________________
પાપ અને આશ્રવાદિ અશુભ ક્રિયાઓમાં પ્રવર્તતા જીવોના આલોક પરલોકમાં થતાં લાખે નુકશાનોને-દુખને-પીડાએનો થિર વિરાર કર
(૨) તેં પણ આજ સુધી અનંતકાળમાં આ રાગાદિ દોષે અને હિંસાદિ પાપોમાં રાકચૂર બનીને અનંતીવાર નરકાદિ દુર્ગતિઓમાં અનંતાનંત જન્મમરણાદિ કષ્ટોને ભેગવ્યા ! આજે પણ આવા ઉત્તમ જીનરાજના ધર્મયુક્ત માનવાવમાં હજુ પણ તે દેન પાપોનો પક્ષ કેમ છેડતો નથી ? તારું નિકંદન કાઢનારાં, તારી અનંત જ્ઞાનાદિ સમૃદ્ધિને લૂંટી લેનારા પ્રત્યે પણ તારો આટલે પક્ષપાત કેમ છે? તે મને સમજાતું નથી. તે તે રાગાદિ દેને વશ કેઇવાર હલકા મનુષ્યોની પણ ગુલામી પરાધીનતા ભોગવી. નહિ કરવા યોગ્ય પરસ્ત્રીગમન, વેશ્યાગમન, સ્વામીદ્રોહ, માતૃદ્રોહ-ઘાત, હિંસા, જુઠ, ચોરી, પરિગ્રહ, માંસાહાર, શરાબ વગેરે પાપ કરવામાં પણ કંઈ બાકી રાખી નથી.
(૩) હે જીવ! જેમ મહાવ્યથાથી પીડાતો મનુષ્ય હોવા છતાં પણ કુપચ્ચની અભિલાષા કરે છે. તેમ અપ્રશસ્ત રાગ-દ્વેષ ઉઠવા માત્રથી દુઃખને દેનારા છે, આસક્તિને જન્માવનારા છે, રિત્તિને વિહળ અને અશાંત કરનારા છે, કેઈ તોફાનો ઉત્પન્ન કરનારા છે. છતાં તે તેઓને સંગ કેમ છોડતા નથી ?
(૪) જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષની માત્રા તીવ્ર તેમ દુઃખ પણ તીવ્ર. દ્વેષ તે ઉઠવા માત્રથી દેહને જ પ્રથમ તપાવે છે, મગજ ગરમ કરી નાંખે છે અને આગળ વધતાં ઘરમાં, કુટુંબમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org