________________
૫૩
આ શબ્દનયમાં અવકતવ્ય ભંગ ન ઘટે કારણકે શ્રેતાને અર્થબોધ શબ્દ શ્રવણથી જ થાય. પણ શબ્દ શ્રવણ વિના ન થાય. અને શબ્દનય તો શબ્દપ્રધાન હોઈ શબ્દ વિના અર્થનું અભિધાન ન કરી શકે. કેમકે શ્રેતાનો અભિપ્રાય એજ શબ્દ નય (વ્યંજનનય છે) તેથી શબ્દ શ્રવણ દ્વારા અર્થનું પ્રતિપાદન કરી શકે, શબ્દ શ્રવણ વિના નહિ. માટે શબ્દનયમાં સવિકલ્પ અને નિર્વિક૯૫ રૂપ પ્રથમ દ્વિતીય ભંગ જ છે. “p જાયેંજ fમતિ” એવું આચાર્ય કહેલું છે.
હવે એક એક ભંગને જરા વિસ્તારથી જોઈએ જેથી સપ્તભંગીને સ્પષ્ટ બંધ થઈ જાય -
૧ લે ભંગ- સ્થાત્ તિ ૨ જે ભંગ- સ્થાત્ નાસ્ત ૩ જે ભંગ- ત્ત-નાસ્ત ૪ થો ભંગ- ઝવતરા ૫ મો ભંગ- ઘહિત જવાતા ૬ ઠ્ઠો ભંગ- રાત્તિ અથવષ્ય
પ્રથમ ભંગ- કેઈપણ જડ ચેતન વસ્તુ સ્વ સ્વરૂપથી સત્ છે. દ્વિતીય ભંગ:- કાઈપણ વસ્તુ પર સ્વરૂપથી અસત્ છે. તૃતીચ ભગઃ- રિત-રાત્તિ વસ્તુને એક દેશ (ધર્મ) સદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org