________________
૧૫૩
(૧૯) આ જીનરાજનુ વચન દેવલેાકવાસી દેવદેવેન્દ્રોને પણ માન્ય છે, પ્રમાણભુત છે.
(૨૦) જે જીનરાજના વાનથી ભવ્ય લઘુકવાને કુશળ કાર્યામાં પ્રવત વાનુ જણાવવામાં આવે છે.
(૨૧) ભવ્ય જીવેાના શશયારૂપી તિમિરને નાશ કરનારૂ છે.
(૨૨) અનિપુણ પુરૂષ આ નય, ભગ, પ્રમાણ અને ગમથી ગભીર જીનવરાનને સમજવા સમર્થ બની શકતા નથી. કેાઇ લઘુકમી ભવ્ય જીવજ તિક્ષ્ણ પ્રજ્ઞા વડે ગુર્ગમ દ્વારા આ જીનવનની ગંભીરતા જાણવા ભાગ્યશાળી બની શકે છે.
(૨૩) આ જીનેશ્વર દેવા સ્વયં રાગ દ્વેષને જીતનારા અને સર્વજ્ઞ હાવાથી તેઓના વાનમાં કયાંયે સંશય કરવાના અવકાશ છેજ નહિ. કારણ કે વિપરિત પ્રરૂપણા રાગ-દ્વેષ કે અજ્ઞાન વિના ન હેાય. તેથી અનુપકૃત ઉપકારી જિનેશ્વર દેવા એકાંતે પરાનુગ્રહ પરાયણ હેવાથી તેનું વન એકાંતે પરમ શ્રદ્ધેય—પરમ ઉપાદેય છે. આવી આવી રીતે ભિન્ન ભિન્ન સુંદર વિશેષણેાથી યુક્ત જિનાજ્ઞાને-જિનવચનને એકાગ્ર વિચાર કરવા તે ધમ ધ્યાનના પ્રથમ આજ્ઞા વિક્રય નામના પાયા છે. (૨૪) જીન વાન અ થી અનાદી–અનંત છે જ્યારે સૂત્રથી અનિત્ય છે.
(૨૫) ગણધર દેવાએ આ જીનવાનને સૂત્રથી ગુંથેલુ છે અને તેના ઉપર તીથ કરે એ સત્યની મહેાર-છાપ મારેલી છે.
અપાય વિચયઃ
(૧) હે જીવ ! રાગ-દ્વેષ-ક્રાધ-માન-માયા-Àાભ, હિંસાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org