________________
૧૯૫
મૈત્રી ભાવનાઃ“ઘરહિત ચિંતા મૈત્રી'
વિશ્વવતી સમસ્ત નાના-મોટા જીવોના કલ્યાણની ચિંતા તે તમામ ધર્મોને સાર છે. સર્વે જીવોને આત્મ તુલ્ય માની તેમના જીવનની રક્ષાની ચિંતા, તેમના દુઃખની ચિતા. તે જી દ્રવ્યથી અને ભાવથી સુખી કેવી રીતે બને તેની ચિંતા, તેમની અગવડે, તેમના પાપ-દુષ્કૃત્યે કેવી રીતે દૂર થાય ? હું તેને માટે શું કરું? તેની ચિંતા કરવી તે મૈત્રીભાવના.
સમસ્ત જીની સાથે મૈત્રીભાવ, પ્રેમભાવ એ મૃત્યુ લેક ઉપરનું અમૃત છે. આત્મત્વની દષ્ટિએ વિશ્વના સમસ્ત જી સિદ્ધ સમાન છે. જ્ઞાનાદિ ઐશ્વર્યની દષ્ટિએ સમાન છે તેથી મારું અને તેઓનું સ્વરૂપ એકજ છે. અર્થાત્ હું તેઓથી અલગ નથી અને તે મારાથી જરાયે જુદા નથી. ‘હું એટલે તેઓ” અને “તેઓ એટલે હું તેથી “તેઓનું સુખ તે મારૂં સુખ” અને તેઓનું દુઃખ તે મારું દુ:ખ. તેઓની ચિંતા તે મારી ચિંતા. હું બુદ્ધિમાન મોટો માનવ છું તે મારૂં કર્તવ્ય તઓનાં દુઃખ દૂર કરવાનું, તેઓના પ્રિય પ્રાણની રક્ષા કરવાનું, તેને હું જરાયે અગવડરૂપ અને ત્રાસરૂપ ન થાઉં આ લક્ષ નિરંતરે હૈયામાં રહેવું જોઈએ.
- મારે એવી રીતે જીવન જીવવું જોઈએ કે મારા સ્વા
ની ખાતર, મારા વિષયસુખની ખાનાર બીજા જીના પ્રાણ ન જાય, તેમને મારા તરફથી દુઃખ, પીડા, અગવડ ઉભી ન થાય. અને આનું નામ જ સાચો વિશ્વપ્રેમ છે.
કોઈપણ પ્રાણી બીજા પ્રાણીઓને દુઃખમાં નાંખી, તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org