________________
૧૮૧
અંતિમ મેટામાં મેટુ' કાળમાન છે. અનંતાનંત વષોએ એક પુદ્દગલપરાવ કાળ કહેવાય છે. આ અતિમ પુદ્ગલપરાવર્ત્તના કાળનેજ રારમાવત કહે છે. અહિંજ જીવને મેાક્ષાિ, યોગરુચિ, બૈરાગ્ય પ્રગટી શકે છે. તે પૂર્વેના કાળમાં અહિ ષ્ટિથી યોગસાધના કરવા છતાં પણ મેાક્ષરુચિ, બૈરાગ્ય વગર ભૌતિક તાલસાથી યોગસાધના કરતા હેાય છે.
પ્રશ્નઃ- શુકલપાક્ષિક જીવ કેાને કહે છે ?
જેને સત્ ક્રિયાની રુઝા હાય, અને અર્ધ પુદ્ગલપરાવ થી અધિક સંસારકાળ ન હોય તેને શુકલપાક્ષિક કહે છે. (મતાંતરે એક પુદ્ગલપરાવર્તનકાળ પણ કહેવાય છે).
પ્રશ્ન:- ભિન્ન ગ્રંથિક કેાને કહે છે ?
અત્યંત તીવ્રતમ રાગ દ્વેષાદ્રિની જે જોરદાર પકડ તેને જેણે સદાને માટે છેડી દીધી છે અર્થાત્ અનંતાનુબંધી કષાયની દ્રીસ્થિતિ અને તીવ્ર રસને જેણે ઘાત કર્યા છે તેને ભિન્ન ગ્રંથિક જીવ કહે છે. આવા આત્માજ ઉપશાન્ત અને છે. ઉપશમ વગર ધર્મની ઉન્નતિ થઇ શકતી નથી. કષાયના તીવ્ર ઉકળાટ શમે તાજ આત્મા શાંત મની ધર્માંસન્મુખ અની શકે છે.
4 'उपशम प्रभवा धम्मा ॥ '
ઉપશમ એજ ધર્મનુ પ્રભવ સ્થાન છે.’ કષાચથી ધમધમતા આત્મા યોગ માટે યોગ્ય નથી. તેથી તીવ્ર કષાયો જેના શમેલા હાય તેજ યોગસાધનાના અધિકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org