકના આચારોમાંજ માત્ર ફરક છે. બાકી ધ્યેય તો બંનેનું મોક્ષપ્રાપ્તિ એજ હોય છે. સિદ્ધાંતોની બાબતમાં પણ બંનેની એક સમાન માન્યતા હોય છે સાધુની જેમ શ્રાવક પણ ભગવાન તીર્થ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ કરેાના એક એક વાનને સત્યજ માને છે. જેમ કુશળ વૈદ્ય ભિન્ન ભિન્ન રાગીને ભિન્ન ભિન્ન ઔષધી આપે છે. અને તાજ તે તે રાગીને રોગમુક્ત કરી શકે છે. વાયુના દરદીને જે ઔષધ અપાય તેજ પિત્તના દરદીને ન અપાય અને પિત્તના દરદીને જે ઔષધ અપાય તે કફના દરદીને ન અપાય. જેવા દરદી, જેવા દરદીના રાગ, જેવી તેની પશ્ચ પાળવાની શક્તિ જેવી તેની ઉંમર વગેરે ધ્યાનમાં લઇને કુશળ વૈદ્ય દવા આપે છે. તેમ તી કરી પણ કરાગના સ્પેશ્યાલીસ્ટ (નિષ્ણાત) ધન્વન્તરી વૈદ્ય છે. તે કમાગીને ઔષધ આપવામાં વિપર્યાસ કેમજ કરે? તેથી જે મનુષ્યા સાધુધને ચેાગ્ય હાય છે તેને સાધુધમ આપે છે અને જે સાધુધમ પાળવાને અશક્ત લાગે છે તને શ્રાવકધમ આપે છે. તેમાંજ દરદીની દયા પળાય છે. જેને યેાગ્ય જે ઔષધ હાય તેને તેજ અપાય તેમાંજ તેનું હિત છે. ઉંચી પણ માત્રા બધાને ન અપાય, રાક્રવર્તીનું ભાજન ચક્રવર્તી માટેજ હાય ખીને ખાવા જાય તેા ઉન્મત્ત બની જાય અને જીવન ગુમાવે. તેમ સાધુધર્મને ચેાગ્યને સાધુધમ અને શ્રાવકધર્મને ચેાગ્યને શ્રાવકધમ આપવામાં હિત છે. સાધુધમ નું સ્વરૂપ સંસારની અસારતા, ભાગે। અને સ`પત્તિઓની અનિ ત્યતા અને પામય, કલેશમય સંસારની નિર્ગુણુતા સમજીનેજ તેનાથી વિરક્ત થઈ સદ્ગુરૂ પાસે આવી શાસ્ત્રીય વિધિપૂર્ણાંક શુભ મુહુ વગેરે જોઈ સર્વ સાંસારિક માતા-પિતા– પત્ની-પુત્ર પરિવારાદિ સંધાને ત્યાગ કરી સદ્ગુરૂ પાસે યાવજ્જીવ માટે આત્મસાધના માટે દ્વીક્ષા જીવન સ્વીકારે છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ દીક્ષા સ્વીકારતી વખતે મુમુક્ષુ મનુષ્ય મન-વચન અને કાયાથી પાપ કરવું નહિ, બીજા પાસે કરાવવું નહિ અને કરતાને અનુમોદન આપવું નહિ–સારો માનવે નહિ એવી નવ પ્રકારે જીંદગી સુધી સર્વથા પાપત્યાગની પ્રતિજ્ઞા કરે છે. અને ગૃહ સ્થવેશને સદાને માટે છેડી સાધુજીવનના શાસ્ત્રવિહિત વેશને સ્વિીકારે છે. સાથે સાથે સંસારીપણાનું તેનું નામ પણ બદલી નાખવામાં આવે છે જેથી સાંસારિક નામ પણ યાદ આવી જવાથી સાંસારિક વિચારેને આવવાને અવકાશ પણ ન મળે. સાધુજીવનમાં પાળવાના પાંચ મહાવ્રતે - (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત. (૨) સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત. (૩) સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત. (૪) સર્વથા મૈથુન વિરમણ વ્રત. (૫) સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત. જૈન સાધુ દીક્ષાના દીવસથી માંડી જિંદગી સુધી પ્રતિજ્ઞાપૂર્વક જીવહિંસાનો, જુઠ બલવાન, ચોરી કરવાને, અબ્રહ્નને, અને પરિગ્રહને સર્વથા ત્યાગ કરે છે. આ પાંચ મહાવ્રતના પાલન ઉપરાંત જૈન સાધુને જીંદગી સુધી રાત્રે ખાવા પીવાનો પણ સર્વથા ત્યાગ હોય છે. સૂર્યાસ્તથી માંડી બીજા દિવસના સૂર્યોદયથી ૪૮ મિનિટ બાદજ જૈન સાધુ આહાર–પાણી લઈ શકે છે. આવું ઘોર વ્રત ૮ વર્ષના બાળ સાધુ-સાધ્વીથી માંડી ૧૦૦ વર્ષના વૃદ્ધ સાધુ સાધ્વીને પણ યાવજજીવ પાળવાનું હોય છે. ઉપરાંત જૈન સાધુઓને પિતાના પાંચ મહાવ્રતોની રક્ષા ખાતર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવાનું હોય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ તેઓ સદા તવારી, પાદવિહારી, કાષ્ઠનાં પાત્રા ધારણ કરનારા, રજોહરણ, મુહપત્તિ, (મુખવસ્ત્રિકા) ધારણ કરનારા ઉઘાડા પગે ચાલનારા હોય છે. તેઓ જીંદગી સુધી સ્નાન કરતાં નથી. પલંગ ઉપર કે ગાદલા ઉપર સુતા નથી. પોતાનાં વાળ વર્ષમાં બે વાર ખેંચી ઉખાડી નાંખે છે અર્થાત્ હજામત કરાવતા નથી. જૈન સાધુ ઘેર ઘેર ફરી ઉચ્ચ કુળમાંથી ૪૨ દેના ત્યાગપૂર્વક સંયમ નિર્વાહ માટે થોડો થોડો આહાર– પાણી લાવી જીવનનિર્વાહ કરે છે. ભિક્ષા મળે તે સંયમવૃદ્ધિ અને ન મળે તો તવૃદ્ધિ માનનારા હોય છે, પણ નહિ આપનારાઓની નિંદા અને આપનારાઓની પ્રશંસા કરનાર હતા નથી. ઠંડી-ગરમી–ભૂખ-તરસ–અપમાન વગેરે ૨૨ કષ્ટોને (પરીસહાને) સમભાવે સહન કરનારા હોય છે. સદા ગુરૂઆશામાં રહી ધર્મશાને અભ્યાસ કરે છે. બીજાઓને કરાવે છે. અવસરે ઉપવાસરૂક્ષભેજન, એકાસણું વગેરે કરનારા હોય છે. એ એક જગ્યાએ બેસીને ભજન કરનારા હોય છે. પોતાની સામાચારીનું પાલન કરે છે. પરમાત્માનું ધ્યાન અને જાપ કરે છે. યોગ્ય વિદ્વાન સાધુઓ લોકોને ધર્મનો ઉપદેશ પણ ગામેગામ પગપાળા અને..ખુલે પગે ફરી ફરીને આપે છે. મુખ્ય વ્યવસાય જૈન સાધુઓનો શાસ્ત્ર સ્વાધ્યાય હાય છે અને ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષ, તપ, સંયમ, બ્રહ્મચર્ય વગેરે ૧૦ સાધુધર્મનું નિત્ય પાલન કરે છે. સ્ત્રીસંબંધથી જૈન સાધુઓ નિત્ય દુર રહે છે. તેથી જૈન સાધુઓને સ્ત્રી ચરણસ્પર્શ પણ કરી શકતી નથી. એકલી સ્ત્રી સાધુઓની વસ્તીમાં આવી શકતી નથી. જૈન સાધુ-સાધ્વીઓ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ બ્રહ્મચર્યની નવ વાડેનું પાલન કરે છે. જૈન સાધુઓ ચોમાસા - સિવાય આઠ મહિના ગ્રામાનુગામ ફરે છે–વિહાર કરે છે. લોકમાં ઉપદેશ દ્વારા નૈતિક ઉત્થાન, ધાર્મિક ઉત્થાન, આધ્યાત્મિક ઉત્થાન કરી મહાન લોકપકાર કરે છે. ત્યાગી બ્રહ્નચારી સાધુઓના ઉપદેશની અસર લેક ઉપર સારી ઉંડી પડે છે. આ સંક્ષેપમાં સાધુધર્મનું દિગ્દર્શન માત્ર કરાવ્યું છે બાકી સંપૂર્ણ સાધુધર્મનું વર્ણન કરતાં તો મેટા મેટા ગ્રંથ તૈયાર થાય. તેથી ગ્રંથગૌરવના ભયથી માત્ર થોડુંક સાધુધર્મની જાણકારી માટે અહીં વર્ણન કર્યું છે. - જેન સાધુની ઓળખાણ – ' જેન સાધુ-સાધ્વી વેત વસ્ત્રધારી, ઓધો અને મુહપત્તિ રાખનાર, દંડ અને કામળી, કાષ્ટનાં પાત્ર રાખનારાં હોય છે. મુહપત્તિ હાથમાં રાખનાર બેલતી વખતે જ માત્ર મુખ આગળ રાખનાર વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધુ-સાધ્વીઓ હોય છે. કેટલાક સાધુ-સાધ્વીઓ તો એકલા ગરમ પાણીથી મહિના, દોઢ મહિના, બે મહિનાના લાગેટ ઉપવાસ પણ કરે છે. કેટલાક આખું વર્ષ, બે વર્ષ અને ત્રણ ત્રણ વર્ષ માટે ઘી, દૂધ, દહીં, તેલ, મરચું વગેરે છેડી દે છે. જૈન સાધુ-સાધ્વીઓનાં રહેઠાણ અલગ-અલગ હોય છે. કેટલાક તો જૈન સાધુઓ મહાન વિદ્વાન હોય છે. જૈન સાધુઓ શુદ્ધ ધર્મોપદેશ સિવાય સાંસારિક પ્રવૃત્તિમાં ભાગ લેતા નથી. જેન મંદિરમાં જઈ જ ભગવાન વીતરાગની સ્તુતિપ્રાર્થના ચૈત્યવંદન નમસ્કાર કરનારા હોય છે. પરમાત્માના નામને જાપ, ધ્યાન કરે છે. ખાસ ધર્મકાર્ય સિવાય પિતાના Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ રહેઠાણની બહાર જતા નથી. બીડી, ચલમ, ગાંજો, ભાંગ વગેરે વ્યસનથી સર્વથા દૂર રહેનારા હોય છે. એક પૈસો પણ પાસે રાખતા નથી. પોતાની હજારે કે લાખોની સંપત્તિઓને છોડીને પણ આ સાધુમાર્ગ સ્વીકારનારા હોય છે. રાત્રે ખાવાપીવાનું કંઈજ રાખતા નથી. બી.એ., એમ.એ., સી.એ., સુધીનું એજ્યુકેશન લીધેલા આત્માઓ પણ આ સાધુ માર્ગને વૈરાગ્યથી સ્વીકાર કરે છે. બાલબ્રહ્મચારીપણે પણ સાધુ બને છે. આ આજના કાળે પણ કડક તપ, સંયમ અને ત્યાગનું પાલન આજે પણ હજારો સાધુ-સાધ્વીઓ જૈન ધર્મમાં કરી રહેલા મેજુદ છે. મધ્યસ્થ ગુણદષ્ટિ મનુષ્ય હોય તો એવા સાચા ત્યાગી - સાધુઓના દર્શને આજે પણ પુણ્યાત્માને મળી શકે છે. • શ્રાવક ધમ જૈન દર્શનમાં સમક્તિ (સમ્યગ દર્શન) એ ધર્મને પાયે છે. જૈન શ્રાવક પિતાના ઈષ્ટદેવનું સ્વરૂપ વીતરાગી સર્વજ્ઞ અને ત્રિભુવન પૂજ્ય માને છે. અર્થાત્ જે દેવમાં રાગદ્વેષ બિલકુલ ન હોય અર્થાત્ પૂર્ણ વીતરાગી હોય, પૂર્ણ જ્ઞાની હોય અને દેવ-દેવેન્દ્રોથી પૂજિત હોય તેને જ ઈષ્ટદેવ યા ભગવાન માને છે. આવા ઉપાસક ઈષ્ટદેવ માનવાનું કારણ એ છે કે તે શ્રાવક સમજે છે કે મારે પણ શુદ્ધ બુદ્ધ મુક્ત બનવું છે તો મારે ધ્યાન, જાપ, દર્શન, પૂજન પણ તેવાજ શુદ્ધ, બુદ્ધ, મુક્ત પરમાત્માનાંજ કરવા જોઈએ. જેને જેવા બનવું હોય તેને તેજ આદર્શ આંખ સામે રાખવું જોઈએ. કામી કામિનીનું Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ધ્યાન કરે, ધનાથી ધનનું ધ્યાન કરે ધર્માર્થી ધર્મનું જ્યારે મેક્ષાર્થી શુદ્ધ વીતરાગ સ્વરૂપી પરમાત્માનું ધ્યાન કરે એમાં નવું શું છે? બનવું છે વીતરાગી અને મનુષ્ય, ધ્યાન, જાપ, ઉપાસના સરા દેવની કરે તો તે વીતરાગી શી રીતે બનવાનો? તેથી શ્રાવક વીતરાગી સર્વજ્ઞ અને ધર્મતીર્થના સ્થાપક અને મોક્ષમાર્ગના દર્શક એવા તીર્થકરને-જિનેશ્વરને – અરિહંતને જ પિતાના ઈષ્ટ આરાધ્ય દેવ માની મોક્ષાથે તેની જ ઉપાસના કરે છે. સરગી પણ દેવ હોય તો આખુંયે જગત સરાગી તો છે, તો પછી મંદિરમાં પણ જવાની શી જરૂર છે? ઘરમાં, પડોશમાં, દુકાન પર, બજારમાં સર્વત્ર સરાગી દેવોથી તો સંસાર સદા વ્યાસજ છે. સર્વથા ત્યાગી ગુરઃ સંસારના બંધનરૂપ સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, માલ, મિલ્કત, ઘર, દુકાન વગેરે સંબંધને જીવનપર્યત ત્યાગ કરવાપૂર્વક સદ્દગુરૂની સમક્ષ જેણે પ્રતિજ્ઞાપૂર્વક હિંસાદી સમ સ્ત પાપોને મન-વચન-કાયાથી આજીવન ત્યાગ કર્યો છે, અને સર્વથા અહિંસક જીવન, સત્યમય જીવન, અચૌર્યમય જીવન, બ્રહ્મચર્યમય જીવન અને અપરિગ્રહમય જીવન જીવે છે. એવા સર્વથા ત્યાગી, નિષ્પાપ જીવન જીવનારા સાધુપુરૂનેજ તે શ્રાવક પોતાના ઉપાસ્ય ગુરૂ માને છે. શ્રાવકના જીવનને આદર્શ સર્વથા ત્યાગી બનવાનું છે. તેથી તે હંમેશા સર્વથા ત્યાગી ગુરુનીજ ઉપાસના કરે છે. તે માને છે કે સ્વયં ભેગમાં, પાપમાં, પરિગ્રહમાં ફરેલા નામધારી સાધુઓ મારૂં શું ભલું કરવાના છે? હું પણ ભેગી અને તે પણ ભોગી, હું પણ પરિગ્રહી Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ અને તે પણ પરિગ્રહી, હું પણ હિંસાદિ પાપમાં ફસેલે છું અને તે પણ ફસેલા છે તો એવા ધમધનહીન દરિદ્રી મને ધર્મધનવા કેવી રીતે બનાવી શકવાના હતા? સ્વયં દરિદ્રી બીજાને ધનવાન કેવી રીતે બનાવી શકવાને હતો? સ્વયં બંધાયેલે બીજાના બંધને કેવી રીતે તેડવાને હતો? તેથી તેવા ભેગી, પરિગ્રહી સાધુઓ બીજાને શુદ્ધ ધર્મને ઉપદેશ પણ કેવી રીતે આપી શકવાના હતા? તેથી શ્રાવક નિષ્પાપી, સર્વથા ત્યાગી, નિસ્પૃહી, મહાવ્રતધારી સાધુઓને જ પોતાના ગુરુ તરીકે માની પૂજે છે, સેવા કરે છે, દર્શન-વંદન કરે છે. સર્વજ્ઞકથિત ધર્મને જ માને છે – જે ધર્મનું સ્વરૂપ ત્યાગપ્રધાન હોય, દયાપ્રધાન હોય, ઉપશમપ્રધાન હોય અને મોક્ષ સુધી પહોંચાડવા સમર્થ હોય તેને જ ધર્મ તરીકે માને છે. જે ધર્મનાં અનુષ્ઠાન કરવાથી દિન-પ્રતિદિન આત્માની અનાદીકાલીન મલીન વાસનાઓ ઘટતી જાય, રાગ–ષ મંદ પડતા જાય, વૈરાગ્ય અને મેક્ષ રુરિ તીવ્ર બનતી જાય, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, ઈદ્રિયનિગ્રહ, મનઃસંયમ, બ્રારાદિ ગુણની વૃદ્ધિ થતી જાય, દેવગુરૂનું બહુમાન, ભક્તિ વધતાં જાય, છ પ્રતિ મૈત્રીભાવ, કરૂણાભાવ, પ્રમેદભાવ, માધ્યસ્થભાવ આવતો જાય, પરોપકારની ભાવના વધતી જાય, સ્વાર્થ ભૂલાતો જાય એજ સાચો ધર્મ અને એવી શુદ્ધ ધર્મની આરાધના – ઉપાસના જન્મ– જરા-મરણાદિ દુખેથી છૂટવાની ભાવનાથી જ કરવી જોઈએ. આવા શુદ્ધ અહિંસામય, ત્યાગમય ધર્મનાં સ્વરૂપને પૂર્ણતયા સર્વજ્ઞ વિના કેઈ બતાવી શકતું નથી. તેથી ધર્મ સર્વજ્ઞ–વીતરાગ કથિત જોઈએ. ધર્મના નામ માત્રથી ધર્મ બની Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જ નથી. નામ માત્રથી દેવ નહિ, નામ માત્રથી ગુરૂ નહિ, અને નામ માત્રથી ધર્મ નહિ. પણ દેવમાં દેવપણું, ગુરૂમાં ગુરૂપણું અને ધર્મમાં ધર્મપણું વાસ્તવમાં હોવું જોઈએ. નામથી સાકર હોય પણ મીઠાસ ન હોય તો શા કામની? નામથી દૂધ હોય પણ જે પીવાથી મનુષ્ય આંધળે બને તે દૂધ શા કામનું ? નામથી તો માતા હોય અને છોકરાનું ગળું દબાવી મારી નાંખે તો માતા શા કામની ? નામથી તો પાણી હોય પણ તૃષા ન શમાવે અને ઉપરથી તૃષા વધારે તો તે પાણી શા કામનું ? જે દેવ-ગુરુધર્મની ઉપાસના વિષયની અસહ્ય તૃષાને શમા, દુર્ગતિઓથી રક્ષણ કરે, ક્ષમાદિ ગુણોથી જે આત્માને પોષે, પાપથી બચાવે, સાચે સુખી થવાનો રસ્તો બતાવે તે જ સાચા દેવ તેજ સાચા ગુરુ અને તે જ સાચે ધર્મ. આવા શુદ્ધ દેવ-ગુરુ-ધર્મને જ મેક્ષાથે માને તેને સમકિત શ્રાવક કહેવાય છે. આવા શ્રાવકની પ્રતિજ્ઞા હોય છે કે હું આવાજ શુદ્ધ દેવ–ગુરૂ-ધર્મને જ યાજજીવ માનીશ બીજા કુદેવ-કુગુરૂ અને કુધર્મને નહિજ માનું. આ દઢ સમક્તિધારી વિવેકી શ્રાવક પછી શ્રાવકનાં બારે વ્રત લે છે. શ્રાવકનાં બાર વતાનું સ્વરૂપઃ(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ (૪) સ્વદારા સંતોષ વ્રત (પરસ્ત્રીના ત્યાગરૂ૫). (૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત. (૬) દિ પરિમાણ વ્રત. (૭) ભેગપગ વિરમણ વ્રત. (૮) અનર્થદંડ વિરમણ વ્રત. (૯) સામાયિક વ્રત. (૧૦) દેશાવગાસિક વ્રત. (૧૧) પૌષધ વ્રત. (૧૨) અતીથિ સંવિભાગ વ્રત. (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત જગતના સમસ્ત નાના મોટા જીવો પ્રત્યે પૂર્ણ દયાળુ શ્રાવક એમ વિચારે છે કે મારે મન તે બધા જ સરખા અને રક્ષણ કરવા એગ્ય છે. મારે કઈપણ જીવની હિંસા કરવી જરાયે ઉચિત નથી. કેમકે વિધવત અનંતાનંત જીવો મારા આત્મ તુલ્ય છે. જેમ મને સુખ પ્રિય છે તેમ નાનામાં નાના જીવને પણ સુખ જ પ્રિય છે, જેમ મને દુઃખ અપ્રિય, મરણ અપ્રિય છે તેમ નાનામાં નાના જીવને પણ દુઃખ અને મરણ સર્વથા અપ્રિય છે તેથી મારે એવું જીવન જીવવું જોઈએ કે જેથી કોઈપણ નાના–મેટા જીવની હિંસા ન કરવી પડે, તેને જરાયે દુઃખ ન થાય. પણ હું અત્યારે ભેગ સુખને સર્વથા છોડી શકવા સમર્થ નથી અને ભેગ સુખનો સર્વથા ત્યાગ કર્યા વિના સંપૂર્ણ અહિંસક જીવન જીવી શકાય તેમ નથી. જ્યાં ભેગ ત્યાં હિંસા ભેગ આરંભ–સમારંભ (જીવઘાતક પ્રવૃત્તિઓ, કર્યા વગર ભેગવાતા નથી. તેથી ભેગીને હિંસા Page #259 -------------------------------------------------------------------------- ________________ - ૨૪૦ વગર ચાલી શકતું નથી. તેથી મારે દુઃખી હૈયે અને પૂર્ણ કરૂણાવાળા હૈયે ઓછામાં ઓછા મારે મોટા ત્રસ જીવોને તો અવશ્ય બચાવી લેવા જોઈએ. જે જીવો સ્વયં હલન-ચલન કરી શકે છે તેવા બેઇદ્રિય, તેઇંદ્રિય, ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય જીવોને હું જાણી જોઈને ઈરાદાપૂર્વક નિષ્ણજન, નિરપરાધીને મારીશ નહિં, હિંસા કરીશ નહિં આવી અમુક કાળ માટે યા યાવન્યજીવ શ્રાવક પ્રતિજ્ઞા કરે છે તેને શ્રાવકનું પ્રથમ વ્રત કહેવાય છે. જે સ્થાવરના જીવો જેવા કે પૃથ્વીકાયના જીવો કાચા પાણીના જી, અગ્નિકાયના જી વાયુકાયના જી, વનસ્પતિના છે તેની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા જે કે શ્રાવકે લીધી નથી પણ દયાળુ શ્રાવક તેઓની પણ બિનજરૂરી હિંસા કરતો નથી, પણ શક્ય એટલી તેની જયણા કરે છે. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત ઉચ્ચ માનવભવની જીભ સત્ય બેલવા માટે જ મલી છે. તેથી તે પવિત્ર જીભે મારે સત્યજ બેલવું ઉચિત છે. પ્રિય અને હિતકારીજ બેલવું ઉચિત છે પણ સંસારી જીવનમાં સર્વથા જુઠને ત્યાગ કરવો અશકય નહિ તે મુશ્કેલ તે જરૂર છે તેથી હું સર્વથા તે જુઠ બેલવાનો ત્યાગ હમણાં નહિ કરી શકું પણ મેટા મેટા જુઠાણાનો ત્યાગ તે માટે પ્રતિજ્ઞાપૂર્વક અવશ્ય કરવો જોઈએ જેવાકે - (૧) કન્યા સંબંધી જુઠ નહિં બોલીશ. (૨) ઢેર સંબંધી જુઠ નહિં બોલીશ. (૩) ભૂમિ , , » Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ 77 79 "" (૪) થાપણ (૫) કોર્ટોમાં ખેાટી સાક્ષી ભરીશ નહીં. "" આ તે સામાન્યથી પાંચ ખાખતાના અહીં નિર્દેશ કરેલે છે પણ આવી બીજી બીજી ખાખતામાં પણ જી ખેલવાના ત્યાગ શ્રાવક કરે છે આ વ્રતને ઉદ્દેશ પણ પ્રથમ વ્રતની રક્ષાનાજ મુખ્ય છે. તેથી વિવેકી શ્રાવક કાઈને પણ દુઃખ થાય, જીવહિંસા થાય, સામી વ્યક્તિ પાપમાં પડે, મેાટું નુકશાન થાય, કોઈના પ્રાણ જાય તેવું કઠાર, અપ્રિય, માર્મિક પાપવાને પણ ન ખેાલવાતાં ખ્યાલ રાખે. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતઃ આ વ્રત લેતા ભવભીરૂ અને વૈરાગી શ્રાવક વિચાર કરે છે કે મારે વાસ્તવમાંતા સર્વ પરભાવ-જડભાવને ત્યાગ કરવા જોઇએ. જે વસ્તુએ વાસ્તવમાં આત્માની નથી તેના પર મારા હુ, અધિકાર સ્થાપિત કરવા તે પણ એક દૃષ્ટિએ (નિશ્ચય દષ્ટિએ) ચેરી છે. તેને તેા ત્યાગ મહામુનીએ સિવાય કાણ કરવા સમ છે ? પણ વ્યવહારથી જે ચીજ, ધન, માલ, મકાન, જમીન વગેરે પારકી છે, બીજાની માલીકીની છે તેને પૂછ્યા વગર કે કુડકપટથી છેતરીને મારે લેવી નહિં એટલુ તે મારે આ ઉચ્ચ માનવના અવતારે કરવુ જ જોઇએ. (૧) ખીજાની વસ્તુ-ચીજ પૂછ્યા વગર લેવી નહીં. (૨) બીજાની વસ્તુ કુડ-કપટ કરી છેતરીને લેવી નહીં. (૩) અન્યાય, અનીતિ, ભેળસેળ, કાળાબજાર રી ધન લેવું નહિં. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ (૪) કેાઈની માગ માં પડી ગયેલ, ભૂલી ગયેલી, ભૂમિમાં દાટેલી વસ્તુ લેવી નહીં. (૫) ચારી સ્વયં કરવી નહિ, કરાવવી નહિ, ચારીને માલ વેચાતા લેવા નહિં, સંઘરવા નહિ, ચારને ચારીમાં સહાય કરવી નહીં. (૬) દાણચારી કરવી નહિં, ઘરફાડ ચારી, ખીસાકાતરૂ ચારી વગેરે કરવી નહીં. આવી આવી માટી મેાટી ચારીએ િિહં કરવાની પ્રતિજ્ઞા લેવી તે શ્રાવકનુ' ત્રીજી... વ્રત છે. શ્રાવક સમજે છે કે ધન એ મનુષ્યને અગિયારમા પ્રાણ છે અને એ નિર્દય મનુષ્ય ચેારી કરી લઈ લે છે તેના ખીજા દશે પ્રાણા પણ પ્રાયઃ લઈ લે છે તેથી ચારી પણ એક પ્રકારની આડકતરી ભયંકર હિંસાજ છે. તેથી પાપભીરુ શ્રાવક સતાષી બની ન્યાય—નીતિથી જે કંઇ પુણ્યાનુસાર મળે તેમાં સંતુષ્ટ થઈ પેાતાનું જીવન નિર્વાહ કરે, પણ શ્રીમંત મહા શ્રીમંત બનવાની મહત્વાકાંક્ષામાં અન્યાય, અનીતિ, કાળાબજાર વગેરે ન કરે. શ્રાવકપણાની શેલા સંતાષમાં છે. (૪) સ્વદારા સતાષ વ્રતઃ દેવને પણ દુલ ભ એવા માનવજીવનમાં તેા સથા બ્રહ્મચારી જીવન જીવવુ જ ઉચિત છે. અને અહિંજ બ્રહ્મચારી જીવન જીવવાના ચાન્સ છે (તક છે). પશુઆ, દેવા, નારકો તે જીવન જીવવાના અધિકારી નથી. એક માત્ર માનવીજ બ્રહ્મચારી જીવન જીવવાને અધિકારી છે. તેવા પૂર્ણ બ્રહ્મચારી જીવન જીવવાના પૂર્ણ અધિકારવાળા ભવમાં પશુક્રીડાવત્ અબ્રહ્મચારી Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ જીવન જીવવુ' તે મેાહમૂઢતા છે છતાં વિષયવાસનાવશ આજને આજ સર્વથા બ્રહ્મચર્ય વ્રતનું પાલન મારે માટે શક્ય નથી દેખાતું તેથી હું હમણાં જગતની સ્ત્રીએને માતા, અેન, પુત્રી સમાન સમજી હું મારી પરણેતર–વિવાહિત સ્ત્રીમાંજ સતાષી અનીશ. અરે ! મારી સ્ત્રીમાં પણ ગાઢ આસક્તિને ત્યજીશ. ખાસ ગાઢ વેદના ઉદયે જ્યારે હું સહન કરવા શક્તિમાન નહિ હાઉ ત્યારેજ હું પ્રાયે મારી સ્ત્રીની પણ ઈચ્છા કરીશ. તે સિવાય કામવાસનાને રોકવા પૂર્ણ કોશીષ કરીશ. અને એજ સ્ત્રીના કલેવરની અપવિત્રતા, સ્પેસુખની ભ્રુગુપ્સનીયતા, સ્ત્રીસ્વભાવ વગેરેના વેરાગ્ય માટે વિચાર કરતા રહીશ. બ્રહ્મચારી સાધુમુનિરાજોના પ્રશ્નારાય ગુણેાની અનુમેદના-પ્રશ ંસા કરતા રહીશ આવી ભાવનાપૂર્વક પેાતાની પરણેતર સ્ત્રી સિવાય જગતની સ્ત્રીએના ભાગના પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવા તેને શ્રાવકનુ સ્વઢારા સંતાષ વ્રત કહેવાય છે. (૫) પરિગ્રહ પરિમાણ વ્રતઃ આ વ્રત લેતાં શ્રાવક વિરાર કરે છે કે અનત અન ત કાળથી પરિગ્રહના પાપમાં ઘેરાયેલે છું જે વસ્તુઓ મારી નથી અને મારી થવાની નથી એવી જડ-ચેતન વસ્તુએને મેં મારી મારી કરી મારી અનાવી રાખવા મે કંઈ હિંસાદ્વિ પાપેા આજ સુધી ર્યાં. જેમ જેમ પરિગ્રહ વધતા જાય છે તેમ તેમ તૃષ્ણા અધિકને અધિક વધતી જાય છે. સાથે સાથે આરભસમારંભ પણ વધતા જાય છે. આવા ઉત્તમ જૈન માનવના અવતારે હું આવા બાહ્ય જડ-ધન વગેરે પદાર્થોનીજ ચિંતા અને સંભાળ કર્યા કરીશ તે આત્માની ચિંતા અને સભાળ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ક્યારે કરીશ? માટે મારે કોઈપણ હિસાબે પરિગ્રહનું પરિમાણ તે કરવું જ જોઈએ. જેથી પરિગ્રહની વૃત્તિ કંઈક કાબુમાં આવે અને કઈ સંતોષવૃત્તિ આવે. આવું વિચારી શ્રાવક ધનધાન્યાદિ પરિગ્રહનું પરિમાણ નકકી કરી લે છે કે આજથી મારે આટલા–આટલા પરિગ્રહથી વધુ રાખવું નહિ. લીમીટથી વધી જાય તે ધર્મમાગે ખર કરી દે પણ મારે તેની પાઈ પણ રાખવી નહિ. રાખેલા જરૂરી લાગતી પરિગ્રહને પણ સુશ્રાવક પાપ સમજે છે. પરિગ્રહ તે ભવસમુદ્રમાં ડુબાડનારોજ છે. તેથી અપપણુ પરિગ્રહ પાપ છે. તેથી જ્યારે મારો એ ધન્ય દિવસ આવે કે હું સર્વથા પરિગ્રહરહિત નિગ્રંથ અણગાર બનું? આવી પ્રતિદિન હૃદયસ્પશી ભાવના ભાવતાં શ્રાવક પરિગ્રહની મમતાથી અલિપ્ત બનતો જાય છે. (૬) દિફ પરિમાણ વ્રત – આ વ્રત લેતાં શ્રાવક એવી ભાવના ભાવે છે કે અનંતઅનંતકાળથી હું આ ચૌદ રાજલોકમાં ભટકી રહ્યો છું. અને જીવના દુ:ખમાં, મૃત્યુમાં નિમિત્ત બની રહ્યો છું. હવે મારે આવા સુંદર જૈન શાસનની પ્રાપ્તિવાળા ઉત્તમ માનવભવમાં મારે મારું ભવ પરિભ્રમણ વધતું અટકાવવું હોય તો મારે હવે દુનિયામાં જ્યાં-ત્યાં ધનાદિની વાસનાવશ ભટકવાનું પરિ. મિત કરી દેવું જોઈએ. કે જેથી મારી પરિગ્રહની વાસના પણ કાબુમાં આવે અને જીવોને પણ થે ડુંક મારા તરફથી અભયદાન મળે, નહિતર ગૃહસ્થ એટલે લોઢાને તપેલો ગોળો જ્યાં જાય ત્યાં બાળે નહિ તે કાળું તો કરે જ. તેથી મિત્રત્યછના કલ્યાણાથે અને લેભપિશાચને વશ કરવા માટે Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ દિશાઓમાં જવા-આવવાનું પરિમાણ કરવું જોઈએ. દા.ત.:– પૂર્વમાં ૪૦૦ માઈલથી આગળ જઈશ નહિં. પશ્ચિમમાં ૨૦૦ , , , ઉત્તરમાં ૫૦૦ , , » દક્ષિણમાં ૧૦૦ * એવી જ રીતે વિદિશાઓનું અને ઉર્ધ્વ–અધો દિશાઓનું પરિમાણ પ્રતિજ્ઞાપૂર્વક કરે તેને દિક્ પરિમાણ વ્રત કહેવાય છે. (૭) ભેગેપભેર વિરમણ વ્રતઃ આ વ્રતને ધારણ કરતાં શ્રાવક વિચાર કરે છે કે અનાદીકાળથી ભેગની લાલસામાં ધમની લાલસા આવી નહીં. અને ધર્મની લાલસા વગર ધર્મની સભ્ય પ્રવૃત્તિ કયાંથી આવે ? અને તે સિવાય ધર્મની સિદ્ધિ કયાંથી થાય? અને ધર્મસિદ્ધિ વગર જન્મ-મરણનાં બંધન કેમ તૂટે ? Pr: અને બીજું હું તો મારા મૂળ સ્વભાવે નિજ જ્ઞાનાદિ અનંત ગુણેનો ભક્તા છું તો મારે આ પર પુલનું ભોક્તાપણું એ તે વેશ્યાવૃત્તિ જેવું ત્યાજ્ય છે. અને જે વિષયભેગોને મેં અનંતીવાર ભોગવ્યા છતાં આજ તેનાથી તૃપ્તિ કયાં છે ? જેમ જેમ ભેગ ભેગવું છું તેમ તેમ ભેગની તૃષ્ણા વધતીજ જાય છે. જાણે અગ્નિમાં ઘી ન હોમી રહ્યો હોઉં એવું લાગે છે. અને વળી જે જગતના વિષયોને અનંત અનંત જીવોએ ભગવી વમી નાખ્યા તેવા ઉચ્છિષ્ટ ભેગો ભેગવનાર શું હું શ્વાન છું કે કણ એજ સમજાતું નથી. S • Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ તેથી મારે જો હવે નિજગુણના ભાક્તા અનવુ છે તા હવે પરપુદ્ગલેના ભાગ છેાડયેજ છૂટકા. પણ આજ મારામાં સથા ભાગેાના અને ભાગ–ઉપભાગની સામગ્રીના ત્યાગ કરવાનું સામર્થ્ય નથી, છતાં ભાવના તેા કરીશ જેથી મારી મારી ભેગની વાસના કંઇ કાબુમાં આવશે. ભાગઃ- જે એક વખત ભાગવાય તે ભાગ કહેવાય. દા.ત. ખાન-પાન, ફુલની માળા વગેરે. ઉપભાગઃ- જે એકની એક ચીજ વારવાર ભાગવાય તે ઉપભાગ કહેવાય દા.ત. ઘર, દુકાન, સ્ત્રી, આભુષણ, ઘડિયાળ, વસ્ત્રા, મેટર વગેરે. આ ભાગ–ઉપભેાગની વસ્તુએનું પરિમાણ (લીમીટ) નક્કી કરવુ' તેને શ્રાવકનું સાતમ્' વ્રત કહે છે. (૮) અનદંડ વિક્ર્મણ વ્રતઃ જેનાથી આત્મા પ્રયેાજન વગર, નિજ સ્વાર્થ વગર પાપેાથી દંડાય—બંધાય તેને અનડ કહે છે. જીવનમાં કેટલીક પ્રવૃત્તિએ એવી હાય છે કે ગૃહસ્થ શ્રાવકને પેાતાના અને કુટુબ વગેરે માટે કરવી અતિ આવશ્યક જેવી હેાય છે. પણ કેટલીકવાર મનુષ્ય જીવન જીવવામાં બિલકુલ ઉપયાગી ન હાય, તેના વિના કંઈપણુ અટકી પડે તેમ ન હેાય, પણ કેવળ મેાજશેાખ કે વ્યસનથી કે અજ્ઞાનતાથીજ તે કરતા હાય છે. જેવી કે:– સિનેમા, નાટક, તમાસાદિ, સરકસ, ભવાઈ વગેરે બિભત્સ અને શૃંગારિક દૃશ્ય જોવાં, તે જોવામાં વ્યથ પૈસાને, સમયને, આખાને દુરૂપયોગ કરવા તે અનથ દંડની પ્રવૃત્તિ છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ નિજ પુત્ર પુત્રાદિ સિવાય બીજાઓને પણ ઉપદેશ આપ. દા.ત. શું એમને એમ બેસી રહ્યા છે? જાઓને વેપાર કરે, મીલ ખેલે, ખેતર ખેડે, પૈસા છે તે મોટર લા, એક બંગલે બંધાવે, રેડિયે લાવે, ફરનિચર વસાવો! જે આ તમારૂં ઘર ૫ડુંપડું થઈ ગયું છે તો રીપેરીંગ કરાવે. આ છોકરી મોટી થઈ ગઈ છે તો જરા અવસર જોઈ પરણાવી દે ! સ્ત્રી તમારી મરી ગઈ તો બીજી પરણે ! આવ આવે વગર માગ્યે પણ કેટલીકવાર પિતાની હોંશિયારી બતાવવા કે બીજાને સારૂં લગાડવા, મનુષ્ય અજ્ઞાનતાથી બીજાને આવા આવા કેઈ પાપપદેશ આપતો હોય છે. તેમજ હિંસક સાધન બીજાને આપવા તે પણ અનર્થદંડ છે. મનમાં દુર્ગાનથી આવા વિચાર કરવા નહિ કે આ સરકાર કેવી છે કે રસ્તા પણ ડામરના બંધાવતી નથી. મ્યુનિસિપાલિટિને પણ કયાં ધ્યાન રાખવું છે કે આ રસ્તાઓમાં ખાડા પડ્યા છે તો લાવ જલદી પૂરાવી નાંખીએ. કેઈન સુંદર બંગલે, સુંદર મેટર જોઈ મનમાં અનુદના કરવી, મનમાં ખુશ થવું, તેની પ્રશંસા કરવી કે- અહો ! કે સુંદર બંગલો છે ! કેવી સુંદર મટર છે! કઈ કાળાબજાર–અન્યાય-અનીતિ કરી ખૂબ કમાયા તે સાંભળી મનમાં એવો વિચાર કરે કે હું કે દુર્ભાગી કે મને આ ચાન્સ મળ્યો હતો પણ મેં આવા કાળાબબરનો ધંધો કર્યો નહિં, કર્યો હોત તો હું પણ આજ માલામાલ બની ગયો હોત ! હાય! હું રહી ગયે, તે ફાવી ગયે! * આ સંરક્ષણમંત્રી સ્વર્ણસિંઘની જગ્યાએ જે હું હોઉં તો એવી સુંદર રક્ષાની વ્યવસ્થા કરૂં કે ચીનને એક સૈનિક પણ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ અચે નહીં. મારી પાસે આજ પૈસા હેાત તેા એક સુંદર મીલ ખાલી મીલમાલિક અનત પણ શું કરૂ? આવા આવા કેઇ દુર્ધ્યાનના વિસારાથી મનુષ્ય ભયકર તીવ્ર ચિકણાં પાપકર્મો મધે છે. અને આવા વિચાર કરવાથી કઈ મલી જતું નથી. આવા વિચાર ન કરે તેા ચાલે તેમ છે. છતાં મહાધ, અજ્ઞાની અને નવા જીવ શુભ વિચારને છેડી આવા બિનજરૂરી પાપવિારા કર્યાં કરે છે. વિવેકી શ્રાવક આવા અનદંડ કારીભૂત બીનજરૂરી પાપા નહિં કરવાની પ્રતિજ્ઞા કરે છે તેને શ્રાવકનુ આðસુ વ્રત કહે છે. (૯) નવસુ સામાયિક વ્રતઃ આ વ્રત લેતાં સુશ્રાવક સામાયિક ગુણને મહિમા અને સાવદ્યપ્રવૃત્તિની ભયકરતાના વિરાર કરે છે કે મારા આત્માનુ સ્વરૂપજ સામાયિક મય–રાગ-દ્વેષથી રહિત મધ્યસ્થ સમભાવ વાળું છે તે મારે રાગ-દ્વેષના વિકલ્પે અને પ્રવૃત્તિને રોકવી તેજ હિતકારી છે. જેથી હું મારા સ્વભાવમાં-સામાયિકમય સ્વરૂપની નજીક પહેાંચી શકું. અવિરતિમાં રહી હું કેઇ આરંભ–સમાર ંભની અને રાગ-દ્વેષની પ્રવૃત્તિએ કરૂ છું અને એથી હુ‘ પાપકર્મોથી ખ'ધાઈ રહ્યો છું તેથી હુ· અવિરતિના પાપથી બચવા, જ્ઞાન-ધ્યાન-જાપ દ્વારા રાગ-દ્વેષને રાકવા અને આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા એ ઘડીનું રાજ (૪૮ મીની ટનું) સામાયિક વ્રત કરવાની હું પ્રતિજ્ઞા કરીશ. .. શુદ્ધ ધેાતીયું પહેરી, અલંકાર વગેરેને ત્યાગ કરી, ઉનના આસન (કટાસણા) ઉપર બેસી, હાથમાં મુહપત્તિ અને Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ચરવળો રાખી ઈરિયાવહિયાની ક્રિયા કરવાપૂર્વક કરેમિ ભંતે સામાયિક સુત્રના ઉચ્ચારણપૂર્વક પાપને મન-વચન અને કાયાથી ત્યાગ કરી ૪૮ મિનિટ સુધી જ્ઞાન-ધ્યાનમાં રહેવું તેને શ્રાવકનું સામાયિક વ્રત કહેવાય છે.' આ વ્રતના દીર્ઘકાલીન અભ્યાસથી સર્વવિરતિ યાવજજીવ સામાયિક વ્રત લેવાને ભાવ પ્રગટે છે. તેથી અલ્પકાલીન સામાયિક પણ યાજજીવનું સર્વવિરતિ સામાયિક પ્રાપ્ત કરવાની ભાવનાથી જે શ્રાવક કરે. (૧૦) દેશાવગાસિક વતઃ આ વ્રતમાં પૂર્વે લીધેલાં વ્રતનો વધુ સંક્ષેપ કરી ઓછામાં ઓછું એકાસણું કરી સવારે સાંજ પ્રતિક્રમણ કરે અને ન બની શકે તે ૮ સામાયિક + ૨ પ્રતિક્રમણ વતી બે વધારે એમ ૧૦ સામાયિક કરી ઉપાશ્રય મંદિર અને પિતાના ઘર સિવાય પ્રાયે તે દિવસે બહાર બીજે જવા આવવાના નિયમ કરી આત્મધ્યાનમાં રહે તેને દેશાવગાશિક વ્રત કહે છે. આ વ્રત મહિનામાં એક-બે-ત્રણ વગેરે વાર પણ કરવાનું વ્રત લે. તેને બને તો વર્ષમાં મારે આટલાં દેશાવશિક વ્રત કરવાં એવી પ્રતિજ્ઞા કરે. આમ દેશાબંગાસિક વ્રતના અભ્યાસથી જીવ વધુને વધુ વિરતિની તરફ આગળ વધી (૧૧) પૌષધ રતઃ સંસારમાં પાપની પ્રવૃત્તિઓમાં ધર્મનું શેષણ થઈ રહેલું જોઈ તે શાષણે રેજને જ ન થતું રહે અને પNT Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ મહિનામાં કે પખવાડિયામાં એક બે–ચાર વાર પણ રોકાય અને તે પૌષધના દિવસે ધર્મના શેષણને બદલે ધર્મનું પિષણ થાય તે માટે શ્રાવક આઠમ–ચૌદશ જેવી પર્વ તિથીઓની દિવસે ચાર પ્રકારનો પૌષધ કરે છે. (૧) તે દિવસે બની શકે તો ચેવિહાર ઉપવાસ કે તિવિહાર ઉપવાસ કરે. ન બની શકે તો આંબીલ કે એકાસણુ કરે. (૨) શરીરશેભાનો ત્યાગ કરે–તે દિવસે સ્નાન-વિલેપન, વાળ ઓળવા, દર્પણમાં મુખ જેવું વગેરે શરીરસત્કાર ન કરે અને આ શરીરસત્કારને ત્યાગ કરે તોજ શરીરની અશુરિશ ભાવનાને ભાવી શરીર મમત્વને કંઈક દૂર કરી શકે. (૩) અવ્યાપાર –તે દિવસે સર્વથા વ્યાપાર – ધધ બંધ રાખે. (૪) બ્રહ્મચર્યનું પાલન કરે. તે દિવસે સવારે સૂર્યોદયથી માંડી બીજી સવારના લગભગ સૂર્યોદય સુધી ધર્મસ્થાનમાં રહી કિયા, જાપ, ધ્યાન, પઠન, પાઠન, વ્યાખ્યાન શ્રવણ, દેવવંદન વગેરે ધર્મક્રિયાઓમાં સમય વીતાવે. તે દિવસે કેઈપણ પાપની પ્રવૃત્તિ સ્વયં કરે નહિ, કરાવે નહિ, તે પણ મન-વચન અને કાયાથી. અનુમતિ તો પૂર્વે આરંભેલા પાપકાર્યોની શ્રાવકને બેઠી હોવાથી અનુમતિ નહિ રાખવાની પ્રતિજ્ઞા (પચ્ચક્ખાણ) સામાન્યતઃ શ્રાવકને હોતી નથી. કારણ કે અનુમતિને ત્યાગ તથા પ્રકારના શ્રાવક માટે અશક્ય છે. આ પૌષધ વ્રત પર્વ દિવસમાં કરવાનું શ્રાવકે માટે વિધાન છે. છતાં દરેક પર્વતિથીએ ન બની શકે તે મહિનામાં Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ એક પૌષધ વ્રત કરવું, છેવટે બાર મહિનામાં મારે ૧-૨-૩૫–૧૦–૧૫ વગેરે પૌષધ કરવા એવી પ્રતિજ્ઞા લે તેને શ્રાવકનું અગીયારમું પૌષધ વ્રત કહેવાય છે. (૧૨) બારમું અતિથિ વિભાગ વિતર- અતિથિ–જેને ધર્મસાધના માટે પર્વ દિવસ જેવું નિયત નથી પરંતુ જેઓ હંમેશ ચોવીસ કલાક ધર્મ પ્રવૃત્તિમય જીવન જીવે છે. તેવા ત્યાગી મહાવ્રતધારી સાધુઓને અતિથિ કહેવાય છે. આવા અતિથિને ગૃહસ્થ પિતાના માટે બનાવેલ કે લાવેલ ખાન-પાન-વસ્ત્ર–પાત્ર-ઔષધ વગેરેમાં સમ્યક્ વિભાગ કરે. અર્થાત તેમાંથી તેમને નિમંત્રણ કરી બેલાવી લાવી ભાવપૂર્વક દાન આપવું તેને અતિથિ સંવિભાગ વ્રત કહે છે. અનાદીકાળથી જીવ સ્વાર્થવશ એમ સમજતો હતો કે મારી ચીજોને હું જ એક ભેગવું. હવે જિનશાસન પામી વિવેક જાગ્યું કે સ્વાર્થીપણું તો પશુઓમાં પણ સુલભ છે. આવા ઉત્તમ માનવ જીવનને પામી પુણ્યના ઉદયે મળેલી વિનશ્વર ચીજોને સુપાત્રમાં વિનિયોગ કરી કાંઈક સુકૃત હાંસલ કરું જેથી મારું ભવભ્રમણ અટકે. જે શ્રાવકે આગલે દિવસે ઉપવાસ સહિત પૌષધ વ્રત કર્યો છે અને પારણે એકાસણું કરી ઉપાશ્રયે જઈ સાધુમુનિરાજને વિધિપૂર્વક નિમંત્રણ કરી પિતાના ઘેર લઈ જઈ ભાવપૂર્વક નિર્દોષ આહાર–પાણ, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે જરૂરી ચીજો દાનમાં દે તેને અતિથિ સંવિભાગ વ્રત કહેવાય છે. હાલમાં સાધુ-સાધ્વી જેટલી ચીજો વહારે તેટલી જ શ્રાવક વાપરે છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ પર આ વ્રત પણ બની શકે તેા દરેક પૌષધના પારણે કરવુ જોઇએ. ને બની શકે તે વર્ષમાં એક-એ-શાર-પાંચ વગેરે વાર કરવું જોઇએ. આ ખાર પ્રકારના શ્રાવકના ત્રતામાં પ્રથમનાં પાં! વ્રતાને અણુવ્રત કહેવામાં આવે છે. અણુવ્રત કેમ ? સાધુના મહાવ્રતાની અપેક્ષાએ તે નાનાં છે—અણુ છે માટે. અથવા ભગવાન તીર્થંકર દેવ પ્રથમ મહાવ્રતાની દેશના દે છે અને પછી અણુવ્રતાની દેશના દે છે. માટે મહાવ્રતાની અનુ-પછી જેની પ્રરૂપણા કરવામાં આવી છે તેને અણુવ્રત કહે છે. ૬-૭–૮ સુ* આ ત્રણને ગુણવ્રત કહે છે. ગુણવ્રત કેમ ? પ્રથમનાં પાંચ અણુ તેને ગુણ કરે છેઉપકાર કરે છે માટે ગુણવ્રત કહેવાય છે. ૯-૧૦-૧૧-૧૨ આ ચાર વ્રતાને શિક્ષાવ્રત કહેવાય છે. જેમાં સવિરતિરૂપી ચારિત્રની શિક્ષા (તાલીમ) આપવામાં આવે છે તેને શિક્ષાવ્રત કહે છે. આ સમક્તિ સહિત ખારે તેના પ્રતિજ્ઞાપૂર્વક ગુરુ સમક્ષ નાણુ માંડી અરિહંતની સાક્ષીએ સ્વીકાર કરનારને જૈન દર્શનમાં આર વ્રતધારી શ્રાવક કહેવામાં આવે છે. મારે ત્રતાની અશક્તિમાં મનુષ્ય ૧-૨-૩૪-૫-૬-૭-૮ વગેરે તેાના પણ સ્વીકાર કરી કઈક અશે પેાતાના ઉત્તમ માનવ જીવનને સફ્ળ બનાવી શકે છે. . વ્રત વિનાનું જીવન નિરકુશ પશુ જેવુ છે, ત Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ વિના સદગતિ નથી, વ્રત વિના મુકિત નથી, વત વિના સુખ નથી, શાંતિ નથી, વ્રત વિના તૃણુએતો અંત નથી, ગત વિના મનુષ્ય નિર્ભય નથી. તેથી માનવ જીવનનું ફળ વતગ્રહણ અને તેનું સમ્યફે-દેષરહિત પાલન એજ છે. આ રીતે જૈન દર્શનમાં ભગવાન તીર્થકરોએ સાધુધર્મના આચારે અને શ્રાવકધર્મના આચારે ખૂબજ વિસ્તારથી આગમ શામાં બતાવેલા છે. અહિં તે મેં તે આચરનું માત્ર દિગદર્શન કરાવ્યું છે. સમ્યગ-પવિત્ર આચાર-વિચાર એજ મનુષ્યનું સાચું ધન છે, એજ એને અમેરપદે પ્રાપ્ત કરાવનારૂં છે અને એજ જગતના જીને હિતકારી છે. અસદારાારી મનુષ્ય બીજા છ માટે ભયરૂપ છે, જ્યારે સદાચારી મનુષ્ય બીજા જીવો માટે આશિર્વાદરૂપ છે. આ ગૃહસ્થ ધર્મ (શ્રાવકધર્મ) એ પૂર્ણ ધર્મ નથી, પણ આંશિક ધર્મ છે. ગૃહવાસમાં રહી જેટલો ધર્મ થાય તેટલર્જ પ્રશસ્ત બાકી ગૃહવાસ તે પાપમયજ છે. દાનાદિ ધર્મક્રિયાઓ કરવા માટે ગૃહસ્થાશ્રમમાં રહેવાનું નથી, પણ ચારિત્ર મેહનયના ઉદયે ગૃહવાસમાં રહેવું પડયું હોય તેને સ્થૂલ પાપથી બચવા માટે દાનાદિ ધર્મક્રિયાઓ અને શ્રાવકના વતનું પાલન વગેરે છે. ગૃહસ્થાવાસ કરનારા છે માટે ગૃહીધર્મને ઉપદેશ છે પણ તે રાખજ જોઈએ અગર તેમાં જ કૃતાર્થ બની રહેવું જ જોઈએ એ એને અર્થ નથી. ભાવના તે શ્રાવકની સર્વથા હિંસાદિ પાપમય ગૃહવાસને ત્યાગ કરી પૂર્ણ ધર્મમય સર્વ વિરતિરૂપ નિરારંભી જીવનજ જીવવાની અહોનિશ હોવી જોઈએ. '* * * * * * : * - ર Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ LELSLS PUCIUC Enland EE LCUL UCUC થી જૈન દર્શનમાં ) . હિંસા-અહિંસાનું સ્વરૂપ ક RUTUTIFUTUGUESTITUTUBSRIBUTIFURISE תשובתכחכחכיחכת EUCLEUCLCLCU 'प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा' પ્રમાદના વેગથી–અનુપગથી પ્રાણને નાશ થાય તેને જૈન દર્શનમાં હિંસા કહે છે. સ્વરૂપહિંસા, હેતુહિંસા, અનુબંધહિંસા એમ હિંસાના ત્રણ પ્રકાર છે. હિંસાના ૪ ભાંગા (૧) દ્રવ્યથી હિંસા ભાવથી નહિ- હિંસા કરવાનો ભાવ ન હોય અને જે હિંસા થઈ જાય તો તે દ્રવ્યથી હિંસા, પણ ભાવથી નહિં. (૨) ભાવથી હિંસા દ્રવ્યથી નહિ- શત્રુને મારવાની બુદ્ધિથી ગોળી છોડે ભલે તે ન મરે તે પણ ભાવથી હિંસા દ્રવ્યથી નહિં. (૩) દ્રવ્યથી હિંસા ભાવથી હિંસા- મારવાની બુદ્ધિથી ગેળી છેડે અને મરે તે. () દ્રવ્યથી હિંસા નહિ, ભાવથી હિંસા નહિમારવાને ભાવ પણ નથી અને જીવ મર્યો પણ નથી. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ (૧) ઇર્ષ્યા સમિતિના પાલનપૂર્વક જવા આવવામાં જીવરક્ષાના ખ્યાલ રાખી ચાલવા છતાં પણ જીવને નાશ થઈ જાય તે. દા.ત. ડોકટરને કાઇ દરદીનુ ઓપરેશન કરતાં દરદીનુ મૃત્યુ થઈ જાય. અહિં હિંસા કરવાના ભાવ ન હેાવાથી દ્રવ્યથી હિંસા. અથવા ઉપયાગપૂર્વક ચાલતા સાધુથી સહસા થઈ જતી જીવ હિંસા તે. * (૨) અનુપયેાગથી જીવરક્ષાના ખ્યાલ રાખ્યા વગર એપરવાઈથી ચાલતાં સાધુને કે અવિરત ગૃહસ્થથી કદાચ કોઈ જીવ ન પણ મરે તે પણ ભાવથી હિંસા લાગે તે. દા.ત. અધારામાં દોરડાને સર્પ માની ઘા કરે તે ભાવથી હિંસા, દ્રવ્યથી નહિં. < ૐ વિ ન થાવિષંતિ નિયમા તે સંવિર્દિઓલેર ’(આધ નિયુક્તિ) કૃતિ વચનાત્ ।। (૩) જ્યારે સાધુને કે અવિરત ગૃહસ્થને અનુપયેાગથી રાાલતાં હિંસા થાય ત્યારે દ્રવ્યથી પણ હિંસા અને ભાવથી પણ હિંસા. અથવા જાણીજોઇને ઈરાદાપૂર્વ જીવહિંસા કરનારને. (૪) ઉપયેગપૂર્વક ચાલતાં જ્યારે કાઈપણ જીવની હિંસા ન થાય ત્યારે દ્રવ્યથી પણ હિંસા નહિ અને ભાવથી પણ હિંસા નહિ. એટલે જીવરક્ષા-જીવદયાના પ્રબળ લક્ષપૂર્વક–જયણાપૂર્ણાંક કાર્ય કરવામાં આવે તે અહિંસા છે. ' जयं चरे जयं चिट्ठे ॥ ' इति वर्शर्वकालिक वचनात् શાસ્ત્રવિહિત વિધિપૂર્વક પ્રવૃત્તિ કરતાં કદાચ દ્રવ્યથી Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ + *. જીવહિંસા થાય તે પણ તે હિંસા પાપબંધન માટે થતી નથી. હિંસાને ભાવ-પરિણામ હોય તેજ હિંસાનું પાપ લાગે. પ્રમત્ત આત્મા એજ હિંસક છે. અપ્રમત્ત આત્મા એજ અહિંસક છે. આ હિંસા રાગથી કે દ્વેષથી કે મેહ–અજ્ઞાનતાથી જીવ કરે છે. તેથી જેવી રાગ–ષની અને મેહની તીવ્રતા કે મંદતા તે તીવ્ર કે મંદ કુર્મને બંધ પડે છે. તેમાં પણ જાણીજોઈને કરે તે વધારે દેષ અને અજાણતાં કરે તો એછ દેષ. હિંસા કરનારના વીર્યની તીવ્રતા કે મંદતા, હિંસા કરવાના સાધન કેવાં ઘાતક છે એના ઉપર પણ હિંસાથી થતા પાપબંધમાં (કર્મબંધમાં ફેરફાર–તરતમતા હોય છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ જૈન દનમાં સત્યાસત્યનુ સ્વ ૨ પ જૈન દન કહે છે કે જે વચન પ્રિય, હિતકારી અને સત્ય હૈાય તે સત્ય વચન છે. અને જે વાન તેનાથી વિપરીત હાય તે અસત્ય વચન છે. પ્રિય વચન– સાંભળતાં સામી વ્યક્તિને મધુર લાગે, કણપ્રિય અને તેવું વચન. હિતકારી વચન– પ્રિય વચન । માયાવી કે ફુલટી વેશ્યા સ્ત્રીનું પણ હેાય છે. પણ પ્રિયની સાથે તેનું કે ખીજા જીવાનુ હિત કરનારૂ હાવું જોઇએ. અન્યથા ઝેરના લાડુની જેમ આપાત–રમણીય-મધુર વચન પણ પરિણામે અહિત કરે, દુ:ખના ખાડામાં નાખે તેવું વચન તે પ્રિય હાવા છતાં પણ પરમાથી અસત્યજ છે. શાસ્ત્રમાં દશ પ્રકારનું સત્ય બતાવેલું છે.- - (૧) સ્થાપના સત્ય કોઇ દેવ કે ગુરૂની મૂર્તિની સ્થાપના. તેને લેાકમાં આ અમુક દેવ કે ગુરૂ છે એમ કહેવાય છે. અર્થાત્ મૂર્તિને દેવના નામે સ ંબેધન કરવું તે સ્થાપના સત્ય છે. જનપદ સત્ય માનેા કે ગુજરાતમાં પિતાને બાપા Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કહે છે જ્યારે બીજા દેશમાં પિતાને કાકા પણ કહેવાય. તે તે જનપદ સત્ય કહેવાય છે. જે દેશમાં જે વસ્તુને કે વ્યક્તિને જે નામથી બોલાવાતી હોય તે વસ્તુને તેજ નામથી બોલાવવી તે જનપદ સત્ય. (૩) સંમત સત્ય- લોકમાં જે વસ્તુ સર્વ સંમત હોય જેમ કાદવમાં તો દેડકે સેવાલ પણ ઉત્પન્ન થાય છે અને કમળ પણ ઉત્પન્ન થાય છે છતાં લોકો કમળનેજ પંકજ કહે છે. (૪) નામ સત્ય- કેઈનું નામ લક્ષ્મીચંદ પાડયું પછી ભલે તે દરિદ્રચંદ હોય છતાં તેને લક્ષ્મીચંદ કહી બોલાવે છે તેને નામ સત્ય કહે છે. - (૫) રૂપ સત્ય- ગુણ ન હોવા છતાં પણ વેશધારી સાધુને સાધુ કહી બેલાવવામાં આવે તે રૂપ સત્ય. . (૬) અપેક્ષા સત્ય- “આ અનામિકા આંગળી નાની છે. આ વચન અપેક્ષા સત્ય છે. અનામિકા નાની છે તે મધ્ય માની (વચલી) અપેક્ષાએ નહિ કે કનિષ્ઠાની અપેક્ષાએ. (૭) વ્યવહાર સત્ય- જેમ પર્વત બળે છે, આ રસ્તે દિલહી જાય છે વગેરે વચને વ્યવહારથી સત્ય છે. વાસ્તવમાં તે પર્વત ઉપરનું ઘાસ સળગતું હોય છે, રસ્તે દિલ્હી સ્વયં જતો નથી પણ તે રસ્તાથી મનુષ્ય દિલ્હી જતો હોય છે છતાં કેઈએમ બોલે કે પર્વત સળગે છે, રસ્તે જાય છે તો તે સત્ય વચન છે, પણ અસત્ય નથી. (૮) ભાવ સત્ય છે કે પિટમાં પાંચ વર્ણ છે છતાં Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ લીલા રંગની પ્રધાનતાએ લેાકેા પાપટ લીલા છે એમ કહે છે. આને ભાવ સત્ય કહે છે. (૯) ચેાગ સત્ય- જેમ દંડના સંચાગથી મનુષ્યને દ'ડી, છત્રના સંચાગથી છત્રી કહેવાય છે. ધનના સયાગથી ધનવાન વગેરે. (૧૦) ઉપમા સત્ય- આ સ્ત્રીનું મુખ ચન્દ્ર જેવુ' છે, આ સરેાવર સમુદ્ર જેવુ છે વગેરે વાનને ઉપમા સત્ય કહે છે. અસત્ય વચનના ૧૦ પ્રકારઃ (૧) ક્રેાથી જે વચન મેલાય તે ભલે સત્ય હાય તે પણ પરમાથી અસત્ય વચન છે. જેમ પરસ્ત્રી લંપટ ! હું તને સારી રીતે જાણું છું. (૨) માનથી જે વચન ખાલાય તે અસત્ય વાન છે. જેમ કેાઇ જાતિ મમાં આવીને કહે કે તું નીચ જાતિના છે. (૩) માયાથી જે વચન ખેલાય તે અસત્ય વચન છે. જેમ કેાઇને કામ કરવુ પડે તેથી કહે મને પેટમાં દુ:ખે છે, મારૂ માથુ દુ:ખે છે વગેરે. (૪) લેાભથી જે વન ખેલાય તે અસત્ય વચન છે. જેમ આ તારા માલ આજે વેચી નાંખ, નહિતર કાલે ભાવ બેસી જવાની આગાહી છે. તે સામા પાસેથી વધુ લાભ કમાવાની બુદ્ધિથી અસત્ય છે તે. (૫) રાગથી જે વાન ખેલાય તે અસત્ય વચન. જેમ વધુ વ્હાલા દિકરાને અતિ રાગમાં કહેવુ ‘એ મારા ખપા Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ (૬) દ્વેષથી-કરાને દ્વેષથી કહેવુ કે જા ચાલ્યા જા’ મારા ઘરમાંથી, તું આજથી મારે છે.કરેા નથી. (૭) હાસ્યથી જે વચન મેલાય તે અસત્ય વચન. મજાકમાં કહે તારી સ્ત્રી તે! મરી ગઇ. (૮) ભયથી—ગુનેા કર્યાં હાવા છતાં ભયથી કહે મેં કર્યાં નથી વગેરે. (૯) વિકથા–ભેાજનની કથા કરવી, રાજ-રાજવી સંબંધી વાત કરવી, દેશ-પરદેશની વાતેા કરવી, સ્ત્રીના રૂપ, રંગ, વેશભુષા, ભાષા-અલ’કાર, ફેશન વગેરેની કથા કરવી, ચહેં કરવી. આ ધર્મકથાની વિરૂદ્ધ હાવાથી – આત્મહિતઘાતક હાવાથી પરમાથ થી અસત્ય વચન છે. (૧૦) હિંસાકારી વચન-જે વચન એાલવાથી હિંસા થતી હાય, ખીજાને દુઃખ-પીડા આઘાત પહેાંચતા હેય, તેવુ' વચન ખેલવું તે પણુ અસત્ય વચન છે. દા.ત. કેાઇની અતિ ગભીર વાત જાહેર કરી દેવી જેથી સામાને આપઘાત કરવા પડે કે માનહાનિના ભયથી હાર્ટ ફેઇલ થઇ જાય. કાઇ પારધી પૂછે કે મૃગ ક્યાં ગયા ? અહિં જાણવા છતાં કહેવુ જોઇએ નહીં. કોઈ જેટલું સત્ય હાય તેટલુ ખેલવાનું ન હોય, પણ જેટલું પરજીવને હિતકારી હાય તેટલુ જ સત્ય ખેલવાનુ છે. જેટલું સત્ય હોય તેટલુ મનુષ્ય માલતા થઈ જાય તેા આ દુનિયા પર ઉલ્કાપાત મચી જાય. રાજ કેટલાયે જીવેાના નાહક પ્રાણ જાય. સારાંશ એ છે કે સંસ્કારી ધાર્મિક મનુષ્ય તેજ કહેવાય Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ કે અનેત્યાંસુધી પ્રિય અને સત્યવાણી ખેલવા જતાં બીજાને નુકશાન થાય તેવું હાય તા તે વખતે મૌન રાખવુ એજ શ્રેયકર છે. આમ દશ પ્રકારનું અસત્ય છે. અસત્યના બીજા પણ પ્રકારા છે તે જોઇએઃભૂતનિવ- જેમ આત્મા હોવા છતાં પણ નાસ્તિક કહે છે બ્રહ્મા નાસ્તિ' આ વચન પણ અસત્ય છે. $ અભૂતા ભાવન– જેમ કેાઈ મિથ્યાવાદી કહે કે 'સયંત આશ્મા' આત્મા વિશ્વવ્યાપી છે. એ સસારી આત્મા દેહવ્યાપી હાવા છતાં તેને તે રૂપે કહેવુ' તે અભૂતાવન કહેવાય છે. અર્થાંન્તર- જેમ કાઈ ગાયને ઘેાડા કહે, સ્ત્રીને પુરુષ કહે વગેરે. ગાઁવચન:- જેમ માંસાહાર કરો, કાણાને કાણા કહેવે, આંધળાને આંધળેા કહેવા, તિરસ્કાર વચન, આક્રાશ વચન, રે! પરસ્ત્રીંગામી તારૂ' મુખ મને બતાવીશ નહિ. વગેરે વચના એલવાં તે. શાસ્ત્રવિરૂદ્ધ વચના એલવાં તે પણ મહામૃષા વચન છે. જેમ વિધવા વિવાહ કરવામાં પાપ નથી, બીલાડી પાસેથી ઉંદરને છેડાવવા તે પાપ છે, જેમ પરલેક નથી, ઈંડામાં જીવ નથી વગેરે વચનેા પણ મહાપાપકારી વચના છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જૈન દર્શનમાં કચેરી-અચેરીનું સ્વરૂપ \ “પ્રવત્તાશાનંદસે' માલિકે નહિં આપેલી, માલિકની રજા વગર, પૂછ્યા વગર તેની વસ્તુ ઉઠાવવી તેને ચારી કહે છે. (૧) વાસ્તવમાં જે વસ્તુ પર, ધન-માલ ઉપર, મકાન, જમીન, દુકાન, સત્તા ઉપર પિતાને હકક પહોંચતો ન હોય તેના પર કાવાદાવા કરી ખોટા દસ્તાવેજે લખાણ વગેરે બતાવી પિતાને હકક–અધિકાર સ્થાપિત કરે તે પણ ચેરી છે. | (૨) જે વસ્તુ ઉપર જેટલો અધિકાર પહોંચતો હોય તેથી વધારે અધિકાર સ્થાપિત કરે તે પણ ચોરી છે. (૩) બિનહકનું પચાવી પાડવું, કોઈનું દાટેલું ધન વિના અધિકારે કાઢી લેવું, કેઈનું રસ્તામાં પડેલું ઉઠાવી લેવું, ખીસા કાપવા, ઘર ફોડવા, ઉઠાંતરી કરવી, લૂટવું, ચેરીને માલ જાણીને લેવો, ચેરી સ્વયં કરવી, કરાવવી, કરતાને મદદ કરવી, ન કરતાને પ્રેરણા કરવી, () શા જે માગે ધન મેળવવાનો નિષેધ કર્યો છે તે માર્ગે જઈને ધન મેળવવું જેમ વેશ્યાવૃત્તિથી ધન કમાવવું, અનીતિ, કાળાંબજાર કરી ધન કમાવવું વગેરે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ (પ) ઘરમાંથી માબાપ કે વડીલેાને પૂછ્યા વગર વસ્તુ લેવી–પૈસા લેવા વગેરે. (૬) ગુરૂએ જે વસ્તુની અનુજ્ઞા ન આપી હેાય તેવી વસ્તુ લેવી, ભાગવવી રાખવી તે પણ ચારી. વાસ્તવમાં જે ચીજ ન્યાયમાર્ગથી લાવેલી હાય કે આવેલી હેાય તેનેજ ગ્રહણ કરાય. અન્યાયમા થી આવેલી વસ્તુ રાખવી કે ભાગવવી તે પણ ચારીજ છે. અન્યાયમાગ થી આવેલી વસ્તુથી ફેાઇ સત્કાર્ય –ધ કાર્ય કરવુ તે પણ વાસ્તવમાં ધકાય નથી. - ન્યાયપાર્જિત દ્રવ્યથીજ – ધનથીજ – વસ્તુથીજ કરેલું સત્કાય (ધર્મ કાર્ય) એજ આત્મકલ્યાણ કરનારૂ છે. તેથી સદ્દગૃહસ્થે ચારીના ત્યાગ કરી ન્યાયનીતિથી ભાગ્યાનુસાર પ્રાપ્ત વસ્તુ કે ધનમાં સંતાષી બનવું જોઇએ. ut @ મર Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ન જૈન દર્શનની દષ્ટિએ પ્રી બ્રહ્મ ચર્ય વિચાર જfજ રઘેરે તિ પ્રણવર્ષ ' પિતાના આત્મસ્વરૂપમાં રમવું તેનું નામ બ્રહ્મચર્ય. આત્મ સ્વરૂપમાં જ્ઞાનાદિ ગુણેના અર્જન-રક્ષણ અને આનંદમાં મસ્ત રહેવું તે બ્રાચાર્ય છે. આ આત્મસ્વરૂપ રમણતા ઇન્દ્રિયના વિષયેનો ત્યાગ કર્યા વિના આવતી નથી. તેથી પાંચ ઇન્દ્રિયના જે ૨૩ વિષયે એમાં સુંદર મનગમતા વિષયો મળતાં રાગ ન કરે અને અસુંદર–નગમતા વિષયો મળતાં શ્રેષ-અરૂચિ ન કરવી તેને પરમાર્થથી બ્રહ્મચર્ય કહે છે. વ્યવહારથી સ્ત્રી-પુરૂષનું જોડું જે મિથુન કહેવાય છે. તેનું જે કર્મ સંગરૂપ તે મૈથુન (અબ્રહ્મ) તેનો ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય છે. આ બ્રહ્મચર્ય એ આત્માને મહાનમાં મહાન ગુણ છે. તે જ મહાનમાં મહાન ગુણ છે, તે જ માનવ જીવનનું અમૃત છે, તે જ માનવ જીવનનું સર્વસ્વ છે. વાસ્તવમાં બ્રહ્મચર્યનું–વીર્યનું રક્ષણ તેજ સાચું જીવન છે, તેજ શક્તિ છે, તેજ બળ છે અને તે જ પરમ તેજ છે. અને તે જ પરમધર્મ છે. (૧) તેથી બની શકે તે સર્વથા ભાગને ત્યાગ કરવો જોઈએ. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ (૨) તે ન બની શકે તે। સ્વસ્રી સિવાય જગતની સ્ત્રીએને માતા, બહેન કે પુત્રી માની તેનેા સવ થા ત્યાગ કરવા, મનથી પણ ઇચ્છા કરવી નહિં. (૩) હસ્ત મૈથુનના પણ ત્યાગ, તે પણ ભાવથી મૈથુનજ છે. વીના નાશ જાણી જોઇને કરવા તે એક પ્રકારનુ' મૈથુનજ છે. ગુઢાકમ કરવું-કરાવવું તે પણ મૈથુનજ છે. (૪) સ્વીમાં પણ અત્યાસક્તિ ન રાખવી જોઇએ. સ્વસ્રીને પણ ભાગવવી તેને પણ જૈન દન પાપ માને છે. કારણ કે રાગ અને હિંસા વગર મૈથુનની ક્રિયા થઈ શકતી નથી તેથી તે ક્રિયાને જૈન દર્શન પાપરૂપ માને છે. (૫) વારંવાર સ્વગ્નીનું સેવન કરવું, ઘડપણમાં પણ સ્વશ્રી સેવનના સેાગઢ લેવા નહિ આ બધુ` માનવ જીવનને બરબાદ કરનારૂ છે. (૬) પુત્પત્તિ માટે મૈથુન સેવવુ જોઇએ, એમાં પાપ નથી’એમ જૈન દર્શન માનતું નથી. તેથી શીલપ્રેમી આત્માએ છેવટે સ્વસ્રીમાં સંતાષી બની પરસ્ત્રીને સર્વથા ત્યાગ કરવા એજ ઉચિત છે. સદાચારી જીવન ટકાવી રાખવાની ભાવનાવાળાએ (૧) માંસાહાર, ઇંડા, શરાબ, સીનેમા—નાટક જેવાં, શૃંગાર રચવા, શૃંગારિક દશ્યા જોવાં, શૃંગારિક નેવેલે વાંચવી, પરસ્ત્રી સાથે હરવું ફરવું, તેની સાથે એકાંત સેવવું, તેની સાથે હસવું, હસ્તધૂનન કરવું, તેની સામે જાણીને જોવું, Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ માઢક ભારે ભેાજન કરવુ', પેટ ભરીને ખૂબ ખાવું, વારંવાર ખાવુ', તામસી ચીજોનું ભક્ષણ કરવું, વિકારવક વેશભૂષા કરવી, વારંવાર શરીરની સાફસુફી, ટાપટીપ કરવી, વેશ્યાવાડામાંથી પસાર થવું, હલકી વાતા સાંભળવી, હલકા શૃંગારિક ગીતા, નૃત્યા જોવાં, હલકા દુરાચારી મનુષ્યાની સેાખત કરવી, બહાર સીનેમાના પાસ્ટરે ઉપરના ચિત્રા જોવા વગેરેના સર્વથા ત્યાગ કરવા જરૂરી છે. સદા સદાચારી પુરૂષોના સહવાસમાં રહેવુ -ધાર્મિક પુસ્તક વાંચવા, બ્રહ્મચર્ય ગુણના લાભા વારવાર વિચારવા. માંસાહાર અને શરાબ એ તે અત્યંત કામાત્તેજક હાવાની બ્રહ્મચર્યના કટ્ટા એ શત્રુએ છે. જોજો તમે જે દેશમાં માંસાહાર અને શરાબનું સેવન હશે ત્યાં આ બ્રહ્મરાયને સદાચારનું પાલન બહુજ ઓછું હશે. ત્યાં દુરાચાર, અત્યાચાર, અપહરણ અને ગર્ભાપાતના કિસ્સાઓ વધુ બનતા હશે ! તેથી માંસાહારને ઉત્તેજન દેવુ' એ પરાક્ષ રીતે દુરાચારને, અત્યાચારને ઉત્તેજન આપવા જેવું છે. માંસાહારી પ્રજામાં ક્રૂરતા પણ ઘણી હાય છે તેથી ખૂનના બનાવા માંસાહારી દેશેામાં વધારે મને છે. તેથી મત્સ્યઉદ્યોગ, મુર્ગાઉદ્યોગ, “ડાઉદ્યોગ વગેરેને ઉત્તેજન આપવુ... એ સર્વથા આય સસ્કૃતિના મૂળથી વિનાશ કરવા જેવા છે. આ ભૂમિ તે યાપ્રધાન છે. ત્યાં માંસાહાર, ઈંડા, મત્સ્યઉદ્યોગ, મુર્ગાઉદ્યોગના પ્રચાર તે તેા ભારત માટે ભયર કલ`ક સમાન છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ભગવાન મહાવીર જેવા અહિંસાના મહાપ્રવક મહાપુરૂષનુ ઘેાર અપમાન છે. કુદરતના પ્રકેાપાના શિકારમાંથી ભારતની પ્રજાને ખરાવું હોય તે। આજથી અહિંસક જીવન જીવવા પ્રયત્ન કરે. હિંસક દવાએ ન વાપરવી, હિંસક જોડા, પાકેટા વગેરેના ત્યાગ કરવા. સદારાારી જીવન જીવનારે પેાતાનુ જીવન સાદું' અનાવવું ખાસ જરૂરી છે. સાદુ' સાત્વિક અહિંસક પરિમિત લેાજન એ બ્રહ્મચય પાલનનું એક મહત્વનું અંગ છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ HATHREER REFR જૈન દર્શનની પરિગ્રહ - અપરિગ્રનું સ્વરૂપ દષ્ટિએ FREE------FRRRRR ' ‘મુŕ રિપ્રો’ મુર્છા-મમત્વ એજ પરિગ્રહનુ લક્ષણ છે. (૧) આ બધી ધન-માલ-મિલ્કત-સ્ત્રી-પુત્ર-પરિવારઘર-દુકાન-વસ્ત્રા-અલંકારો-મોટરગાડી–સુવણ ગાય ભેંસસીલ-ફેકટરી વગેરે મારાં છે–મારી માલિકીનાં છે. તેના ઉપર પેાતાના અધિકાર–મારાપણું સ્થાપિત કરવું તેને પરિગ્રહ કહે છે. (૨) આ મમત્વ પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુ ઉપર પણ હાય અને ભવિષ્યમાં હું' આવી આવી ચીજોને મેળવીશ. મને ભવિષ્યમાં આવી આવી વસ્તુઓ કયારે મળશે ? તેની આશા તે પણ પરિગ્રહ છે. પ્રશ્ન- રાખેલી ચીજો ઉપર મમત્વ છે તેની નિશાની શું? ઉત્તર- તે રાખેલી ચીજો નષ્ટ થાય, ચેારાય, બગડે, એછી થાય તે દુ:ખ થાય, શાક થાય. (૨) લઇજનાર, ચારીજનાર, મગાડનાર ઉપર ધ આવે, અરુચિ થાય, તેનું ખરાબ કરવાનું મન થાય, તેને મારવા દોડવુ', તેની નિંદા-લઘુતા કરવી. (૩) લઇજનાર ઉપર કેસ કરવા, આરેાપ મૂકવેા, તેની Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ સાથેના વ્યવહાર તેાડી નાંખવા, તેની સાથે ખેલવાનુ અધ કરવું. (૪) રાજ ગયેલી, અગડેલી, નાશ પામેલી વસ્તુને યાદ કરી દુ:ખી થવુ, શેાક કરવા, રાવું તે મમત્વનું લક્ષણ છે. (૫) ભાવિમાં અપ્રાપ્ત વસ્તુઓ કયારે મળશે તેની ચિંતા કરવી તેના માટે પ્રયત્ન કરવા. (૬) વારંવાર પ્રાપ્ત વસ્તુના રક્ષણની ચિંતા થાય, તેની રક્ષામાં તીવ્ર લગની, તે ન બગડે, ન એછી થાય તેની ચિંતા રહે, પરિગ્રહ વધે તે આનંદ થાય, ઘટે તે દુ:ખ થાય, શાક થાય અરે ! દેહ પણ પેાતાના મમત્વના ચેાગે પરિગ્રહ અને છે. આ મારૂં' શરીર કેવું સુ ંદર છે ! તેનુ વજન ઘટે નહિ તેા સારૂ'! એવુ છે તેા વધે. તા સારૂ...! તે ઘરડું ન થાય તે સારૂ ! તે કાયમ સુંદર નવજવાન રહે તે સારૂ ! તે રાગી ન થાય તે સારૂ! રાગી થયુ છે તા હવે જલ્દીથી કેમ રોગમુક્ત અને તેની ચિંતા. તેની વારવાર સાફસૂફી, ટાપટીપ-શણગાર કરવા, શરીર દુબળું પડી જશે માટે તપત્યાગ ન કરવા. ધબુદ્ધિએ ટાઢ-તડકા ન સહુવા. આ બધાં શરીરની મમતાનાં ચિન્હો છે. સાધુ સયમ સાધનામાં ઉપયાગી થાય તેવાં શાસ્ત્રવિહિત વસ્ત્ર-પાત્ર-પુસ્તક વગેરે રાખે તે પરિગ્રહ નહિ. ઉપકાર કરે તે ઉપકરણ. આત્માને ઉપકાર કરે–સંચમ સાધનામાં ઉપકારક અને તેવાં વàા, પાત્રા, પુસ્તકો વગેરે સાધુ વગેરે રાખે તા તેને પરિગ્રહ ભગવાન મહાવીરદેવે કહ્યો નથી. પણ રાખેલાં વસ્ત્રા, પાત્રા ઉપર સાધુ મમત્વ કરે, જરૂરીયાતથી વધુ રાખે તા તે પરિગ્રહ મને છે. પણ કઈ સયમસાધના માટે રાખવા Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ માત્રથી–તેના સંગ માત્રથી પરિગ્રહ બની જતો નથી. અને જે એમજ વસ્તુના સંગ માત્રથી જ પરિગ્રહ કહેવાતો હોય તો પૃથ્વી ઉપર પણ તેનાથી ચલાશે નહિ. મેરપીંછી કે તુંબડું કે ઠંડીથી બચવા ઘાસ પણ લેવાશે નહિ. હાથમાં ભેજનપા પણ કરાશે નહિ કારણ કે તેને સંગ શરીર સાથે અને જીભ સાથે થવાથી રાગ-મમત્વ થવાનો સંભવ છે. અરે ! શરીર પણ નિકટનું સંબંધી હોવાથી તેના ઉપર મમત્વ થવાનો વધારે સંભવ છે. તો તેને પણ ત્યાગ કરી દેવો પડશે! એટલે સાધુઓએ તો બાહ્ય ધન-ધાન્યાદિ, કુટુંબ પરિવાર ઘર, દુકાન વગેરેનો સર્વથા ત્યાગ કરેલ હોય છે. સંયમસાધના માટે રાખેલા તુચ્છ ઉપકરણ ઉપર તેને મમત્વ કેમ થાય? ગૃહસ્થ તે રાગદ્વેષ અને મમત્વથી ભરેલા હોવાથી અને એટલી જ્ઞાનદશા જાગૃત થઈ ન હોવાથી તેઓએ પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ. જરૂરી રાખેલા પરિગ્રહને પાપરૂપ માની તેને પરમાર્થથી આત્માથી ભિન્ન માની તેના ઉપર પણ આસક્તિ–મમત્વ ન થાય તે માટે સાધુ સંતોની સેવામાં રહી સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરતાં રહેવું, જેથી જ્ઞાનદશાના કારણે તે રાખેલા પરિગ્રહનું ઝેર રાત્રે નહિ અને મદ–અભિમાન ન થાય. પરિગ્રહ એક એવો માનવજાતને નડતે ગ્રહ છે કે તેના કુપ્રભાવથી છટકવું પ્રાયે સામાન્ય પ્રાણીને માટે મુશ્કેલ હોય છે. કેઈજ ભવ્ય–ઉત્તમ જીવ સદૂગુરૂની કૃપાથી જ આ પરિગ્રહનો ત્યાગ કરવા શક્તિમાન બની શકે છે. અરે ! પશુઓ અને એકેદ્રિ વગેરે પણ આ પરિગ્રહના કુપ્રભાવથી બચેલા દેખાતા Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ નથી. સંગ્રહવૃત્તિનો આ એક અનાદીકાલને ભયંકર રોગ સંસારી જીને લાગે છે તેનાથી મુક્ત થવાજ આ એક ઉત્તમ માનવ જીવન મલ્યું છે. પરિગ્રહ તે અનાર્ય માનવને પણ મળે છે. પણ અનાર્ય માનવને તેને ત્યાગ કરવાનું સુઝતું નથી. જ્યારે આર્ય માનવને પુણ્ય યોગે ધન-ધાન્યાદિ પરિગ્રહ મળે, પણ તેમાં આસક્ત ન બને, અને અવસરે તેને સર્વસ્વ ત્યાગ કરતાં પણ અશકાય નહીં. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ તેજ, ૐ જૈન દર્શનમાં ઇનિદ્રાનું સ્વરૂપ પ્રશ્ન – ઇન્દ્રિય એટલે શું ? 'ઉત્તરા- ઇન્દ્રિયને સામાન્ય અર્થ કરીએ તો જેના દ્વારા વિષયેનું જ્ઞાન થાય તે ઇન્દ્રિય. રુદ્ર-ર તરવા રુદ્રિયમ– જીવ સંબંધિ લીંગ તે ઇન્દ્રિય. અર્થાત્ જીવનું જે લીંગ તે ઇન્દ્રિય. જેનાથી સંસારી જીવ ઓળખાય તે ઇન્દ્રિય. કેઈપણ સંસારી જીવને જાણવાનું ચિન્હ-નિશાની તે ઈદ્રિય. પ્રશ્ન:- આ ઇન્દ્રિય શાની બનેલી હશે? - ઉત્તર- પાંચે ઈન્દ્રિય પુદગલમય (જડ) છે અને ઇન્દ્રિય નામ કર્મના ઉદયથી જીવને તે ઇન્દ્રિયે પ્રાપ્ત થાય છે. એકેદ્રિયને માત્ર સ્પર્શેનિદ્રય હોય છે. બેઈદ્રિય જીવને પશેન્દ્રિય, રસનેંદ્રિય ઈન્દ્રિયો હોય છે. તેઈન્દ્રિય જીવને સ્પર્શેન્દ્રિય, રસનેંદ્રિય, ઘાણેન્દ્રિય ત્રણ હાય. ચૌરેન્દ્રિય જીવને કાન સિવાય ચાર ઇન્દ્રિયે હોય છે અને પંચેન્દ્રિય જીવને પાંચે ઇન્દ્રિયો હોય.' “ઈદ્રિયના બે પ્રકાર” કન્સેન્દ્રિય ભાવેન્દ્રિય નિવૃતિ લબ્ધિ ઇન્દ્રિય ઉપગ આકાર ઉપકરણ ઈન્દ્રિય બાહ્ય અભ્યત૨ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ * નિવૃત્તિ ઇન્દ્રિય- એટલે આકાર. આ આકાર પણ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો હોય છે. બાહ્ય આકાર દરેક જીવને ભિન્ન ભિન્ન હોય છે અત્યંતર આકાર દરેક જીવને સરખો હોય છે. જેમ કાનને બાહ્ય ભાગ–બાહ્ય આકાર જે દેખાય છે તે, અને અંદરમાં જે કદંબના પુષ્પ જે આકાર હોય છે તે. " ઉપકરણ ઇન્દ્રિય- આ ઉપકરણ ઇન્દ્રિય શક્તિરૂપ છે. જે આનો વ્યાઘાત-નાશ થાય તો જીવ બહેરો–આંધળે વગેરે થાય છે. આ ઉપકરણ ઈદ્રિયના સદુભાવમાંજ કદંબ પુષ્પાકારાદિ ઇન્દ્રિયે શબ્દાદિ વિષયને ગ્રહણ કરવા શક્તિમાન થાય છે. લબ્ધિ ઈન્દ્રિય- તે તે શબ્દાદિ વિષયને ગ્રહણ કરવાની શક્તિરૂપ–ક્ષપશમરૂપ છે. તે તે વિષયને ગ્રહણ કરવાને મતિજ્ઞાનાદિન ક્ષયે પશમ જીવને ન હોય તો દ્રવ્યેન્દ્રિય તેવા છતાં પણ જીવને તે તે વિષયનું જ્ઞાન ન થઈ શકે. ઉપગ ઇન્દ્રિય- નિવૃત્તિ, ઉપકરણ અને લબ્ધિ આ ત્રણે ઇદ્રિ દ્વારા જે શબ્દાદિ. વિષયને જે સામાન્ય કે વિશેષ બોધ થાય તે ઉપગ ઈન્દ્રિય કહેવાય છે. શબ્દાદિનું ગ્રહણ કરવું તે ઉપગ ઈદ્રિય. અથવા ઇન્દ્રિયને સ્વ સ્વ વિષય ગ્રહણને જે વ્યાપાર તે ઉપગ ઇન્દ્રિય. પ્રશ્ન - આ ઇન્દ્રિયની પ્રાપ્તિનો કમ શું છે? દ્રવ્ય અને ભાદ્રિયની પ્રાપ્તિ કમમાં પ્રથમ લબ્ધિ ઈન્દ્રિય પ્રાપ્ત થાય. અને તે પછી દ્રવ્યેનિદ્રય પ્રાપ્ત થાય, તેમાં Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પણ પ્રથમ માહ્ય તેમજ આંતર નિવૃત્તિ ઇન્દ્રિય પ્રાપ્ત થાય; તે પછી અંતર નિવૃત્તિની શક્તિરૂપ ઉપકરણ ઇન્દ્રિય પ્રાપ્ત થાય. તે પછી ઇન્દ્રિયાના સ્વ-સ્વ વિષયમાં ઉપયાગ થાય. અર્થાત્ છેલ્લે એ ત્રણેની પ્રાપ્તિ બાદ ઉપયાગ ઇન્દ્રિય પ્રાપ્ત થાય છે. જો કે એક કાળે એક જીવને ગમે તે એકજ ઇન્દ્રિયને ઉપયાગ હેાય. તેથી ઉપયાગની અપેક્ષાએ સર્વ જીવા એ કેન્દ્રિય હેવાય છે. અને લબ્ધિ ઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવે પંચેન્દ્રિય છે. કારણ કે એકેન્દ્રિય વગેરેમાં પણ્ તદાવરણ કર્માંના ક્ષયાપશમનેા (મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયાપશમના) સંભવ છે. માત્ર બાહ્ય ઇન્દ્રિયના અભાવે તે પચે દ્રિય કહેવાતા નથી. આ પાંચ ઇન્દ્રિયારૂપી તેાફાની ઘેાડાએ જે રાગ-દ્વેષપૂર્ણાંક સ્વ-સ્વ વિષયાને ગ્રહણ કરવા અનાદીકાળથી દોડી રહ્યા છે. તેને સમ્યજ્ઞાનરૂપી મજબુત દોરડાથી બાંધવા જોઇએ. દુજે ય ઇન્દ્રિયાને જીતે-વશ કરે તેજ ખરા પડિત, અને તેજ ખરા શુરવીર છે. હજારા સુભટાને યુદ્ધમાં જીતનારે પણ આ વેશ્યા જેવી ઇન્દ્રિયારૂપી સ્ત્રીએથી એક ક્ષણમાં જીતાઈ જાય છે અને તેની ભારે ગુલામી કરે છે. પુણ્યના ઉદયે મળેલી ઇન્દ્રિયાના સદુપયેાગ કરવેા એજ કલ્યાણના માર્ગ છે. તેને દુરૂપયેાગ એજ અકલ્યાણના માર્ગ છે. ઇન્દ્રિયાના નચાવ્યા નાચવામાં કંઈ બહાદુરી નથી, પણ તેની સાથે અણુનમ ઉભા રહેવામાં બહાદુરી છે. ગમે તેવા સુંદર–મનેાહર શબ્દાદિ વિષયે મળે છતાં જેનું મન જરાયે વિકારી બનતુ જ નથી તેજ ખા મહામાનવ છે-તેજ મહાત્મા છે. તેનું જીવનજ સફળ છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ જેમ હજારે નદીઓના પાણીથી સમુદ્ર તૃપ્ત ન થાય, હજાર મણ લાકડાંથી અગ્નિ શાંત ન થાય, તેમ લાખે ગમે તેટલા વિષયે મેળવ્યા, ભેગવ્યા છતાં પણ જીવને તૃપ્તિ-સંતેષ થતો નથી. નિત્ય ગમે તેવા નવા નવા વિષયો ઇન્દ્રિયને ભેગવવા આપવા છતાં તે કદાપી તેની માગણી પૂરી કરતી નથી. તે માગ્યા કરે અને તમે આખ્યા કરો તે અનંત કાળે પણ તેની કારમી ભૂખ સંતોષાવાની નથી. અને તેને ખૂશ કરવા પાછળ–તૃપ્ત કરવા પાછળ જે કંઈ હિંસાદિ પાપરાગ-દ્વેષના પાપે કર્યા તેના કડવાં ફળ તે તમારે દુર્ગતિમાં અવશ્ય જોગવવાં જ પડશે. “મારે ક્ષણિક વિષમય, પરાધીન, વિષયસુખ ન જોઈએ મારે તે સહજ, સ્વાધીન આત્મિક સુખ જોઈએ એવા નિર્ધાર વાળે મનુષ્યજ દુર્જય ઇન્દ્રિયને વશ કરી ભવસાગર તરી શકે છે. બાકી એક બાજુ રેજને રોજ નવા નવા વિષયસુખ ભોગવતા રહેવું, એનજ આનંદ લૂંટતા રહેવું અને મોક્ષની, આત્મકલ્યાણની વાતો કરવી છે તે તો ભસવું ને લોટ ફાકવા જેવી બેહુદી વાત છે. મનની રાંચળતા પણ ત્યાંસુધી છે કે જ્યાં સુધી જીવ વિષયી છે, વિષયલોલુપી છે. મનની રરળતા એ ભયંકર રોગ છે, તે વિષયલગની અને વિષયભોગ એ તે રોગની વૃદ્ધિ કરનારૂં કુપથ્ય છે. રોગી જ્યાંસુધી કુપચ્ચનો ત્યાગ ન કરે ત્યાંસુધી રોગ પણ મટે કેવી રીતે ? મનની ચંપાળતાજ સાચા સુખને અનુભવ થવા દેતી નથી. સરવર શાંત હોય તો પોતાનું પ્રતિબિંબ દેખાય તેમ મનરૂપી સરોવર શાંત હાય, સંકલ્પ-વિકલ્પરૂપી તરંગોથી રહિત હોય તો આત્માનું પ્રતિબિંબ જોવા મળે છે–આત્મસ્વરૂપનું દર્શન થાય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ વિધ્યાસક્તિને અને વિષયભોગને ત્યાગ કરવા ઉપરાંત મનને સદા સપ્રવૃત્તિમાં જોડી રાખવું પડે છે. નહિતર મનરૂપી પિશારા કામ વગર તેના માલિકને જ ભરખી ખાય છે. તેથી વિષયત્યાગ કરીને બેસી રહેવાનું નથી પણ સશાસ્ત્રના અધ્યયનમાં–અધ્યાપનમાં-ચિંતન, મનનમાં લાગી રહેવાનું છે. કે જેથી મનને બીજે દુષ્ટ ખોરાક નહિ મળવાથી આપોઆપ મરવા પડશે અને વૃત્તિઓ આપોઆપ અંતર્મુખ બનશે. પછી જુઓ કેવો સહજ આત્માનંદ પ્રાપ્ત થાય છે! આ બધી વસ્તુઓ અનુભવથી સમજાય તેવી છે. કેવળ અધ્યાત્મના ગ્રંથો વાંચી જવાથી આત્માનંદ મળતો નથી પણ તદનુસાર જીવન બનાવવાથી મળે છે. કે , 1 છે = -: Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ છે. જૈન દર્શનમાં મનનું સ્વરૂપ છે મનના બે પ્રકાર છે (૧) દ્રવ્યમન (૨) ભાવમન. (૧) સંસી પ્રાણુએ ચિંતન કરવા માટે મને વર્ગણાના પગલે ગ્રહણ કર્યા. તે તે મનરૂપે પરિણત જે મનોવર્ગણાના પગલે તેને જૈન પરિભાષામાં દ્રવ્યમન કહે છે. (૨) આ દ્રવ્યમનની સહાયથી જીવને જે ચિંતનરૂપ વ્યાપાર તેને ભાવમન કહે છે. દ્રવ્યમનની પ્રાપિત મન:પર્યાપ્તિ એ પર્યાપ્તાસંણી જીવને પ્રાપ્ત થાય છે. આ દ્રવ્યમન પુદ્ગલરૂપ (જડ)જ છે. અને તેની સહાયથી–તેના આધારે જીવ વિચાર કરી શકે છે. જ્યારે જ્યારે જીવ ચિંતન કરવા તૈયાર (ઉદ્યત) થાય છે ત્યારે ત્યારે તે મનઃ પર્યાપ્તિ (આત્માની એક વિશેષ શક્તિ) દ્વારા આત્મક્ષેત્રમાં રહેલી અનંતાનંત મને વર્ગણાનાં પુલોને ગ્રહણ કરે છે. છદ્મસ્થ જીવને ૧૨ મા ગુણઠાણ સુધી ચિંતનરૂપ વ્યાપાર હોવાથી તેઓને ભાવમન અવશ્ય હાય છે જ્યારે કેવલીને ૧૩-૧૪ ગુણ સ્થાનકે ભાવમન ન હોય. પૂર્ણ જ્ઞાનીને વિચાર કરવાનું ન હોય. તેઓને તો જ્ઞાનમાં પ્રતિસમય બધું પ્રત્યક્ષ હોય છે. દ્રવ્યમન અનુત્તરવાસી દેએ મનથી પૂછેલા પ્રશ્નોના જવાબ આપવા માટે કેવલીને હાય છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ --- શુદ્ધ - આ મનજ મુખ્યત્વે શુભાશુભ કર્મ બંધનું કારણ છે. તેથી અશુભ પાપમ ધથી બચાવવા તેને હુ ંમેશા શુભ આલખના આપી તેની અશુભ વૃત્તિએને અનાદી વળાંક બદલવા જેવે છે. વિષયવૃત્તિ અને ક્યાયવૃત્તિની લતે રાઢેલા દુષ્ટ મનને – દેવ – ગુરૂ – શાસ્ત્ર વગેરેના આલંબન દ્વારા તેની મલીન વૃત્તિએને દામવા જેવી છે. નહિતર આ મને અનંતાનંત આત્માઓને નરકાદિ દુતિમાં પટકયા છે અને ભાવિમાં પટકશે. મનને સુધારવા–સુસંસ્કૃત બનાવવા દેવ-ગુરૂ અને શાસ્ત્રાની ઉપાસના કરવાની છે, જેનું મન સુધરેલ છે, સુસ ́સ્કૃત બનેલુ છે તેજ માનવ મહાન છે. સદાચારના માર્ગ ઉપર ચાલનારૂ મન સુધરેલું કહેવાય. દુરાચારના માર્ગ ઉપર ચાલનારૂ મન અગડેલુ કહેવાય. તેથી જે જે નિમિત્તોથી-કારણેાથી મનની વૃત્તિ વિકારી અને, અપવિત્ર અને તેનાથી દૂર રહેવું જોઇએ. અને જે જે નિમિત્તોથી–કારણેાથી મનની વૃત્તિએ અવિકારી–પવિત્ર અને તેવા તેવા વાતાવરણમાં રહેવુ જોઇએ. વાતાવરણની અસર મન ઉપર ઘણી છે. તેથી સારા પવિત્ર વાતાવરણમાં રહેવાથી મનને પવિત્ર રહેવાની ઘણી શકયતા છે. ખરાબ વાતાવરણમાં મન ખરાબ, અપવિત્ર, દુરાચારી બને છે. આ અનાદીકાલીન મનની અશુભ વૃત્તિએ ઉપર પ્રતિસમય દાખસ્ત જોઇએ. કોઈ અશુભ વિચાર પ્રથમ તે ઘૂસે નહિ તેની તકેદારી અને કદાચ ઘૂસી ગયા તેા પ્રતિપક્ષી સવિચાર દ્વારા તેને દૂર કરતા જવું'. ક્રાધના વિચારને ક્ષમાના વિચારથી, માન-અભિમાનના વિચારને નમ્રતાના વિચારથી, માયાના વિચારને સરળતાના વિચારથી, લેાલના વિચારને સતેાષના વિચારથી દૂર કરવા. વિષયના વિચારને વૈરાગ્યના વિચારથી દૂર કરવા, હિંસાના Page #298 -------------------------------------------------------------------------- ________________ २७८ વિચારને અહિંસાના વિચારથી દૂર કરવો, જુઠના વિચારને સત્યના વિચારથી, ઈર્ષાના વિચારને પ્રદના વિચારથી દૂર કરે, દુરાચારના વિચારને સદારારના સદ્દવિરારથી દૂર કરે વગેરે. બાકી અશુભ વિચારને ‘તું ચાલ્યા જા” એમ કહેવાથી દૂર ન થાય ઉલટા ઉપરથી જેર કરશે અને પિતાના બીજા સાગરીતોને બોલાવી આપણી સામે શીરોરી કરશે. તેથી અશુભ વિચારોની સામે થવા કરતાં તેના પ્રતિપક્ષી શત્રુઓ દ્વારાજ તેને નિકાલ કરાવે તેજ હિતાવહ માર્ગ છે. મનજ સ્વર્ગ છે અને મનજ નરક છે' સુધરેલું મનજ સ્વર્ગ છે અને બગડેલું મન નરક છે. મનજ મિત્ર છે અને મનજ શત્રુ છે સન્માર્ગમાં પ્રેરક મન તે મિત્ર છે અને ઉન્માર્ગમાં પ્રેરક મન તે શત્રુ છે. “મનજ અમૃત છે અને મનજ ઝેર છે સમભાવમાં રહેનારૂં મન અમૃત છે અને કષાયભાવમાં રહેનારૂં મન ઝેર છે. તંદુલીયા નામને મત્સ્ય એક દુષ્ટ મનના પાપે હિંસાના દુષ્ટ વિચારોથી એક અંતમુહર્તાના આયુષ્યમાં તે મરીને સાતમી નરકે જાય છે. તેથી બધા ધાર્મિક ક્રિયાકાંડે મનરૂપી વસ્ત્રને શુદ્ધ કરવા માટે જ જ્ઞાનીઓએ ફરમાવેલાં છે. તેથી ધાર્મિક ક્રિયાકાંડે કરતાં મનશુદ્ધિનું લક્ષ્ય ચૂકવું નહીં. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈન દર્શનમાં ધર્મના અધિકારીના ૨૧ ગુણે (૧) ગંભીરતા– ક્ષુદ્ર હૃદય, સંકુશિત હૃદય, સ્વાર્થ ઘેલું હૃદય ન જોઈએ. ઉછાંછળાપણું ન જોઈએ. (૨) રૂપવાન- પાંચે ઇન્દ્રિયેથી યુક્ત, ઈન્દ્રિયો ખેડખાંપણવાળી ન જોઈએ. " (૩) સૌમ્યતા અભીષણ સૌમ્ય મુખાકૃતિ, જેને જોતાં લેકેને વિશ્વાસ પડે. (૪) લોકપ્રિયતા- ધમી આત્મા લોકેને વહાલો જોઈએ. લેકના દિલમાં વસી ગયો હોય. (૫) અક્રૂરતા- પારકા છિદ્રો જેનાર ન હોય. પારકાના દે જોવા તેજ વાસ્તવમાં ક્રૂરતા છે. ગુણદષ્ટિવાળે જઈએ. (૬) પાપભીરુતા- ધમી આત્મા પાપભીરુ જોઈએ. (૭) અશઠતા– કપટીપણું ન હોય. દંભ અને ધર્મને વેર છે “કપટ ત્યાં ચપટ’ માટે ધર્મની વાતમાં કપટ ન જોઈએ. (૮) સુદાક્ષિણ્યતા-પિતાને સ્વાર્થ ત્યજીને પણ પરકાર્ય કરનારો. કેઈની પ્રાર્થનાને ભંગ નહીં કરનાર. છે (૯) લજજાળતા- અકૃત્ય સેવનમાં લજજા. બીજાના દુઃખે દુઃખી થનાર. બીજાનું દુઃખ જોઈને પડાય. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ (૧૦) દયાળુતા- દુઃખી જેનાં દુઃખ દૂર કરવાને અભિલાષી. . (૧૧) મધ્યસ્થતા- રાગ-દ્વેષ રહિત બુદ્ધિવાળો. (૧૨) સૌમ્ય દષ્ટિતા– જેના દર્શન માત્રથી પ્રાણીઓને પ્રેમ ઉપજે તેવી સૌમ્ય દષ્ટિ. (૧૩) ગુણાનુરાગીતા- ગુણનાજ પક્ષપાત. ગુણવાનેને જોઈ ખુશ થાય. (૧૪) સત્કથી- ધર્મસ્થાઓમાં રૂચી હોય તેવા કુટુંબ વાળો. (૧૫) સુદીર્ઘદર્શિતા- સારી રીતે વિચારીને જ કાર્ય કરનારે. જેનું પરિણામ સુંદર હોય તેવું કાર્ય કરવાની બુદ્ધિવાળો (૧૬) વિશેષજ્ઞતા- સારાસાર વસ્તુના વિભાગને જાણ નારો હેય. વસ્તુના ગુણ–દેષને સમજનાર. (૧૭) વૃદ્ધાનુગતા- જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ પુરૂની સેવા કરનાર, તેમની પાછળ પાછળ ચાલનારે. (૧૮) વિનીતતા– ગુરૂજન (વડીલજન)નું ગૌરવ કરનારે (૧૯) કૃતજ્ઞતા- બીજાઓએ પિતાના પર કરેલા ઉપકારેને સારી રીતે જાણનારે. તેમજ ઉપકારોને ભૂલે નહિ તે. (૨૦) પરહિતાર્થ કારિતા- અન્યના હિતને કરવાવાળે બીજે બતાવે ને કરે તે સુદાક્ષિણ્યતા ગુણમાં આવ્યું. અહિં તો સ્વતઃ પિતાની રુચિથીજ બીજાના કહ્યા વગર પર સેવાપર કાર્ય કરવાને રસ. uona! Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ (૨૧) લખ્ય લક્ષ- પૂર્વભવમાંથી અભ્યાસ કરીને જાણે આવ્યો હોય તેમ સર્વ ધર્મક્રિયાઓને સહેલાઈથી શીખી લે તેવી ચેતનાવાળે. આ ૨૧ ગુણેને ધારણ કરવાવાળા મનુષ્ય વિશિષ્ટ ગૃહસ્થ ધર્મને અને યતિધર્મને પાળવા માટે સમર્થ બની શકે છે. માટે જે ધર્માથી આ ૨૧ ગુણરૂપી રનોની માળા ગુંથીને નિત્ય પોતાના કંઠમાં ધારણ કરશે તે અનુપમ શેભાને પ્રાપ્ત કરશે. શાસ્ત્રમાં કહ્યું છે કે 'अनाधिकारि सर्वत्रकायें प्रतिषिद्धत्वात् विशिष्टव योग्यता સાષિા | ભાવાર્થ – અનધિકારી વ્યક્તિ તે બધાજ લૌકિકલકત્તર કાર્યોમાં નિષિદ્ધ છે, તેથી વિશિષ્ટ ગ્યતા એજ વિશિષ્ટ ગુણસ્થાનકની સાધિકા છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ===ો પાંચ જ્ઞા ન ૪ જ્ઞાન એ આત્માને પરમગુણ છે. અને આત્માનું સ્વરૂપ પણ જ્ઞાન જ છે. જ્ઞાન દ્વારાજ વસ્તુતવનો બાધ થાય છે. જ્ઞાન દ્વારાજ આત્મા–પરમાત્માનું, પુણ્ય-પાપનું, આશ્રવસંવરનું, બંધ–ક્ષનું, સ્વર્ગ–નરકનું ભાન થાય છે. આત્માનું વાસ્તવિક હિત અને અહિત કયાં છે તેની પણ ખબર "જ્ઞાન દ્વારા જ પડે છે. મેક્ષનાં અનુષ્ઠાને પણ જ્ઞાનયુક્ત કરવામાં આવે તેજ મોક્ષદાયક બને છે. જ્ઞાનથી સંવેગ અને વૈરાગ્ય જાગ્રત થાય છે, આત્મકલ્યાણની આકાંક્ષા જમે છે, સાંસારિક ભેગે પ્રત્યે વિરક્તભાવ જાગ્રત થાય છે, આત્મા પાપભીરૂ બને છે, પરલેક દષ્ટિ ઉઘડે છે. હું કોણ ? મારૂં શું? અને પરલોકમાં મારું શું થશે? એને હૃદયસ્પર્શી ઉડે વિચાર પ્રાપ્ત થાય છે. જડ અને ચેતનને વિવેક જાગ્રત થાય છે, સ્વ–પરનું વિભાજન કરતાં આવડે છે, મેક્ષના હેતુઓ અને ભવના હેતુઓનું સ્પષ્ટ દર્શન થાય છે, જે સાધના કરવાને ઉત્સાહ જાગ્રત થાય છે, જીવન જીવવાની સાચી દષ્ટિ પ્રાપ્ત થાય છે, ભૌતિક પદાર્થોમાંથી સુખનો વિશ્વાસ ઉઠી જાય છે, આત્મામાંજ સુખનો વિશ્વાસ પ્રગટ થાય છે અને તત્ત્વાતત્ત્વની બાબતને વિપર્યાસ દૂર થાય છે. બીજું ગચ્છનું સુકાન પણ ગીતાર્થ (જ્ઞાની)ના હાથમાં, વ્યાખ્યાન આપવાને અધિકાર પણ ગીતાર્થને, આ રચના (પ્રાયશ્ચિત) આપવાનો અધિકાર પણ ગીતાર્થને, વિહાર પણ ગીતાર્થને શાસ્ત્રોમાં કહ્યો છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ २८४ . # 1 4 * . શાસ્ત્રમાં કહ્યું છે કે “ગીતાર્થ (જ્ઞાનીના) હાથે હળાહળ ઝેર પીવું સારું, પરંતુ અગીતાર્થના (અજ્ઞાનીના) હાથે અમૃત પીવું છેટુ. જ્ઞાનથી જ હિત અને અહિતને યથાર્થ માર્ગ જણાય છે. અને એથી અહિતથી પાછા હઠવાનું અને હિતમાં પ્રવૃત્ત થવાનું બને છે. માટે જ્ઞાન એ પરમ આધાર છે, જ્ઞાન એજ સુખની ખાણ છે, જ્ઞાન એજ પરમબંધુ છે, જ્ઞાન એજ ભવસાગર તરવાની સ્ટીમર છે, જ્ઞાન એજ સાચી આંખ છે, જ્ઞાન એજ આત્માનું પાલન કરનાર પરમપિતા છે, જ્ઞાન એજ પરમતીર્થ છે, જ્ઞાન એજ જગતને શણગાર છે, જ્ઞાન એજ અમૃત છે, જ્ઞાન એજ સાચું જીવન છે, જ્ઞાન એજ પરમમિત્ર છે, જ્ઞાન એજ સ્વજન છે, ક્રોધાદિ ચેરથી રક્ષણ કરનાર શ્રેષ્ઠ પિલીસ છે. અરે! જ્ઞાન એ જ સર્વસ્વ છે, જ્ઞાન એ જ, પરમધન છે, જ્ઞાન એજ તરણતારણ છે, જ્ઞાન એજ મનુષ્યને અલંકાર છે, પણ જ્ઞાન એ સમ્યગજ્ઞાન હોય તો. પ્ર. જ્ઞાન કેને કહે છે? જ. “જ્ઞાતૈિડમેનેતિ જ્ઞા” જેનાથી વસ્તુતત્વને બંધ થાય તેને જ્ઞાન કહે છે. - પ્ર. જ્ઞાન કેટલા પ્રકારનાં છે? જ. જ્ઞાન પાંચ પ્રકારનું છે– (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. - પ્ર. મતિજ્ઞાન કોને કહે છે ? જ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષેપશમથી અને ઈન્દ્રિય અને મનની સહાયથી થતું અને શ્રુતને (ગ્રંથને) નહિં અનુસરનારૂં જ્ઞાન તેને મતિજ્ઞાન કહે છે. પ્ર. શ્રુતજ્ઞાન કેને કહે છે? Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ જ. 'શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી અને ઇન્દ્રિય અને મનની સહાયથી થતું અને ગ્રંથને (શ્રુતને અનુસરનારૂં જ્ઞાન તેને શ્રુતજ્ઞાન કહે છે. " પ્ર. અવધિજ્ઞાન કોને કહે છે? જ. અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી થતું અને ઈદ્રિય અને મનની સહાય વગર સીધેસીધું આત્માને દર્ય (રૂપી) પદાર્થોનું થતું જ્ઞાન તેને અવધિજ્ઞાન કહે છે. પ્ર. મન:પર્યવજ્ઞાન કોને કહે છે? જ મન:પર્યજ્ઞાનાવરણ કર્મના ક્ષેપશમથી થતું અને ઇન્દ્રિ અને મનની સહાય વગર સીધેસીધું સંશી (મનવાળા) પ્રાણીઓના મનના વિચારોને જાણનારૂં જ્ઞાન તેને મનઃપર્યાવજ્ઞાન કહે છે. પ્ર. કેવળજ્ઞાન કેને કહે છે? છે જ, કેવળજ્ઞાનાવરણ કર્મના સર્વથા નાશથી આત્માને ત્રણે કાળનું સર્વ પદાર્થોનું સાક્ષાત થતું શાશ્વતજ્ઞાન તેને કેવળજ્ઞાન કહે છે. પ્ર. આ પાંચ જ્ઞાનમાં શાશ્વતજ્ઞાને અને અશાશ્વતજ્ઞાને કેટલા છે? " જ. કેવળજ્ઞાન એકજ શાશ્વત – અનંત છે, જ્યારે બાકીના ચારે અશાશ્વતવિનાશી (ક્ષપશમભાવના હોવાથી) છે. પ્ર. ક્ષાયિકજ્ઞાન (શાશ્વતજ્ઞાન) એટલે શું ? જ, જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય તેને ક્ષાયિકજ્ઞાન (શાશ્વતજ્ઞાન) કહે છે. સદા રહેનારું તે. પ્ર. ક્ષાપશમિક જ્ઞાન એટલે શું? ; A : કે . Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જ. જ્ઞાનાવરણીયક ના દેશક્ષય (સ’પૂર્ણ ક્ષયથી નહીં) થી થતુ જ્ઞાન તેને ક્ષાયેાપમિક (અશાશ્વત) જ્ઞાન કહે છે. પ્ર. આ પાંચેન્નાનેામાં પ્રત્યક્ષ અને પરાક્ષજ્ઞાન કેટલાં છે ? જ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ એ પરાક્ષજ્ઞાન છે જ્યારે અવધિજ્ઞાન, મનઃ વજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણ પ્રત્યક્ષજ્ઞાના છે. પ્ર. પરાક્ષજ્ઞાન એટલે શું ? જ. જે જ્ઞાનને ઇન્દ્રિય અને મનની સહાય લેવી પડે તે જ્ઞાનને પરાક્ષજ્ઞાન કહે છે. પ્ર. પ્રત્યક્ષજ્ઞાન એટલે શું? જ. જે જ્ઞાનમાં ઇન્દ્રિય અને મનની સહાય લીધા વગર એમને એમ સીધેસીધું (સાક્ષાત) આત્માને જ્ઞાન થાય તેને પ્રત્યક્ષજ્ઞાન કહે છે. પ્ર. સૌ પ્રથમ મતિજ્ઞાનનેા નબર કેમ ? જ, મતિજ્ઞાનના સદ્ભાવમાંજ (ઉપસ્થિતિમાંજ) ખીજા જ્ઞાનાના સદ્ભાવ હાવાથી મતિજ્ઞાનને પ્રથમ ન'અરે મૂત્યુ' છે. કાઈને પણ પ્રથમ મતિજ્ઞાન ઉત્પન્ન થયા વગર શ્રુતજ્ઞાન, અવિધજ્ઞાન, મનઃપવજ્ઞાન કે કેવળજ્ઞાન ન થાય. પ્ર. મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાનના નંબર શા માટે ? જ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ અને વચ્ચે પાં! વસ્તુનુ સામ્ય હેાવાથી મતિજ્ઞાન પછી બીજો નબર શ્રુતજ્ઞાનને મૂકા છે. (૧) સ્વામી (ર) કાળ (૩) કારણ (૪) વિષય (૫) પરાક્ષતા. (૧) જે મતિજ્ઞાનના સ્વામી એજ શ્રુતજ્ઞાનના સ્વામી છે. · Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ (૨) જેટલો મતિજ્ઞાનને ટકવાનો કાળ છે એટલે જ શ્રુતજ્ઞાનનો છે. (૩) જે કારણોથી મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેજ કારથી શ્રુતજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. (૪) જેટલે વિષય મતિજ્ઞાનને છે, તેટલેજ વિષય શ્રુતજ્ઞાનને પણ છે. (૫) જેમ મતિજ્ઞાન પક્ષ છે, તેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે. શકા- તો પછી બંને જ્ઞાનનું સામ્યજ થઈ ગયું અને એથી જ્ઞાન પાંચ નહીં, પણ ચાર જ ગણાશે સમાધાન- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં સ્વામી આદિની સમાનતા હોવા છતાં પણ લક્ષણ, ભેદ, કાર્ય-કારણભાવથી સુતરાં ભેદ પણ છે. કઈ પણ વસ્તુ જગતમાં એવી જેવા નહીં મળે, જેમાં બીજી વસ્તુઓની સાથે કંઈકને કંઈ સમાનતા ન હોય. માટે અમુક સમાનતા હેવા માત્રથી વસ્તુનું સર્વથા સામ્ય થઈ જતું નથી. દા.ત- મતિજ્ઞાનના ૨૮ ભેદ છે, જ્યારે શ્રુતજ્ઞાનના ૧૪-૨૦ ભેદ છે મતિજ્ઞાન કારણ છે, જ્યારે શ્રુતજ્ઞાન કાર્ય છે. અને બંનેના લક્ષણે જુદાં છે તે તો આગળ જણાવી ગયા છીએ. બીજું મતિજ્ઞાન અનક્ષર અને મુક છે, જ્યારે શ્રુતજ્ઞાન અક્ષર અને બોલતું છે. ' પ્ર. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનને નંબર કેમ રાખે? Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જ, અવધિજ્ઞાનની પ્રતિકૃતની સાથે કાલથી, વિપર્યયથી અને સ્વામીત્વથી સમાનતા હોવાથી મતિશ્રુત પછી અવધિજ્ઞાનને નંબર રાખવામાં આવ્યું છે. પ્ર. અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનને નંબર કેમ રાખે છે? જ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ બંનેમાં છસ્થપણાની, વિષયતાની, ભાવની અને પ્રત્યક્ષતાની સમાનતા હોવાથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનને નંબર રાખ્યો છે. પ્ર. મન:પર્યવ પછી કેવળજ્ઞાનને નિર્દેશ શા માટે? * જ. મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ બંને જ્ઞાને યતિને (સત્યાગીને) થતાં હોવાથી યતિપણાની સમાનતા હાવાથી મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાનને રાખવામાં આવ્યું છે અથવા બીજા બધા જ્ઞાનના અવસાન થતું હોવાથી છેલ્લો નંબર કેવળજ્ઞાનને રાખવામાં આવેલ છે. પ્ર. પાંચ જ્ઞાનમાંથી એકસાથે જીવને કેટલા જ્ઞાન હોય? * જ. એકસાથે જીવને વધુમાં વધુ ચાર જ્ઞાન હોય, તે શરૂઆતનાં ચાર જ્ઞાન હોય. અને એક હાય ત્યારે ફક્ત કેવળજ્ઞાન જ હોય. - પ્ર. મતિજ્ઞાન વિષય કેટલે ? (મતિજ્ઞાનથી કેટલું જાણી શકાય?) જ. મતિજ્ઞાનથી સર્વદ્રવ્ય અને અસર્વ પર્યાયે (કેટલાક પર્યાય) જાણી શકાય. .. પ્ર. શ્રુતજ્ઞાનને વિષય કેટલે ? - જ. મતિજ્ઞાનની માફક જાણુ. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ પ્ર. અવધિજ્ઞાનના વિષય કેટલા ? જ. સ રૂપી દ્રવ્યેા અને એના કેટલાક પર્યાયા જાણે. પ્રશ્ન મન:પર્યવ જ્ઞાનના વિષય કેટલે ? જ. અવધિજ્ઞાન કરતાં અનંતમાભાગનું જ મનઃપવ જ્ઞાન જાણી શકે. અવધિજ્ઞાન તા સવરૂપી દ્રવ્યેા જાણે, જ્યારે મનઃપ વજ્ઞાન તેા મનરૂપે પરિણત થયેલા માત્ર મનેાવગ ણાના પુદ્ગલેાનેજ જાણે. પ્ર. કેવળજ્ઞાનના વિષય કેટલા ? જ. કેવળજ્ઞાનને વિષય સદ્રવ્યે અને તેના સ પોંચે છે. અર્થાત્ સદ્રવ્ય, સ ક્ષેત્ર, સવકાળ અને સ`ભાવ કેવળજ્ઞાનથી જણાય. પ્ર. આ પાંચ જ્ઞાનને ધારણ કરનારાઓમાં કાણુ વધારે ઓછા હાય ? જ. મનઃપ વને ધારણ કરનારા સૌથી ઘેાડા હાય, તેનાથી અવધિજ્ઞાનને ધારણ કરનારા અસંખ્યાતગુણા હાય, તેથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને ધારણ કરના વિશેષ હાય, ( પરસ્પર તુલ્ય હાય) તેથી કેવળજ્ઞાનને ધારણ કરનારા અનંતગુણા હાય. પ્ર. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ ચાર ગતિમાંથી કયી ગતિમાં હાય ? જ. ચારે ગતિમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હાય. પ્ર. અવધિજ્ઞાન કી ગતિમાં હોય જ. અવધિજ્ઞાન પણ ચારે ગતિમાં હાય. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પ્ર. મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન કયી ગતિમાં હૈાય ? જ. ફક્ત મનુષ્યગતિમાંજ હાય. પ્ર. મતિજ્ઞાનના ભેદ કેટલા અને કયા છે? જ. મતિજ્ઞાનના ૨૮ ભેદ છે તે આ રીતેઃ (૧) અવગ્રહ (ર) ઇહા (૩) અપાય (૪) ધારણા. અવગ્રહ-ઇહા-અપાય અને ધારણા. (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસને દ્રિય (૩) ઘાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) શ્રેત્રેન્દ્રિય (૬) મનને ,, ૬×૪=૨૪+૪ વ્યંજનાવગ્રહના=૨૮ ભેદ મતિજ્ઞાનના છે. 1 99 "" "" 29 "" "" "" 99 "" ,, "" 27 "" "" ,, પ્ર. અર્થાવગ્રહ એટલે શુ? જ. ગ્રાહ્ય વસ્તુ સામાન્ય-વિશેષાત્મક હાવા છતાં અર્થાવગ્રહથી માત્ર સામાન્યરૂપ અનુંજ (વસ્તુનુ) ગ્રહણુ થાય છે. નામ, જાતિ, ક્રિયા, ગુણ, દ્રવ્યની કલ્પનાથી રહિત સામાન્ય વસ્તુનું જ જ્ઞાન જેનાથી થાય તેને અર્થાવગ્રહ કહે છે. દા.ત. આ કંઇક છે. ,, પ્ર. ઇહા એટલે શુ ? જ. વિચારણા કરવી તે. ‘શુ ́ આ સાપ હશે કે દેરડુ ?” પ્ર. અપાય એટલે શું? જ. નિર્ણય કરવા તે. દા.ત. ના ના, આ તે સાપ નથી, દારડુ’જ છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ પ્ર. ધારણું એટલે શું? જ. ભૂલાય નહીં એવી રીતે વસ્તુને દઢપણે મનમાં ધારી રાખવી તે. સતત ઉપગ રહે છે. દા.ત. આવા સ્પર્શ વાળી વસ્તુ દેરડું જ હોય, સાપ નહીં. પ્ર. અવગ્રહના કેટલા ભેદ છે? જ. બે ભેદ છે – (૧) વ્યંજનાવગ્રહ (૨) અર્થાવગ્રહ પ્ર. વ્યંજનાવગ્રહ કોને કહે છે ? ' જ. વ્યંજન+અવગ્રહ=વ્યંજનાવગ્રહ. ઉપકરણઈન્દ્રિય અને શબ્દાદિપરિણત (શબ્દરૂપે પરિણમેલા) દ્રવ્યોને પરસ્પર સંબંધ થવો તેને વ્યંજનાવગ્રહ કહે છે. “ટકા-ઝારસિયતે अर्थो येन तद् व्यंजनम् यथा दीपेन घटः' . અર્થ:- જેનાથી પદાર્થ પ્રગટ કરાય તે વ્યંજન, જેમ દીપકથી ઘડે પ્રગટ કરાય છે તેમ. આ વ્યંજનાવગ્રહ અસંખેય સમયને છે, પ્રત્યેક સમયમાં થેડી થોડી જ્ઞાનમાત્રા આવિર્ભત થતી હોય છે, પણ વ્ય ક્ત દેખાતી નથી, પણ વ્યંજનાવગ્રહ પછી તુરતજ અર્થાવગ્રહ થતો હોવાથી વ્યંજનાવગ્રહ પણ જ્ઞાન કહેવાય, અર્થાવગ્રહનું અસાધારણ કારણ વ્યંજનાવગ્રહ છે. આ વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મનને ન હોય. કારણ કે રાક્ષુ અને મને અપ્રાકારી છે, જ્યારે વ્યંજનાવગ્રહ એ પ્રાગ્યકારી છે. ઉપકરણઇનિદ્રા અને શબ્દાદિરૂપે પરિણમેલા યુગલોનો ગાઢ સંબંધ થાય ત્યારેજ: . વ્યંજનાવગ્રહ કહેવાય. જ્યારે મનને અને ચક્ષુને ગ્રહણ કરવા એગ્ય પદાર્થોને મન અને રાક્ષ સાથે ગાઢ સંબંધમાં આવવાનું હોતું નથી એથી રહ્યું અને મનનો વ્યંજનાવગ્રહ ન હોય. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પ્રાપ્યકારી ઈનિદ્રય ચક્ષુ સિવાય રાર છે એથી વ્યંજનાવગ્રહ પણ ચાર પ્રકારને જ છે. આ ૨૮ પ્રકારનું મતિજ્ઞાન શુતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. શ્રતનિશ્રિત મતિજ્ઞાનને શું અર્થ? જ. સંકેતકાળમાં શ્રતને અનુસરવાવાળું જ્ઞાન તે શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય. પણ ઉત્પત્તિ સમયે શ્રતને અનુસરવાનું નથી હોતું. જ્યારે અછુતનિશ્રિત મતિજ્ઞાનમાં તો સંકેતકાળમાં પણ શ્રુતને આધાર રાખવાને નથી. - પ્ર. અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન એટલે શું ? જ. શ્રુતને (ગ્રંથને બિલકુલ અભ્યાસ કર્યા વગર સ્વાભાવિક મતિજ્ઞાનાવરણકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થતી બુદ્ધિ તેને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહેવામાં આવે છે. પ્ર. અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના કેટલા ભેદ છે? જ. ચાર ભેદ છે – (૧) ઔત્પાતિકી બુદ્ધિ (૨) કામિકી . બુદ્ધિ (૩) વૈનાયિકી બુદ્ધિ (૪) પરિણામિક બુદ્ધિ. - પ્ર. મતિજ્ઞાનને ક્રમ શું છે? જ. પ્રથમ અવગ્રહ, પછી ઈહા, પછી અપાય અને ત્યારબાદ ધારણા. આ ક્રમે જ મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. : નૈયિક અર્થાવગ્રહ એકજ સમયને છે, જ્યારે વ્યવહારિક અર્થાવગ્રહ અંતમુહૂર્તને છે. વ્યંજનાવગ્રહ પછી તુરતજ થનારે અર્થાવગ્રહ એ એકજ સમયને છે અને તે નાયિક અર્થાવગ્રહ કહેવાય છે. પ્ર. વ્યવહારિક અર્થાવગ્રહ કેને કહેવાય? Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ જ. નૈશ્ચયિક અર્થાવગ્રહની પછી ઈલ્હા અને અપાય જ થયા તે અપાયની પુનઃ ઇંહા અને અપાયની અપેક્ષાએ પૂર્વના અપાય તે સામાન્ય વસ્તુગ્રાહી હેાવાથી અર્થાવગ્રહ કહેવાય છે. ભાવિ વિશેષની અપેક્ષાએ પૂર્વ પૂર્વના અપાય એ સામાન્ય વસ્તુગ્રાહી હૈાવાથી ઉપચારિક અર્થાવગ્રહ કહેવાય છે. બીજી આવી પુનઃ પુન: સામાન્ય-વિશેષ અપેક્ષા ત્યાંસુધી કરવી કે ચાવત્ અંત્ય વિશેષ. પ્ર. ખબર શી પડે કે આ અત્ય વિશેષ છે? જ. પ્રમાતાને જે વિશેષની આગળ તેની પુનઃ જિજ્ઞાસા ન થાય તે અંત્ય વિશેષ સમજવે. આદ્ય નૈૠચિક અર્થાવગ્રહ, એ અર્થાવગ્રહજ ખની રહે છે. અને અંત્ય વિશેષ એ અપાયજ બની રહે છે. તેની પછી પુનઃ ઇહા–અપાય શતા નથી. જ્યાં આગળ જ્ઞાતાને વિશેષની આકાંક્ષા નિવૃત્ત થાય તે અપાયજ બને છે, તેના અવગ્રહ પુનઃ અનતા નથી. પ્ર.' અપાય અંતે ધારણા થાય છે તે ધારણા શુ છે ? જ. અપાયથી વસ્તુના નિણ ય કર્યાં પછી જ્યાંસુધી તે અના સતત ઉપયાગ વતે ત્યાંસુધી ધારણા કહેવાય. પ્ર. જાતિસ્મરણ શું છે ? જ. જાતિસ્મરણ એ પણ્ આ મતિજ્ઞાનનેાજ એક પ્રકાર છે. આ જાતિસ્મરણ અસંખ્યેય ભવેાનું પણ થઈ શકે છે. પ્ર. મતિજ્ઞાનના બીજા પર્યાયેા કયા છે ? જ. ઈહા, અપેાહ, વિમશ, માણા, ગવેષણા, સંજ્ઞા, Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા આ બધા મતિજ્ઞાનના પર્યાય છે. ઈહા- અન્વયનું ઈહન (રિતન) અને વ્યતિરેક ધર્મોની પર્યાલેરચના. અપહ- નિશ્ચય. વિમર્શ – અપાયની પૂર્વે અને ઈહાની ઉત્તરમાં થનાર બંધ માગણ– અન્વય ધર્મોનું અન્વેષણ. ગવેષણ- વ્યતિરેક ધર્મોનું આલેરાન. સંજ્ઞા- અવગ્રહની ઉત્તરમાં થનાર મતિ વિશેષ. સ્મૃતિ- પૂર્વ અનુભૂત પદાર્થનું જ્ઞાન થવું તે. મતિ- સૂક્ષ્મ ધર્મોનું આલેચન કરનાર તે. પ્રજ્ઞા- વિશિષ્ટ ક્ષયપશમના વેગે વસ્તુમાં રહેતા ધર્મોનું યથાવસ્થિત આલેરાન કરનાર. જો કે આ બધામાં કંઇક વ્યાખ્યા ભેદ હોવા છતાં પણ તવતઃ બધુ મતિજ્ઞાન જ છે. આ મતિજ્ઞાન પશમના ભેદથી અનંતભેદવાળું છે. સમ્યગદષ્ટિ કે મિથ્યાદષ્ટિની વિવક્ષા ન કરીએ તો મતિજ્ઞાની જી અનંતા હોવાથી મતિજ્ઞાન પણ અનંત પ્રકારનું છે. શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ: (૧) અક્ષરશ્રત- અકારાદિ અક્ષરેથી જે જ્ઞાન થાય તે. બધીજ લીપીઓ. (૨) અક્ષરધૃત- જ્યાં સ્પષ્ટપણે અક્ષરનું જ્ઞાન ન થાય છે. દા.ત. ઉધાસ, નિશ્વાસ, છીંક, બગાસું આદિ. (૩) સંગીશ્રત- પૂર્વાપર વસ્તુને વિચાર કરી શકાય Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ તે. આ જ્ઞાન મનઃ૫ર્યાપ્તિએ પર્યાપ્તાને હેય. . (૪) અસંજ્ઞીશ્રુત- જેથી પ્રાણી પૂર્વાપરને વિરાર ન કરી શકે છે. અસંસી (મન વગરના) એવા જીને હાય. (૫) સમ્યફશ્યત- સમ્યગ્દષ્ટિ જીવના જ્ઞાનને સમ્યફમૃત કહેવાય અથવા જિનાગ મેનું જ્ઞાન એ સભ્યશ્રુત. (૬) મિથ્યાશ્રત- મિથ્યાદષ્ટિના શ્રુતને મિથ્યાશ્રુત કહેવાય અથવા સંસારવર્ધક-અર્થકામનાં પોષક એવા લોકિક શાને મિથ્યાશ્રુત કહેવાય. (૭) સાદિકૃત- એક જીવને આશ્રીને સાહિશ્રુત અથવા ભરત અને ઐરવતક્ષેત્રમાં તીર્થ સ્થપાય ત્યારે મૃતની સાદિ કહેવાય. (૮) અનાદિઋત- મહાવિદેહક્ષેત્ર આશ્રી શ્રુત અનાદિ છે. અથવા ઉપશમભાવ આશ્રી પ્રવાહથી અનાદિ. (૯) સપર્યાવસિતકૃત- એક પુરુષને આશ્રીને એ જ્યારે સમક્તિથી પડે ત્યારે અથવા કેવળજ્ઞાન પામે ત્યારે શ્રુતનો નાશ–અંત હાય. અથવા પાંચ ભારતમાં અને ઐરવતમાં જ્યારે શાસનનો વિચછેદ થાય ત્યારે, અથવા મૃતનો ઉપયોગ ન હોય ત્યારે સપર્યવસિતશ્રુત કહેવાય. (૧૦) અપર્યવસિતકૃત– અનંત-જેને અંત નથી એવું મૃત. સર્વે પુરુષ આશ્રી દીપણ શ્રતને અંત નથી. મહાવિદેહ ક્ષેત્ર આશ્રી અનંત (ત્યાં હંમેશા શ્રત હોયજ, તીર્થ સદા હેવાથી). (૧૧) ગમિકશ્રત- જેમાં એકસરખા આલાવા હોય એવા શ્રતને ગમિકશ્રુત કહેવાય. (૧૨) અગમિકશ્રત- જેમાં એકસરખા આલાવા નથી Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ એવા શ્રતને અગમિશ્રુત કહેવાય. (૧૩) અંગાવિષ્ટકૃત- ગણધરરચિત બાર અંગ એ અંગપ્રવિષ્ટશ્રુત કહેવાય. (૧) અંગબાહ્યશ્રુત- તે સિવાયનું શ્રુત ગબ્રાહ્ય કહેવાય. છે. શ્રુતજ્ઞાનના પર્યાય બતાવશો? જ, શ્રત, સૂત્ર, ગ્રન્થ, સિદ્ધાન્ત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના, આગમ આ દશ શ્રુતના પર્યાય છે. આ પ્ર. શ્રુતજ્ઞાન લેવાનો વિધિ બતાવશે? જ. શ્રુતજ્ઞાન લેવાને વિધિ આ પ્રમાણે છેઃ (૧) સાંભળવાની ઈચ્છા પ્રથમ હેવી જોઈએ. સિદ્ધાંત લેવાવાળા શિષ્ય એકચિત્તથી ગુરુમુખથી નીકળતા વાનની વાંછા કરે. A (૨) પુનઃ પૃચ્છા- સંદેહ પડતાં વિનયપૂર્વક – નમન સહિત પુનઃ ગુરુમહારાજને પૂછવું. (૩) સાંભળવું– ગુરુમહારાજ જે સંદેહને ખુલાસો કરે તે સાવધાન થઈને સાંભળ. () ગ્રહણ કરવું- પછી તે અર્થને ગ્રહણ કરી રાખવે. (૫) ઈહા કરવી– તેના પર પૂર્વાપર વિચાર કરે તે. (૬) અપાય કરે– પછી તે અર્થને નિશ્ચય કરી રાખે કે “આ વસ્તુ આમજ છે. " (૭) ધારણા- પછી તે અર્થને ભૂલે નહીં એ રીતે ધારી શખવે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ (૮) કરણ– પછી જે અનુષ્ઠાન વિધિપૂર્વક કરવાનું મૃતમાં કહ્યું હોય તે પ્રમાણે કરવું. માત્ર જાણીને નિક્રિય થઈને બેસી રહેવાનું નહીં. પણ યથાશક્તિ શુભક્રિયા કરવાની. અથવા ગુરૂની જેમ સૂત્રના અર્થની વ્યાખ્યા કરવી તે. પ્ર. જ્ઞાન અને અજ્ઞાન પ્રત્યેક સમકાલે જ થાય છે. તેના ક્ષપશમને લાભ યુગપલ્ (એક સાથે) આગમમાં કહ્યો છે. માટે મતિશ્રત એક સાથે જ ઉત્પન્ન થતાં હોવાથી પૂર્વ પશ્ચાભાવ કેમ ઘટી શકે? અર્થાત્ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન કેમ ઘટી શકે ? જ આગમમાં મતિવૃત બે પ્રકારનું કહ્યું છેઃ- (૧) લબ્ધિથી (૨) ઉપગથી તેથી લબ્ધિથી (તાવરણ ક્ષપશમરૂપ લબ્ધિ) મતિશ્રુત સમકાળે થાય છે, પણ ઉપયોગ નહીં, ઉપગમાં તો પ્રથમ મતિ પ્રવર્તે પછી શ્રુતમાટે તે મતિપૂર્વક શ્રુતની ઉત્પતિ હી છે. માટે ઉપયોગની અપેક્ષાએ કેવળજ્ઞાન અને કેવળદર્શનની જેમ ક્રમથીજ મતિકૃતને ઉપગ હોય, પણ સમકાલે ન હોય. પ્ર. શું મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાન ન હોય? જ. ના, મતિજ્ઞાન એ તે શ્રુતને જન્મ આપનાર જનેતા છે, શ્રતનું પાલનપોષણ-રક્ષણ પણ મતિથીજ થાય છે. માટે મતિજ્ઞાન વગર શ્રુતજ્ઞાન ન હોય. હંમેશાં કારણ પૂર્વકજ કાર્યની ઉત્પત્તિ હાય. અહિં મતિ કારણ છે અને શ્રુત એનું કાર્ય છે. કારણ હંમેશા કાર્યની પૂર્વે જ હોય. ક અનુપ્રેક્ષાંતિથી શ્રુતર્યાય વધે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ મતિથીજ ખીજું નવું શ્રુત પ્રાપ્ત થાય * તે ત્રીજાને આપી શકાય છે. "" * ગ્રહણ કરેલું શ્રુત મતિથી ચિંતન દ્વારા પરાવર્તન કરાય છે અને એથીજ તેનું રક્ષણ થાય છે. માટે સથા શ્રુતનું મતિજ કારણ છે. અવધિજ્ઞાનના ૬ પ્રકારઃ— (૧) અનુગામી (૨) અનનુગામી (૩) વમાન (૪) હીયમાન (૫) પ્રતિપાતી (૬) અપ્રતિપાતિ. (૧) અનુગામી અવિધજ્ઞાન-અધિજ્ઞાનના સ્વામી જ્યાં જાય ત્યાં પાછળ પાછળ આવનારૂં. આંખની જેમ. (ર) અનનુગામી અવધિજ્ઞાન- સ્વામીની પાછળ નહીં જનારૂ. (૩) વમાન અવિધિજ્ઞાન- ઉત્પન્ન થયા પછી હંમેશા વધતું રહે તે. ઉત્પન્ન થયા પછી હંમેશા (૪) હીયમાન અવધિજ્ઞાન ઘટતુ જાય તે. (૫) પ્રતિષ્ઠાતિ- ઉત્પન્ન થયા પછી નાશ પામનારૂં તે. આ લેક સુધીજ જોઇ શકે. (૬) અપ્રતિપાતિ- જે ઉત્પન્ન થયા પછી નાશ નહીં પામનારૂં. જેમ પરમાવિધ. અર્થાત્ જે અવિધજ્ઞાન કેવળજ્ઞાનમાં પવસાન પામે તે. જે અવધિજ્ઞાન આખા લાક ઉપરાંતનું અલેાક જોવા શક્તિમાન હોય તે અપ્રતિપાતિ કહેવાય. નારકી દેવ અને તીર્થંકરને અવધિજ્ઞાન નિયમા હાય. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ બાકીનાને ભજના (હાય, ન પણ હેાય). ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનવાળા સર્વાં સૂક્ષ્મ બાદરરૂપી દ્રવ્યેા (પદાથે) દેખે, આખા લેક અને લેાક સરીખા અસંખ્યેય લેાક જોવા શક્તિમાન હાય, અસ જ્યેય ઉત્સર્પિણી અવસર્પિણીની વાતે જાણે (ભૂત ભવિષ્ય સંબધી ) અને એકેક દ્રવ્યના સખ્યાતા (અસંખ્યાતા) પર્યાય દેખે. પ્ર. વમાનમાં કોઇને અવધિજ્ઞાન હશે ખરૂ? જ. હાય એવું સાંભળવામાં નથી, પણ સામાન્ય અવધિજ્ઞાનના વિચ્છેદ્ર નથી. મનઃપવજ્ઞાનના ૨ પ્રકારઃ(૧) ઋન્નુમતિ (૨) વિપુલમતિ રા અંશુલ ન્યૂન (એછુ) અઢી દ્વીપમાં રહેલા સી (મનવાળા) પ્રાણીઓના મનના વિચારાને જાણે તે ઋજુમતિ. સ'પૂર્ણ અઢી દ્વીપમાં રહેલા સ'ની પ્રાણીઓના મનના વિચારાને જાણે તે વિપુલમતિ. ઋજુમતિ કરતાં વિપુલમતિ વધુ વિશુદ્ધ (સ્પષ્ટ) છે. એથી એ વસ્તુના વિશિષ્ટ સંસ્થાન-વર્ણ-ગંધ-સ્પર્શ પણ જાણી શકે. દા.ત. ઋન્નુમતિએ જાણ્યું કે આણે ઘટ ચિંતનો છે' પણ કેવડા છે, શાના છે, સાનાનેા છે કે રૂપાના, કેવા આકારને છે વગેરે ખાખતા ઋનુમતિના વિષયની બહાર છે, જ્યારે વિપુલમતિવાળા મહાત્મા તે આણે ઘટ આવા પ્રકારના, આવા સંસ્થાનવાળા વગેરે બધુ જ જાણી શકે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ બીજી' ઋન્નુમતિ પ્રતિપાતિ એટલે નાશ પામનારૂ' છે, જ્યારે વિપુલમતિ અપ્રતિપાતિ છે એટલે એ જેને ઉત્પન્ન થયું તેને અવશ્ય કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. પ્ર. આ મન:પવજ્ઞાન કેાને ઉત્પન્ન થાય ? જ, ખૂબજ વિશુદ્ધ ચારિત્રવાળા છઠ્ઠા-સાતમા ગુણુઠાણાવાળા સાધુ-મહાત્માને ઉત્પન્ન થાય, એથી નીચેના ગુણુઠાણાને આ જ્ઞાન ઉત્પન્ન ન થાય. આ જ્ઞાનના વિચ્છેદ્ર થયેલા છે. એટલે આ જ્ઞાન તેા અત્યારે કોઇને પણ હાયજ નહીં, અને નવુ કાઇને પણ ઉત્પન્ન થાય નહીં. પ્રશ્ન મનઃપ વજ્ઞાનવાળા મહાત્મા કેવી રીતે મનના ભાવા જાણતા હશે ? જ. વિચાર કરનાર વ્યક્તિએ વિશાર કરતાં જે મનેાવણાના પુદ્ગલેા ગ્રહણ કરીને મનરૂપે પરિણમાા (દ્રવ્ય મનરૂપે બનાવ્યા) એ મનેાવગણાના પુદ્ગલાના સંસ્થાનને (આકૃતિને) સાક્ષાત જોઇને અનુમાન વડે જાણે કે આને આ વસ્તુ વિચારી છે. પ્ર. અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનમાં તફાવત શું છે? જો કે મનના વિષય અધિજ્ઞાનના પણ છે, તે પણ મન:પર્યવજ્ઞાન અવધિજ્ઞાનમાં અન્તર્ભાવ પામતુ નથી. કેમકે બંનેના સ્વભાવ ભિન્ન છે. મન:પર્યવજ્ઞાન તે માત્ર Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ મનેાવ ણુાના દ્રવ્યોનેજ ગ્રહણ કરનારૂ અને અદનપૂ કજ હાય (મનઃ વદન ન હેાય) જ્યારે અવધિજ્ઞાન તે કિંચિત્ મનેાવાના દ્રવ્યો ઉપરાંત ઔદ્વારિકાદ્દિવ ણુાએનુ પણ ગ્રાહક છે, નહિં કે માત્ર મનાવણાનુ જ ગ્રાહક છે. બીજી’ અવધિજ્ઞાન તે ચારે ગતિના જીવાને હેાઇ શકે, જ્યારે મનઃ વજ્ઞાન તા મનુષ્ય ગતિમાંજ હેાય, અને તે પણ છઠ્ઠા-સાતમા ગુણુઠાણાવાળા વિશુદ્ધ ચારિત્રવત મહાત્માનેજ હાય. અવિધજ્ઞાન કરતાં મનઃવજ્ઞાન વિશુદ્ધિમાં વધારે હાય, જ્યારે વિષયની અપેક્ષાએ અવધિજ્ઞાન કરતાં અનંતમા ભાગેજ હાય. પ્રા 要燒海海海梅海海 ? કે વ ળ ના ન 炮機慢慢慢慢燒燒燒炮 પ્ર. કેવળ શબ્દને શે। અર્થ થતા હશે ? જ. (૧) એક– અસહાય–ઇન્દ્રિય અને મનની બિલકુલ અપેક્ષા વગરનું. (૨) શુદ્ધ– કેવળજ્ઞાનના સદ્ભાવમાં બીજા અશુદ્ધ (ક્ષયેાપશમ ભાવનાં જ્ઞાના નિવૃત્ત થવાથી) (૩) સકલ– સંપૂર્ણ પદાર્થાને જાણનાર હેાવાથી. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ (૪) અસાધારણ- આ કેવળજ્ઞાનની હરાળમાં બીજા કોઇપણુ જ્ઞાન આવી શકે નહીં તેવું અનન્ય સદૃશ. (૫) અનન્ત- આ જ્ઞાન ઉત્પન્ન થયા પછી કદીપણુ નાશ પામતું નથી માટે અનન્ત " આ પાં! અથ કેવળ’ શબ્દના શાસ્ત્રમાં જણાવેલા છે. ખીજા સાદા શબ્દોમાં કહીએ તે એમ કહી શકાય કે જ્યાં કેવળ (માત્ર) જ્ઞાનજ છે, અજ્ઞાનના લેશ પણ નથી એવુ જ્ઞાન તે કેવળજ્ઞાન. પ્ર. કુલે પાંચે જ્ઞાનના ભેદ (પ્રકાર) કેટલા છે ? · ૫૧ (એકાવન) ભે પાંચ જ્ઞાનના મળીને છે. તેમાં મતિજ્ઞાનના ૨૮+શ્રુતજ્ઞાનના ૧૪+અવધિજ્ઞાનના ૬+મનઃપય વજ્ઞાનના ૨+ કેવળજ્ઞાનને ૧=૫૧ ભેદ જ્ઞાનના છે. ૫. સમ્યગજ્ઞાન અને મિથ્યાજ્ઞાન કેને કહે છે. જ. જે શાસ્ત્રાનુ –પુસ્તકાનું ગ્ર ંથાનું જ્ઞાન મનુષ્યને પાપભીરુ મનાવે, દુરાચારાથી મચાવી સદાચારમાં જોડે, ઉન્માથી ખચાવી સન્મામાં સ્થાપે, ચારિત્રનુ' મૂલ્ય સમ જાવે, મન-બુદ્ધિ નિર્મળ બનાવે, પરધન અને પરસ્ત્રી તરફથી દ્રષ્ટિને પાછી વાળે, અનીતિના માર્ગથી વાળે, જીવનના આદર્શ ઉચ્ચ અને પવિત્ર રખાવે, દેવ ગુરુ ધર્મ તરફ ભક્તિભાવને જાગ્રત કરે, પરલેાક-મેાક્ષ તરફ દષ્ટિને લઇ જાય, સ્વાર્થ ભૂલાવીને પરાપકાર કરવાનું શીખવે, ઉપકારી તરફ કૃતજ્ઞતા રાખવાનું સમજાવે, દીન-દુખી પ્રત્યે હમદ-કરુણાસહકાર રાખવાનું શીખવે, ઇર્ષ્યા-અસૂયા-વેર વિરાધ-કલેશ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ટેટા, ક્ષુદ્રતાને કાઢે, હૃદયને વિશાળ બનાવે, વિશ્વ બંધુત્વની ભાવનાનું ઉત્થાન કરે, માતાપિતા-વિદ્યાગુરુ-ધર્મગુરૂ તરીકે પૂજ્યભાવ રાખવાનું શીખવે, માનવજીવનના ઉચ્ચ મૂલ્યોનું મૂલ્યાંકન કરતાં શીખવે એવા જ્ઞાનને સમ્યગજ્ઞાન કહેવાય છે. આજની સ્કુલમાં-કોલેજોમાં જે આજે શિક્ષણ અપાઈ રહ્યું છે તે ઉપરની વાતે વિચારતાં લાગશે કે તે સમ્યજ્ઞાન નથી આજનું શિક્ષણ પ્રાચે જડતાને પિષે છે, પાપ-પુણ્યની વાતો ભૂલાવે છે, દેવ-ગુરૂ ધર્મથી દૂર રાખે છે, કેવળ આર્થિક બેઈઝ ઉપર આજનું શિક્ષણ અપાય છે, ભાઈ, ભણશે તો રોટી–બેટી મળશે, સારૂં ધન કમાઈ શકશે, લેકમાં માન-સન્માન પામશો. આમાં “લા જિલ્લા ના વિમુકાશે” એ બેય કયાં સિદ્ધ થતું દેખાય છે? વિદ્યા ભણવા પાછળનો ઉદાત્ત આશચ-. ઉચ્ચ ધ્યેય ક્યાં આજે રહ્યું છે? શુદ્ર ચેય સિદ્ધ કરવા માટે માતા સરસ્વતીને ઉપગ કરે એમાં કઈ બુદ્ધિમત્તા-માણસાઇ છે? જે માણસનું ધ્યેય-આદર્શ હલકે હોય તેની પ્રવૃત્તિ ભલે મહાન–ઉત્તમ હોય તો પણ તેની કાંઈ જ કિંમત નથી. ઉત્તમ કાર્યની પાછળ ઉત્તમ ભાવનાઉત્તમ ધ્યેય હોવું જરૂરી છે. આજના શિક્ષણથી બાળકના ચારિત્રનું ઘડતર શું થાય છે? એની એ વાસ્તવિક ફરજે કયાં સમજતે થાય છે? દયાપરેપકાર, કૃતજ્ઞતા, વિનય, સભ્યતા, સૌજન્યતા--સંતોષ-- ખાશ-સહિષ્ણુતા, સદાચાર જેવા માનવજીવનને ઉચ્ચ બનાવનાર તનું પિષણ આજની સ્કુલ-કોલેજોમાં થઈ રહ્યું છે કે શેષણ એને સંઘના (સમાજના) આગેવાનોએ ખાસ વિચાર કરવાની ઘડી પાકી ગઈ છે. સદાચારને સળગાવી દઈને માનવ ગમે તેટલો ધનિક કે સત્તાધિશ બને તે પણ એની Page #323 -------------------------------------------------------------------------- ________________ ७०४ કુટી બદામ જેટલી પણ કિંમત નથી. સદાચારથીજ મનુષ્ય મહાન છે, સદાચાર એજ સાચું ધન છે, એજ સાચી સત્તા છે, એજ સાચું જીવન છે, જે શક્તિ છે, એજ તેજ છે, એ પરાક્રમ છે, એ જ સાચી બુદ્ધિ છે, એજ સાચું જ્ઞાન છે, એજ સાચી કળા છે, એજ સાચ્ચે હુન્નર છે, એજ જગતની સાચી માતા છે, સદાચાર વિહેણું જીવન એટલે મરેલું જીવન છે–સડેલું જીવન છે, વિકૃત જીવન છે, પતિત–ભ્રષ્ટ જીવન છે, માટે સદાચારના પાલનમાંજ માનવની શોભા છે, સદાચાર એજ માનવનો સાચે શણગાર છે, સદાચાર દ્વારા જે યશ-કીર્તિ–પ્રસિદ્ધિ મળે છે એજ સારા અને હકદના છે, બાકીનાં તો નકલી અને તફડંચી કરેલાં છે. પહેલાના કાળમાં પણ ચોસઠ કળા અને બહેતર કળાનું શિક્ષણુ અપાતું, પણ એ ભણાવનાર ઉપાધ્યાય (શિક્ષક)નું જીવન એટલું બધું નિર્મળ સદાચારી અને નિઃસ્પૃહી હતું કે વિદ્યાર્થીના માનસ ઉપર એના જીવનની સુંદર છાયા પડી જતી, આજે સુટ-પેન્ટમાં સજજ બનીને, પગમાં ઉંચી જાતના સુઝ અને મેંઢામાં સીગરેટ હોય, અને પગાર લેનારા ભાતિ શિક્ષકે પાસેથી શું સદાચારના પોષણની આશા રાખી શકાય ? બાળકમાં અનુકરણ શક્તિ વિશેષ હોય છે, એ શિક્ષકનું નખથી માંડી શીખા સુધીનું નિરીક્ષણ બારીકાઈથી કરતો હોય છે, એથી આજના વિદ્યાર્થીને સાદું જીવન–સાદી રહેણુકરણું પસંદ નથી પડતાં, બીજું સ્કુલ-કોલેજોમાં કેવી વેશભુષા કરીને વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આવે છે એ જ એનું માનસ કઈ બાજુ ઢળી રહેલું છે એનું એ સ્પષ્ટ પ્રતિબિંબ છે. આજના પાઠય પુસ્તકોમાં ધર્મની, પરલેકની, Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ આત્માની, પાપ-પુણ્યની, પરમાત્માની ન્યાય—નીતિ અને પ્રમાણિકતાની વાર્તા કયાં રહી છે? કેટલાક તેા નિરક વિષય ભણાવવામાં આવતા હાય છે આમાં વિદ્યાર્થીના જીવનનું ઉત્થાન કેવી રીતે થવાનું? આજે જ્યાં જુએ ત્યાં વિદ્યાર્થીઓમાં અવિનય, અશિસ્ત, ઉદ્ધતાઈ, છાકટાપણું, ઉડાઉપણુ’, સ્વાર્થ વૃત્તિ, તેાફાન, અસહિષ્ણુતા વધતી જોવા સાંભળવા મળે છે, છતાં આ અંગે કંઈ સક્રિય પગલાં લેવામાં આવતાં દેખાતાં નથી. તે જતે દિવસે આવા વિદ્યાથીએ અને વિદ્યાર્થીનીઓથી બનેલેા સમાજ કેવા હશે એનું જરા કલ્પનાચિત્ર આંખ સામે લાવીને જોવા જેવુ' છે. એકલી ખુમે મારેફરીયાદો કરે હવે ચાલે તેમ નથી, પણ મૂલથીજ કેળવણીમાં સુધારા કરવાની જરૂર છે, જેથી નષ્ટ થતી આ સંસ્કૃતિને બાવી શકાશે. જે તત્ત્વા ખરાબ દાખલ થયાં છે એને કાઢીને એની જગ્યાએ બાળકના ચારિત્રનું ઉત્તમ ઘડતર કરે એવાં તત્ત્વા આજની કેળવણીમાં દાખલ કરવા જેવાં છે. આના માટે બાળકોના માબાપેાએ, શિક્ષકોએ, સમાજના આગેવાન ગણાતા અને દેશનેતાઓએ પણ આમાં સક્રિય ફાળા આપવે પડશે. ધ ગુરૂઓનું પણ માદન આમાં જરૂર માગવુ જોઇએ. ધર્માંના સિદ્ધાંતા અને આચારાનુ શિક્ષણ જ્યાંસુધી આપવામાં કે લેવામાં નહીં આવે ત્યાંસુધી જીવનની સમશ્યાઆના ઉકેલ પણ આવવાના નથી. અને સમશ્યાઓ નહીં ઉકલે તેા જીવનમાં સાચી શાંતિ-સુખ જોવા નહીં મળે. મનુષ્ય પેાતાના મનનું સમાધાન કરતાં શીખે એવુ શિક્ષણ અપાત્રુ જોઇએ. ગમે તે વાંચવું, ભણવું એ કાંઈ સમ્યજ્ઞાન નથી, પણ જે વાંચવાથી, ભણવાથી ચિત્તમાં શાંતિ, હૃદયની પ્રસન્નતા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વધે, સદાચારના પ્રેમ જાગે, પરલેાક-મૃત્યુ યાદ રહે, સવેગ વૈરાગ્ય જાગ્રત થાય, દેવગુરુ તરફ ભક્તિભાવ જાગે એજ સાચુ જ્ઞાન છે. અને અર્થકામની વૃત્તિએને પાષે મહેકાવી મૂકે એ મિથ્યાજ્ઞાન છે, જૈન આગમામાં આ પાંચ જ્ઞાનનું ખૂબજ વિસ્તૃત વર્ણન કરવામાં આવેલુ છે. અહિં તે માત્ર દિગ્દર્શન માત્રજ કરાવ્યુ છે. આ પાંચ જ્ઞાનનું પ્રકરણ વાંચીને સૌ જીવા પેાતાના આત્મામાં સભ્યજ્ઞાનના દીવડા પ્રગટાવી મેાહના ગાઢ અંધકાર દૂર કરનારા અને એજ મગલ કામના, ૪ . . Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ AFFFFFF UTUBE - મેક્ષ T URSHIBISFIER SH - - अत्थि एगं घुवं ठाणं, लोगग्गम्मि दुरारुहं । जत्थ नत्यि जरा मच्चू, वाहिणो वेयणा तहा ॥ १२ ॥ | (ઉત્તરાધ્યયન, અધ્યયન ૧૨) આ લેકમાં એકજ ધ્રુવ સ્થાન છે, તેના ઉપર) ચઢવું કઠીન છે, (પણ) જ્યાં નથી જરા, નથી મૃત્યુ, નથી વ્યાધિ કે નથી વેદના. ચૌદરાજ લોકના મસ્તકે મોક્ષનું સ્થાન આવેલું છે. તે મોક્ષ આ મનુષ્યલોકથી ઘણેજ દૂર છે (અસંખ્યય યોજન દૂર છે) ત્યાં સકલ કર્મોથી મુક્ત થઈને જ જઈ શકાય છે. પ્ર. મોક્ષ એટલે શું? જ મોક્ષ એટલે સકલ કર્મોથી મુક્તિ. ૯ મેક્ષ એટલે સકલ દેથી રહિત અવસ્થા * મેક્ષ એટલે પૂર્ણ જ્ઞાનમય આત્માનું સ્વરૂપ. * મોક્ષ એટલે અનંત ગુણમય આત્માનું સ્વરૂપ. , જ મોક્ષ એટલે જન્મ–જરા–મૃત્યુથી સર્વથા રહિત - શાશ્વત જીવન. એક માઉં એટલે સકલ દુખેથી સદા છૂટકારે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ મેક્ષ એટલે અનંત સુખ ભોગવવાનું સ્થાન. મોક્ષ એટલે અખૂટ–પૂર્ણાનંદમય આત્મા. મોક્ષ એટલે સર્વથા ભય, ચિંતા, રેગ, વેદના રહિત જીવન. મોક્ષ એટલે પૂર્ણ સ્વાધીનતાવાળું જીવન. મેક્ષ એટલે ભૂખ, તરસ, ટાઢ-તડકા – અપમાન તિરસ્કાર-હિંસા રહિત શુદ્ધ જીવન. મેક્ષ એટલે સર્વ ઈચ્છાઓને પૂર્ણ વિરામ. મેક્ષ એટલે સર્વોત્કૃષ્ટ આત્મવિકાસ. મોક્ષ એટલે સદા શાંતિથી ઠરી-ઠામ બેસવાનું શાશ્વત સ્થાન. કે મોક્ષ એટલે મન-વાણી-શરીરથી રહિત અવસ્થા. આવા સ્વરૂપવાળા મેક્ષમાં એકવાર ગયા પછી કદી પણ આ દુઃખમય સંસારમાં પાછા આવવાનું હોતું નથી. પ્ર. મેક્ષમાં સુખ કેટલું અને કેવું હશે? જ. સર્વ શત્રુઓના નાશથી, સર્વ પ્રકારની વ્યાધિએના નાશથી, સર્વ પ્રજનેની સિદ્ધિથી અને સર્વ ઈચ્છાઓની પૂર્તિથી જે સુખ મળે તે સુખ કરતાં પણ મેક્ષનું સુખ અનંતગુણ છે. પણ જેમ જન્મથી રોગી માણસ આરગ્યના સુખને સમજી ન શકે, પણ નિરગીજ સમજી શૈકે, તેમ મોક્ષનું સુખ પણ કેવળ અનુભવગમ્ય છે. આ મેમાં કહ્યું છે કે – સર્વસુરેનું સર્વકાળનું, ચકવર્તી રાજા સહિત બધા સુખી ગણાતા મનુષ્યનું ત્રણે કાળનું સુખ ભેગું કરીને તેને Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ અન તીવાર વર્ગ કરવામાં આવે તે પણ તે સુખ મેાક્ષના સુખના અનતમા ભાગે પણ આવી ન શકે. અહિંયાં સંસારમાં અધા જીવાનું સુખ સરખુ નથી હાતુ, જ્યારે મેાક્ષમાં ગયેલા બધાજ જીવાતું સુખ એક સરખુ હાય છે. અહિંના ભૌતિક ક્ષણભ’ગુર, કાલ્પનિક, પરાધીન અને દુ:ખમિશ્રિત સુખના માહ-આસક્તિ છૂટે અને ગુરુકૃપાથી જવલંત વૈરાગ્ય જાગ્રત થાય અને સત્યાગના માર્ગે ચાલવાનું થાય અને નિર્મળ અહિંસા, સયમ અને તપની આરાધના થાય તે। આત્મા અજર અમર બની પેાતાના મૂળ શુદ્ધ યુદ્ધમુક્ત-શિદ્વાન ઢમય સ્વભાવને પ્રાપ્ત કરનારા અને. મેાક્ષની સાધનામાં ગુરુનિશ્રા અને ગુરુકૃપા એ એ મહત્વના અંગે છે. માટે મુક્તિમાર્ગના આરાધક આ એ અંગે! તરફ કદીપણ ઉપેક્ષાવૃત્તિ ન રાખી શકે. આવા મેાક્ષની સાધનામાં શુદ્ધ દેવગુરુ ધર્મની એળખ ખાસ જરૂરી છે, આત્માનુ સ્વરૂપ, મેાક્ષનાં સાધનાને પણ જાણવાની ખાસ આવશ્યકતા છે. • ખસ, આ જૈન દર્શનનું પણ (જૈન ધ'નુ') ધ્યેય આવા ઉપરાક્ત સ્વરૂપવાળા મેાક્ષમાં સૌ જીવાને પહેાંચાડવાનુ છે. અને આ જૈન દર્શન દ' નું પુસ્તક લખવાના મારે પણ આશય સૌને મેાક્ષમાં પહાંચાડવાના છે આ • જૈન દČન દણુ નું પુસ્તક લખતાં જે કાંઈ મે પુણ્ય ઉપાર્જન ક્યું હાય તેથી ભન્ય જીવા જૈન શાસનને વિષે આધિ પામે........ Page #329 -------------------------------------------------------------------------- ________________ ‘જૈન દન દશુ.’ FR समाप्त. -: મુ સ્થાન :* પ્રદીપ પ્રિન્ટીંગ પ્રેસ ગ્ર જૂનાગઢ. Page #330 -------------------------------------------------------------------------- ________________ પૂ. વિદ્વાનૂ મુનિરાજશ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ સાહેબની કસાયેલી કલમે લખાયેલા પુસ્તકાઃ કિંમત નદશન દ ણુ 3 - 0 0 પ૦ પૈસા નુરાનવતત્વ 0-75 શ્રમણની જીવન સંપત્તિ 0-75 સાહિત્ય સરિતા 1-00 તરંવચિ'તન ૦-પ૦ રત્નમાલા ભાગ-૧ -50 ૨૯તુમાલા ભાગ-૨ o=57 સંસ્કારધન જાગ 1-50 1 થી 6 બાળકોની વાત એ -6 0 સયમને સાથી - 6 = "પ છે 0 (છપાશે ક્ષમાપના :1ન વર્ષાભિનંદન 0-18 7 કે આળકાનું ઉત્તમ! ચારિત્ર' ધ ડતર કરવા સંસ્કાર ધનને છે પુસ્તકોના સેટ તથા બાહાકાત વાતાએ (જેનાં 12 રસ એક કથાઓ છે) નાં પુસ્તકા મંગાવવા ખાસ ભલામણ છે | (સ સ્કાર ધનની ગુજરાતીમાં 49 0 00 (ઓગણપચાસ હજાર) નકલે પ્રગટ થઈ ચૂકી છે. e 'પ્રા.શ્રીનું નવીનચંદ્ર રતીલાલ શાહ | ‘પૂણિ મા સ્ટોર્સ 29, ન્યુ મારકેટ, સુરેન્દ્રનગર (સૌરા”) 21 'ટલઃ ઈપીરીયલ પ્રિન્ટરી, ઘીકાંટા રોડ અનિદાવાદ.