________________
૧૯૨
માનવ જીવનમાંજ સવર ધર્મની આરાધના થાય છે. તેથી લાખા ભવેાએ મળવી દુર્લભ એવી સંવધર્મની આરાધનાની તક પ્રમાઢમાં પડી જવા દઈશ નહીં.
નિર્જરા ભાવનાઃ
જેના દ્વારા ક્ષીર–નીરની પેઠે આત્મા સાથે રહેલાં ક આત્માથી દૂર થાય--ક્ષય પામે તેને નિર્જરા કહે છે.
જૈન દર્શનમાં છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના અભ્યંતર તપને કર્મ ક્ષયનું અમેાઘ સાધન અતાવે છે–માનેલુ છે. આ ખાર પ્રકારના તપ દ્વારા અસખ્ય ભવાનાં સંચિત કર્મના એક ક્ષણમાં નાશ થાય છે જેમ જેમ તપ દ્વારા કર્મના ક્ષય થાય તેમ તેમ આત્મા નિર્મળ થતા જાય છે. તેથી નરકાઢિ દુર્ગતિમાં તે જીવે પરવશથી અનંતાનંત કો અને યાતનાએ ભેગવી છે. અને હજી વિષયકષાયાધીન રહેશે તે ભવિષ્યમાં કેઈ કષ્ટાને ભાગવશે. સ્વેચ્છાએ ધબુદ્ધિએ કનિજ રા માટે જે તપ સમ્યગ્ જ્ઞાનપૂર્વક કરવામાં આવે છે તેનાથી ઘણાજ પાપકર્મોના નાશ થઈ જાય છે. તેથી ભવિષ્યમાં તે પાપકર્મોનું કટુ ફળ ભાગવવુ પડતુ નથી. તેથી હું જીવ ! સકામ નિજ રી કરવાના અહિં તને ઉત્તમ ચાન્સ મળ્યેા છે. તેને માન-પાન અને ભાગ–વિલાસમાં વેડફી ન નાંખતાં તપકર્મ દ્વારા પાપકર્મને જલાવી તુ શુદ્ધ-પવિત્ર મનજે.
લાસ્વરૂપ ભાવનાઃ
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુત્ ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પોંચાસ્તિકાયમય લેક અનાદી અનંત છે. આ પંચાસ્તિકાય લેાકનુ એક પણ દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org