________________
૨૭૩
* નિવૃત્તિ ઇન્દ્રિય- એટલે આકાર. આ આકાર પણ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો હોય છે. બાહ્ય આકાર દરેક જીવને ભિન્ન ભિન્ન હોય છે અત્યંતર આકાર દરેક જીવને સરખો હોય છે. જેમ કાનને બાહ્ય ભાગ–બાહ્ય આકાર જે દેખાય છે તે, અને અંદરમાં જે કદંબના પુષ્પ જે આકાર હોય છે તે.
" ઉપકરણ ઇન્દ્રિય- આ ઉપકરણ ઇન્દ્રિય શક્તિરૂપ છે. જે આનો વ્યાઘાત-નાશ થાય તો જીવ બહેરો–આંધળે વગેરે થાય છે. આ ઉપકરણ ઈદ્રિયના સદુભાવમાંજ કદંબ પુષ્પાકારાદિ ઇન્દ્રિયે શબ્દાદિ વિષયને ગ્રહણ કરવા શક્તિમાન થાય છે.
લબ્ધિ ઈન્દ્રિય- તે તે શબ્દાદિ વિષયને ગ્રહણ કરવાની શક્તિરૂપ–ક્ષપશમરૂપ છે. તે તે વિષયને ગ્રહણ કરવાને મતિજ્ઞાનાદિન ક્ષયે પશમ જીવને ન હોય તો દ્રવ્યેન્દ્રિય તેવા છતાં પણ જીવને તે તે વિષયનું જ્ઞાન ન થઈ શકે.
ઉપગ ઇન્દ્રિય- નિવૃત્તિ, ઉપકરણ અને લબ્ધિ આ ત્રણે ઇદ્રિ દ્વારા જે શબ્દાદિ. વિષયને જે સામાન્ય કે વિશેષ બોધ થાય તે ઉપગ ઈન્દ્રિય કહેવાય છે. શબ્દાદિનું ગ્રહણ કરવું તે ઉપગ ઈદ્રિય. અથવા ઇન્દ્રિયને સ્વ સ્વ વિષય ગ્રહણને જે વ્યાપાર તે ઉપગ ઇન્દ્રિય.
પ્રશ્ન - આ ઇન્દ્રિયની પ્રાપ્તિનો કમ શું છે?
દ્રવ્ય અને ભાદ્રિયની પ્રાપ્તિ કમમાં પ્રથમ લબ્ધિ ઈન્દ્રિય પ્રાપ્ત થાય. અને તે પછી દ્રવ્યેનિદ્રય પ્રાપ્ત થાય, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org