________________
૧૯૦
પાન-સરખત વિગેરે વસ્તુએ પણ અશુદ્ધ-અપવિત્ર વિષ્ઠા અને પેશાખરૂપ બને છે. જેમ વેશ્યાના સંગે સારે। સદારારી પુરૂષ પણ અપવિત્ર અને છે તેમ આ કાયારૂપી વેશ્યાના સંગે ઉત્તમ ઉજ્જવળ વસ્ત્રા તેલ-અત્તર વગેરે પણ અપવિત્ર−ગઢા બને છે.
ખીન્નું સ્વયં કાયાની ઉત્પત્તિ પણ માતાના રકત અને પિતાના શુક્રના મિલનથી થયેલી છે. અને પેટમાં માતાએ ચાવેલા ખેારાકમાંથી બનેલા રસને ચૂસીને જે કાયાની વૃદ્ધિ થઇ છે જેમાં નવ દ્વારાથી અશુચી સત્તા વહી રહી છે. તેવી સત્તાની અપવિત્ર કાયા લાખેા મણ પાણીથી અને ઉરા ઉં! સાબુથી કેવી રીતે પવિત્ર થવાની છે ? કે તુ' અનાદીકાળથી કુવાસનાએથી મલીન થયેલા તારા આત્માની સફાઇ કરવાની મૂકી, બાહ્ય, અપવિત્ર અને નશ્વર કાયાની પવિત્રતા ખાતર વ્યથ રાજ પરિશ્રમ કરી કહ્યો છે ? બીજી જે કાયા ઉપર જરા અને રાગે રૂપી શત્રુએ આક્રમણ કરી રહ્યા છે. અને જરા રાક્ષસી શરીરનુ' નૂર, રૂપ, રંગ, ખળ લાવણ્યનું લક્ષણ કરવા લાગ શેાધી રહી છે. એવી સદાથી રાગેા અને ઘડપણરૂપી શત્રુએથી ભયગ્રસ્ત કાયાને સ્થિર માની શા માટે ધમ કાર્યોમાં ઉદ્યમ કરતા નથી ? કાયા એટલે માન કે નદીના કિનારા પરની ઝુંપડી. તેનું અસ્તિત્વ સત્તા ભયમાં છે. મૃત્યુરૂપી પવનનો એક ઝપાટા આવતાં આ કાયારૂપી ઝુપડું કયાંયે ઉડી જવાતું છે. તેા નાહક તારા આટલા કાયાના મેહ શે છે ? નશ્વર કાયાથી શાશ્વત આત્મધર્મ કમાઇ લેવાના ચાન્સ જતેા મા કર !
આશ્રય ભાવનાઃ
જેનાથી આત્મા કથી અધાય તેને આશ્રવ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org