________________
૯૧
65555555555555555555
જૈન દર્શનમાં ‘સત્' નું લક્ષણ
‘તત્ત્વાર્થાધિગમ’' સૂત્રમાં ‘સત્' નું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે. ‘રવાર ઘ્વય ધ્રૌવ્ય યુવત સત્ ।”
கச்
જે જડ યા ચેતન વસ્તુ પ્રતિ સમય ઉત્પન્નશીલ હૈાય, વિનાશશીલ હૈાય અને ધ્રુવ-સ્થિર હાય તેને જૈન દર્શનમાં ‘સત્' વસ્તુ કહે છે. અર્થાત્ જે પ્રતિસમય ઉત્પન્નશીલ નથી, વિનાશશીલ નથી અને સ્થિર નથી તે અસત્ વસ્તુ છે. ઉપલક સ્કુલ દૃષ્ટિથી જોતાં–વિચારતાં એમ લાગે કે આવુ વિપરિતવિલક્ષણ સત્તું લક્ષણ કેમ હોય ? પણ જરા સ્થિર બુદ્ધિથી મગજને જરા પરિશ્રમ આપીને સૂક્ષ્મતાથી વિચારવામાં આવશે તે આજ લક્ષણ સુસંગત લાગ્યા વિના નહિ રહે.
Jain Education International
જગતમાં જ્યાં કોઈ પણ વસ્તુ જોઇએ છીએ તે આ ત્રણ સ્વભાવવાળી જ જોવામાં આવે છે. કાઇ પણ વસ્તુની ઉત્પત્તિ નાશ વિના ન હેાય અને નાશ ઉત્પતિ વિના ન હાય. અને નાશ અને ઉત્પતિ કોઈ સ્થાયી આધારદ્રવ્ય વગર ન હેાય અર્થાત્ આ ત્રણેમાં પરસ્પર અવિનાભાવ છે. એક ખીજા વગર એક ક્ષણ પણ અલગ રહી શકતાં નથી.
દા.ત.:- એક સેાનાની લગડી હતી. તે ભાંગી આભૂષણુ બનાવ્યું. આમાં શું થયું તે જીએઃ- લગડીના નાશ, અલંકારની ઉત્પત્તિ અને સાનું કાયમ. વળી તે અલંકારને ભાંગી તેમાંથી નવા અલંકાર બનાવ્યો, તેા પણ પૂર્વવત્ પૂ
For Private & Personal Use Only
www.jainelibrary.org