________________
૧૯૩
કદીપણ સથા નષ્ટ થતુ નથી. તેમજ કદી એક પણ દ્રવ્ય નવું આવતું નથી. અનાદીકાળથી પ્રત્યેક દ્રવ્યેાના પર્યાય પ્રતિસમય અદ્દલાયા કરે છે. તેથી પર્યાયની દ્રષ્ટિએ લેાક અનિ ત્ય કહેવાય. અને દ્રવ્યની દૃષ્ટિએ લેાક નિત્ય કહેવાય છે.
આ ચૌદ રાજલેાકમાં અનંતાનંત જીવા અનંત અનંત કાળથી ભિન્ન ભિન્ન ચેનીઆમાં જન્મ-મરણ કરી રહ્યા છે. તું પણ જીવ! આ વિશાળકાય લેાકમાં અનંતકાળથી ક પિશાચને પરવશ પડી જન્મ-મરણ અનંતા કર્યાં. કાંધે સ્થિરતા, શાંતિ, સુખ, આ લેાકમાં તે જોયા નહિ. માત્ર લેાકના મથાળે લેાકાન્તે એકજ એવું નિય—પીડા વેઢના રહિત-અનંત સદા સુખમય જન્મ-જરા મરણુથી રહિત સિદ્ધ સ્થાન છે. ત્યાં કમુક્ત થઈ જીવ જઇ શકે છે. માટે તું જીવ હવે આ લેાકના દુ:ખમય સ્વરૂપને જાણી લેાકાન્ત-સિદ્ધભગવતાની સાથે સદાકાળ રહેવા મળે તે માટે ક તેડવા પ્રયત્ન કરતા રહેશે.
એધિ-દુ ભ ભાવનાઃ
એધિ-અહિંસામય શુદ્ધ ધર્મની પ્રાપ્તિ તેને જૈન દશનમાં બેષી કહે છે. આ બેપીજ પ્રાપ્ત કરવી અત્યંત દુર્લભ છે. બીજા બાહ્ય શૈલવા, સત્તાએ, સુંદર રૂપ–સૌભાગ્ય વગેરે તા હલકા પાપી દુર્જન મનુષ્યને પણ મળે છે. જે સજન સાધારણ હાય, અલ્પ પુણ્યથી પ્રાપ્ય હાય, પાછુ અનિત્ય હાય, તેવી ભૌતિક ચીજો મળવી તે કઈ દુલ ભ નથી. પણ આત્માને અનંત જન્મ જરા-મરણથી છેાડાવી અજરામર પદને પ્રાપ્ત કરાવનાર એકજ આધિની પ્રાપ્તિજ જીવને પ્રાપ્ત થવી દુર્લભ છે. તને હે જીવ! તારા અનંત પુણ્ય રાશિના ઉચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org