________________
૨૭૨
તેજ,
ૐ જૈન દર્શનમાં ઇનિદ્રાનું સ્વરૂપ
પ્રશ્ન – ઇન્દ્રિય એટલે શું ?
'ઉત્તરા- ઇન્દ્રિયને સામાન્ય અર્થ કરીએ તો જેના દ્વારા વિષયેનું જ્ઞાન થાય તે ઇન્દ્રિય.
રુદ્ર-ર તરવા રુદ્રિયમ– જીવ સંબંધિ લીંગ તે ઇન્દ્રિય. અર્થાત્ જીવનું જે લીંગ તે ઇન્દ્રિય. જેનાથી સંસારી જીવ ઓળખાય તે ઇન્દ્રિય. કેઈપણ સંસારી જીવને જાણવાનું ચિન્હ-નિશાની તે ઈદ્રિય.
પ્રશ્ન:- આ ઇન્દ્રિય શાની બનેલી હશે? - ઉત્તર- પાંચે ઈન્દ્રિય પુદગલમય (જડ) છે અને ઇન્દ્રિય નામ કર્મના ઉદયથી જીવને તે ઇન્દ્રિયે પ્રાપ્ત થાય છે. એકેદ્રિયને માત્ર સ્પર્શેનિદ્રય હોય છે. બેઈદ્રિય જીવને પશેન્દ્રિય, રસનેંદ્રિય ઈન્દ્રિયો હોય છે. તેઈન્દ્રિય જીવને સ્પર્શેન્દ્રિય, રસનેંદ્રિય, ઘાણેન્દ્રિય ત્રણ હાય. ચૌરેન્દ્રિય જીવને કાન સિવાય ચાર ઇન્દ્રિયે હોય છે અને પંચેન્દ્રિય જીવને પાંચે ઇન્દ્રિયો હોય.'
“ઈદ્રિયના બે પ્રકાર” કન્સેન્દ્રિય
ભાવેન્દ્રિય નિવૃતિ
લબ્ધિ ઇન્દ્રિય ઉપગ આકાર ઉપકરણ
ઈન્દ્રિય
બાહ્ય
અભ્યત૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org