________________
૧૫૧
પ્રાપ્ત કરી ચેાગ્ય દેશ, કાળ, આસન, આલખન, ભાવનાએ વગેરે દ્વારા આ ધ્યાન ધ્યાવવાના અભ્યાસ કરવા જોઇએ અને સાથે સાથે શકય ત્યાજ્ય દોષો અને પાપાના ત્યાગ અને શકય ધર્મ સાધનામાં ઉદ્યમ પણ જરૂરી છે. ખાલી ધર્મ ધ્યાનની જાણકારી માત્રથી ખાસ લાભ નથી. જૈન શાસનમાં કેવળ શુષ્ક જ્ઞાનની જાણકારીની કંઈ બહુ કિંમત નથી.
મેાક્ષની પ્રાપ્તિ સમ્યગ્ જ્ઞાનપૂર્વકની સક્રિયાથી થાય છે, નહિં કે એકાંત જ્ઞાનથી કે એકાંત ક્રિયાથી. પણ અનેના સુભગ સહયાગથીજ મેાક્ષની પ્રાપ્તિ થાય છે.
આજ્ઞા વિચય:
(૧) જિનાજ્ઞા રાગ-દ્વેષરૂપી તિક્ષ્ણ વિષને શિઘ્ર નાશ કરનાર પરમ મંત્ર છે.
(૨) ગાઢ મેાહાંધકારથી ભરેલા લેાકના અંધકાર દૂર કરનાર સહરશ્મિ છે.
(૩) આધિ-વ્યાધિ-ઉપાધી રૂપ ત્રિવિધ પ્રાંડ ગરમીથી તેમા તામા પેાકારતા સંસારના મુસાફ્રાને અદ્ભુત ત્રાણભૂત વિશાળ ઘટાદાર વડલે છે.
(૪) કમ રૂપી પતને તેાડવા માટે વજા સમાન છે. (૫) કમ રૂપી વન માટે જિનાજ્ઞા દાવાનળ સમાન છે. (૬) પાપરૂપી અંધકારનેા નાશ કરનાર રત્ન દીપક
સમાન છે.
(૭) પાપરૂપી ઝેરી વર્ષોથી બચાવનાર અપૂર્વ છત્ર છે. (૮) કુવાદીઓરૂપી ઘુવડા માટે સૂર્ય સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org