________________
૨૯૦
પ્ર. મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન કયી ગતિમાં હૈાય ? જ. ફક્ત મનુષ્યગતિમાંજ હાય.
પ્ર. મતિજ્ઞાનના ભેદ કેટલા અને કયા છે?
જ. મતિજ્ઞાનના ૨૮ ભેદ છે તે આ રીતેઃ
(૧) અવગ્રહ (ર) ઇહા (૩) અપાય (૪) ધારણા. અવગ્રહ-ઇહા-અપાય અને ધારણા.
(૧) સ્પર્શેન્દ્રિય (૨) રસને દ્રિય
(૩) ઘાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) શ્રેત્રેન્દ્રિય (૬) મનને
,,
૬×૪=૨૪+૪ વ્યંજનાવગ્રહના=૨૮ ભેદ મતિજ્ઞાનના છે.
1
99
Jain Education International
""
""
29
""
""
""
99
""
,,
""
27
""
""
For Private & Personal Use Only
,,
પ્ર. અર્થાવગ્રહ એટલે શુ?
જ.
ગ્રાહ્ય વસ્તુ સામાન્ય-વિશેષાત્મક હાવા છતાં અર્થાવગ્રહથી માત્ર સામાન્યરૂપ અનુંજ (વસ્તુનુ) ગ્રહણુ થાય છે. નામ, જાતિ, ક્રિયા, ગુણ, દ્રવ્યની કલ્પનાથી રહિત સામાન્ય વસ્તુનું જ જ્ઞાન જેનાથી થાય તેને અર્થાવગ્રહ કહે છે. દા.ત. આ કંઇક છે.
,,
પ્ર. ઇહા એટલે શુ ?
જ. વિચારણા કરવી તે. ‘શુ ́ આ સાપ હશે કે દેરડુ ?” પ્ર. અપાય એટલે શું?
જ. નિર્ણય કરવા તે. દા.ત. ના ના, આ તે સાપ નથી, દારડુ’જ છે.
www.jainelibrary.org