SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ મુ નિરા તત્ત્વઃ જે અનશનાદિ ખાર પ્રકારના તપ દ્વારા આત્મા સાથે લાગેલી ક વ ણાએ અલગ-છૂટા પડી જવાનું થાય તેને નિર્જરા કહે છે. અથવા આત્માને કમરૂપી ગુ’ડાએના હાથમાંથી છેડાવે તેને નિર્જરા કહે છે. અથવા આત્મારૂપી દૂધમાં કમરૂપી પાણી જે ભળેલુ' હતુ', એકમેક થયેલું હતું તેને દૂર કરે, માળી નાંખે તેને નિજ રા કહે છે. આત્મામાં ભરાઈ ગયેલું ક રૂપી મલીન પાણી તેને ધીરે ધીરે બાળીને નષ્ટ કરનાર તપરૂપ અગ્નિ તેને નિર્જરા કહે છે. સંવર તેા આત્મારૂપી નાવમાં આવતા પાણીને રાકતુ હતુ' પણ પૂર્વ ભરાઈ ગયેલા પાણીને ઉલેચીને બહાર કાઢવાનુ કાય તેા ખાર પ્રકારને તપ કરે છે. જો કે તપ એ ક નિર્જરામાં કારણ છે છતાં કારણમાં કા ના ઉપરાર કરી ખાર પ્રકારના તપનેજ અહિં નિર્જરા કહી છે. બાર પ્રકારના તપરૂપ નિર્જરા તત્ત્વ:-- (૧) અનશન તપ- ઉપવાસ, આંખીલ, એકાસણા આઢિ કરવું તે. (૨) ઉણાદરી- પોતાની ભૂખ કરતાં કંઈક એન્ડ્રુ ખાવું તે (૩) વૃત્તિ સક્ષેપ:- ખાવાની ચીજોનું પરિમાણુ– લીમીટ નક્કી કરવી તે. (૪) રસત્યાગઃ- સ્વાઢવૃત્તિને જીતવા ઘી, તેલ, દૂધ, દહીં, મિઠાઈ, ગેાળ, ખાંડ વગેરેના યથાશક્તિ ત્યાગ કરવા તે. (૫) કાય ફ્લેશઃ– ઈરાદાપૂર્વક ધમ બુદ્ધિએ ફો સહન કરવાં તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy