________________
૨૨૫
આત્મા સાથે ક્ષીર-નીરની પેઠે એકમેક સબધ થવા તેને અધ કહે છે.
તે મધ ચાર વિભાગમાં વહેચાઈ જાય છે.
(૧) પ્રકૃતિબંધ- અધાયેલા કર્મના સ્વભાવ નક્કી વે તે.
(૨) સ્થિતિબંધ– બંધાયેલા કર્મોના આત્મા સાથે
ટકવાના કાળ નક્કી થયેા તે.
(૩) રસબધ– બંધાયેલા કનુ શુભાશુભ, તીવ્ર, મઢ ફળ નક્કી થવું તે.
(૪) પ્રદેશમય- અ'ધાયેલા કર્મ પુદ્ગલેાના જથ્થા (કેાન્ટીટી) નક્કી થવે તે.
જે સમયે ક બંધ થાય છે તેજ સમયે આ ચારે પ્રકૃતિ વગેરે પણ સાથેજ નક્કી થાય છે. આને જૈન દર્શનની પરિભાષામાં મધ કહે છે. આ આત્મા સાથે કમ પુદ્ગલાને સંબંધ વાસ્તવિક સત્ છે, પણ કંઈ કાલ્પનિક નથી. કાલ્પનિક સંબંધ જીવને કંઈપણ ઉપઘાત, અનુગ્રહ નજ કરી શકે. અહિં તે જેમ શુદ્ધ પાણીમાં કારા-રજ વગેરે પડવાથી શુદ્ધ પાણી મલીન અને છે તેમ શુદ્ધ નિરંજન નિરાકાર આત્મા આ ક રૂપી કરારાના સયેાગથી મલીન બને છે એ સત્ય હકિકત છે.
શુદ્ધ વસ્તુમાં મલીનતા વિજાતીય દ્રવ્યના સંયેાગ વગર નજ આવી શકે. અહિં કર્મ પુદ્ગલેા એ શુદ્ધ આત્મસ્વરૂપને મલીન કરનારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org