________________
૨૭૪
પણ પ્રથમ માહ્ય તેમજ આંતર નિવૃત્તિ ઇન્દ્રિય પ્રાપ્ત થાય; તે પછી અંતર નિવૃત્તિની શક્તિરૂપ ઉપકરણ ઇન્દ્રિય પ્રાપ્ત થાય. તે પછી ઇન્દ્રિયાના સ્વ-સ્વ વિષયમાં ઉપયાગ થાય. અર્થાત્ છેલ્લે એ ત્રણેની પ્રાપ્તિ બાદ ઉપયાગ ઇન્દ્રિય પ્રાપ્ત થાય છે.
જો કે એક કાળે એક જીવને ગમે તે એકજ ઇન્દ્રિયને ઉપયાગ હેાય. તેથી ઉપયાગની અપેક્ષાએ સર્વ જીવા એ કેન્દ્રિય હેવાય છે. અને લબ્ધિ ઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવે પંચેન્દ્રિય છે. કારણ કે એકેન્દ્રિય વગેરેમાં પણ્ તદાવરણ કર્માંના ક્ષયાપશમનેા (મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયાપશમના) સંભવ છે. માત્ર બાહ્ય ઇન્દ્રિયના અભાવે તે પચે દ્રિય કહેવાતા નથી.
આ પાંચ ઇન્દ્રિયારૂપી તેાફાની ઘેાડાએ જે રાગ-દ્વેષપૂર્ણાંક સ્વ-સ્વ વિષયાને ગ્રહણ કરવા અનાદીકાળથી દોડી રહ્યા છે. તેને સમ્યજ્ઞાનરૂપી મજબુત દોરડાથી બાંધવા જોઇએ. દુજે ય ઇન્દ્રિયાને જીતે-વશ કરે તેજ ખરા પડિત, અને તેજ ખરા શુરવીર છે. હજારા સુભટાને યુદ્ધમાં જીતનારે પણ આ વેશ્યા જેવી ઇન્દ્રિયારૂપી સ્ત્રીએથી એક ક્ષણમાં જીતાઈ જાય છે અને તેની ભારે ગુલામી કરે છે. પુણ્યના ઉદયે મળેલી ઇન્દ્રિયાના સદુપયેાગ કરવેા એજ કલ્યાણના માર્ગ છે. તેને દુરૂપયેાગ એજ અકલ્યાણના માર્ગ છે. ઇન્દ્રિયાના નચાવ્યા નાચવામાં કંઈ બહાદુરી નથી, પણ તેની સાથે અણુનમ ઉભા રહેવામાં બહાદુરી છે. ગમે તેવા સુંદર–મનેાહર શબ્દાદિ વિષયે મળે છતાં જેનું મન જરાયે વિકારી બનતુ જ નથી તેજ ખા મહામાનવ છે-તેજ મહાત્મા છે. તેનું જીવનજ સફળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org