________________
૧૮૦
કહેવા ઉપર, ખેલવા ઉપર, શું તેાલ કે અભિપ્રાય આંધવાના હાય?
આત્મસાક્ષીએ યોગ સિદ્ધ થઇ ગયો તેા પછી મુમુક્ષુને લેાકેાના સર્ટીફિકેટની શી જરૂર છે? મુમુક્ષુ તેા અહર્નિશ પ્રત્યેક પ્રવૃત્તિમાં શાસ્ત્ર વચનને આગળ કરીને જ ચાલે. પારલૌકિક સાધનામાં શાસ્ત્ર સિવાય કાઈ પ્રમાણ નથી. તેથી લેક આમ કહે છે, આમ તેઓને અભિપ્રાય છે. એ ન શ્વેતાં શાસ્ત્ર અને જ્ઞાની ગુરૂમહારાજ શુ' કહે છે તેનાજ વિરાર મુમુક્ષુએ આંખ સામે રાખી યોગ-સાધનામાં આગળ આગળ પ્રગતિ કરતા રહેવુ જોઇએ.
અજ્ઞાન લેાકેાને કેાઈ એક અભિપ્રાય હાતા ની. તેથી ભિન્ન ભિન્ન રુચિવાળા, અભિપ્રાયવાળા લાકે તરફ સાધકની દૃષ્ટિ રહે તા યોગ-સાધના આગળ વધી શકે નહિ. તેથી લેાક પ્રવાહના ત્યાગ એ એક મહત્વનુ યોગસિદ્ધિનુ સાધન છે.
પ્રશ્નઃ- વાસ્તવિક યોગની પ્રાપ્તિ કયારે થાય ?
ચરમાવત કાળમાં, શુકલપાક્ષિક, ભિન્ન ગ્રંથિક અને ચારિત્રીને પારમાર્થિક યોગની પ્રાપ્તિ થાય છે. પ્રાયઃ પ્રત્યેક જીવ અનંતાનંત પુદ્ગલ પરાવત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. જ્યારે કેાઈ ભવ્ય જીવને મેક્ષે જવા માટે એક પુદ્ગલ પરાવ ના કાળ માત્ર બાકી રહે ત્યારે તેને ચરમાવ ના કાળ કહે છે.
જૈન દનમાં પુદ્ગલપરાવત એ કાળનું છેલ્લામાં છેલ્લુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org