________________
૧૯૪
આ બેધિરત્ન મળ્યું છે. તે તેનું તું તારા પ્રાણથી પણ અધિક જતન કરજે.
ધ સ્વાખ્યાત ભાવનાઃ
અહે। ! સર્વજ્ઞકથિત ધર્મ કેવે! સુ ંદર અને નિર્દોષ છે ? જેમાં પૂર્વાપર વિરોધ નથી, જેમાં શુભ વાસનાએને પાષવાનું, જેમાં સવ જીવાને અભયદાન આપવાનું ફરમાવવામાં આવ્યુ છે, જેમાં અહિંસા અને ક્ષમા પ્રધાન છે, જેમાં સ્યાદ્વાદને સિદ્ધાંત કુવાદીએરૂપી શિકારીએથી રક્ષણ કરી કહ્યો છે, જેમાં તત્ત્વની અને આચારની સુંદર વ્યવસ્થા છે, ઉત્સર્ગ અને અપવાદથી જે પેાતાની વિવેકીતાને જણાવી રહ્યો છે, જેમાં દેવ પણ વીતરાગ, ગુરૂ-સર્વથા ત્યાગી અને ધર્મ અહિંસામય છે એવા શ્રેષ્ઠ ધર્માંની સરખામણી કેાની સાથે થઇ શકે તેમ છે ?
(૧) સર્વાંગધમ મેાહાંધકારથી વ્યાપ્ત જગતમાં સૂર્ય સમાન છે.
(૨) ભવસાગર તરવા માટેનું શ્રેષ્ઠ જહાજ છે. (૩) સે’કડા પાપેારૂપી રાગેાનુ એક અદ્વિતીય ઔષધ છે. (૪) રાગ-દ્વેષરૂપી વિષ માટેના પરમ મંત્ર છે.
(૫) અનાથના નાથ, અખના અંધુ, અશરણના શરણ અને અમિત્રના મિત્ર છે.
આવા સુંદર સ્વરૂપવાળા ઘર્મોને કહેવા સર્વજ્ઞ ભગવંત સિવાય બીજો કાણુ સમ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org