________________
૨૭૧ નથી. સંગ્રહવૃત્તિનો આ એક અનાદીકાલને ભયંકર રોગ સંસારી જીને લાગે છે તેનાથી મુક્ત થવાજ આ એક ઉત્તમ માનવ જીવન મલ્યું છે.
પરિગ્રહ તે અનાર્ય માનવને પણ મળે છે. પણ અનાર્ય માનવને તેને ત્યાગ કરવાનું સુઝતું નથી. જ્યારે આર્ય માનવને પુણ્ય યોગે ધન-ધાન્યાદિ પરિગ્રહ મળે, પણ તેમાં આસક્ત ન બને, અને અવસરે તેને સર્વસ્વ ત્યાગ કરતાં પણ અશકાય નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org