________________
૧૫૦
શંકા- વિપાકની વિચારણા શા માટે?
સમાધાને- શુભાશુભ કર્મોના વિપાકની વિરપારણું કરવાથી સત્કાર્યો કરવાનું બળ મળે છે. અને અસત્કાર્યોથી તેના કટુ વિપાક (ફળ) જાણી દૂર રહેવાનું થાય છે. અને ચિત્તની સમાધિ માટે પણ કર્મ વિપાકની વિરપારણું શ્રેષ્ઠ સાધન છે.
શકા- સંસ્થાનને વિચાર કરવાથી શું ?
લેકનું સંસ્થાન, (આકૃતિ) તેમાં આવેલા અનંતાનંત જડ-ચેતન પદાર્થો અને તેનું વિવિધ સ્વરૂપ–સ્વભાવ, કાર્યો વગેરેનું વિવિધ ચિંતન કરતાં રહેવાથી મનમાં રાગાદિ દોષ ઘૂસવાને અવકાશ મળતો નથી. તેથી ધર્મધ્યાન સારી રીતે સ્થિરતાથી થઈ શકે છે.
જેના આધાર પર ધર્મસાધના કરવી છે તે જીનરાજની આજ્ઞાનો વિચાર, રાગાદિ દે જે ધર્મને કટ્ટા શત્રુઓ છે તેને સ્પષ્ટ ખ્યાલ, શુભાશુભ કર્મોના વિપાકનું ચિંતન જે પ્રાણુને ધર્મ કરવામાં બળ આપનારૂં છે અને સંસ્થાનને વિચાર મનરૂપી મદોન્મત ગાંડા હાથીને કે જે ધર્મરૂપી વૃક્ષને ઉખેડવા મથી રહ્યો છે તેને અંકુશમાં લેનારો કુશળ મહાવત છે. તેથી આ આજ્ઞા વિરાય, અપાય વિરાય, વિપાક વિરાય અને સંસ્થાન વિચયરૂપ ધ્યાનથી વ્યુતરૂપ અને ચારિત્ર્યરૂપ ધર્મની પુષ્ટિ થાય છે. અને પુનઃ પુનઃ આની વિચારણાથી શુભધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. તેથી આ ધર્મધ્યાનના ચાર પાયાનો પુનઃ પુનઃ વિચાર એ ચાર ગતિમય સંસારને શિવ અંત કરનાર છે તેથી મુમુક્ષુએ આ ધ્યાનની એગ્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org