________________
૨૨૪
(૬) સંલીનતાઃ- મન-વાન-કાયાની ચંચળતાને ત્યાગ કરવા તે.
(૭) પ્રાયશ્ચિતઃ– કરેલા પાપાના ગુરૂ સમક્ષ એકરાર કરવાપૂર્વક પ્રાયશ્ચિત કરવુ' તે.
(૮) વિનય:- દેવ-ગુરૂ અને ગુણવાન પુરૂષાના વિનય કરવા તે.
(૯) વૈયાવચ્ચઃ- આાર્યાદિ સાધુ પુરૂષોની સેવા– ભક્તિ કરવી તે.
(૧૦) સ્વાધ્યાયઃ- ધર્મશાસ્ત્રાના આત્મહિતાર્થે અ ભ્યાસ કરવા-કરાવવે તે.
(૧૧) ધ્યાન:- અશુભ ધ્યાનના ત્યાગ કરી શુભ ધ્યાન ધ્યાવવું તે. કોઇ એક પ્રશસ્ત વસ્તુમાં ચિત્તની સ્થિરતા કરવી તેને ધ્યાન કહે છે. (શુભ ધ્યાનનેજ તપમાં સ્થાન છે),
(૧૨) કાયાત્સગ :- મન – વાન – કાયાના યાગાનુ રૂધન કરી અમુક મુદ્રામાં (જીન મુદ્રામાં) ઉભા રહી શુલ એકાગ્ર ચિંતન-ધ્યાન કરવું તેને કાર્યાત્સર્ગ કહે છે.
આ ખાર પ્રકારના તપ દ્વારા વિપુલ કમેાિ ક્ષય થાય છે. તેથી આત્માથી એ યથાશક્તિ તપ કરવા જરૂર પ્રયત્ન કરવા જોઇએ. જો કે મેાક્ષસાધક અસભ્યેય ચૈાગેા છે. અને તેની આરાધના દ્વારા પાપકર્મોની નિર્જરા-ક્ષય અવશ્ય થાય છે. પણ અહિં ખાસ કર્મનિરાનું સાધન બતાવવા માટેજ ખાર પ્રકારના તપને નિર્જરા તત્ત્વમાં પ્રધાન સ્થાન આપેલુ છે.
રંતુ બધતત્ત્વઃમિથ્યાત્વાદિ હેતુએ વડે ગ્રહણ કરેલા કામણુ પુગલે ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org