________________
૧૫૨
જીનરાજના યાદ્વાદ ગતિ વાન આગળ કુવાદીઓની કુયુક્તિઓ મહાત થઈ જાય છે..
(૯) જેની હૃદયગુફામાં આ જીન વાનરૂપી સિંહકેશરીનું બચુ ખેલી રહ્યું હોય છે ત્યાં આગળ કુમતરૂપી હાથીઓનાં ટેળાઓ તેના એકજ સિંહનાદથી પલાયન થઈ ભાગી જાય છે.
(૧૦) કુમતિઓની કુયુક્તિરૂપી સેંકડો ઘડાઓને ક્ષણમાં ભાંગવા માટે મુદગર સમાન છે.
(૧૧) સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા જીવો માટે દ્વીપ સમાન છે.
(૧૨) કાલકને પ્રકાશ કરવામાં સૂર્ય સમાન છે. , (૧૩) સકલ પાપોરૂપી પિશાચને વશ કરનાર કુશળ ભુવો છે.
(૧૪) “હવે ગોવા = :” આ પ્રતિપાદન કરવા દ્વારે સકળ સૂક્ષ્મ બાદર જીવેનું હિત કરનારૂં છે.
' (૧૫) સદ્ભુત પદાર્થોની જ્ઞાપક છે. . (૧૬) સ્વભાવથી ક્રૂર અને રાગરૂપી વિષને પરવશ એવા પણ અત્યંત પાપી અને વિષયાંધ છાને પણ નવરાનથી ભાવિત મનવાળા બનાવીને ગેલેકથને સુખકારી બનાવે છે. અર્થાત્ સર્વત્યાગ કરાવવા દ્વારા સર્વ વિશ્વવત જીવોને અભયદાન આપનાર બનાવે છે. - (૧૭) હજારો સુયુક્તિઓથી વ્યાપ્ત જીન વચનરૂપી મદકને રાત દિવસ ખાતાં પણ બુદ્ધિમાન પુરૂષ તૃપ્ત થતો નથી. A (૧૮) સકલ દુઃખરૂપી રોગોનું જીનવરાન અદ્વિતીય ઔષધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org