________________
૯૨ :
અલંકાર નાશ પામ્ય અને ઉત્તર અલંકારની ઉત્પતિ અને સેનું કાયમ. એટલે પૂર્વ પર્યાયના નાશ વગર ઉત્તર પર્યાયની ઉત્પતિ નહિં અને ઉત્પતિ વગર નાશ પણ નહિં કેમકે નવી વસ્તુ બનાવવી હોય છે ત્યારેજ મનુષ્ય પૂર્વ વસ્તુને નાશ કરે છે. અને મૂળ દ્રવ્ય કાયમ રહે છે. મૂળ દ્રવ્ય ન હોય તે કેની ઉત્પતિ અને કેને નાશ? મૂળ સેનું છે તો તેમાંથી અલંકારની ઉત્પતિ અને નાશ થાય છે.
ઉત્પાદનું લક્ષણ – “છત કામમઃ ' વ્યનનું લક્ષણ – “લત: સત્તા વિશેઃ ” ધોવ્યનું લક્ષણ – “ચતયાનુવર્તનં !' અર્થ - કથંચિત્ પૂર્વે અસત્ વસ્તુને લાભ તે ઉત્પાદ. કથંચિત્ પૂર્વે સત્ વસ્તુની સત્તાને વિગ તે નાશ.
અને તે બંને ઉત્પાદ-વ્યય અવસ્થામાં દ્રવ્યરૂપતયા અનુસ્મૃતપણું – વ્યાપકપણું તે ધ્રૌવ્ય.
ભિન્ન ભિન્ન ત્રણેનાં લક્ષણ હોવા છતાં તે ત્રણે પરસ્પર નિરપેક્ષ નથી.
- બીજુ વસ્તુમાં આ ત્રણે ધર્મો એક સાથે એક સમયે ન હોય તો અનુભવ જુદે જુદે ન થાય. દા. ત. - એક બાપને બે દિકરા છે. પ્રથમ દિકરા પાસે સેનાનો હાર હતો. તે જોઈ બીજા દિકરાએ હઠ કરી કે તેને હાર તો મારે કંદરે જોઈએ. પિતા પાસે બીજું સાધન ન હતું તેથી પ્રથમ દિકરાને હાર ભાંગી નંખાવી બીજા છોકરાને કંદોરો બનાવી આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org