________________
- પર શબ્દ-સમભિરૂપ-એવભૂત એ શબ્દો છે.
સંગ્રહ “ત્તિ’ માને છે વ્યવહાર ‘નાદર' માને છે. અને ઋજુસુત્ર અવકતવ્ય માને છે.
સંગ્રહ સામાન્ય પ્રધાન છે, સત્તા પ્રધાન છે તેથી તે સામાન્યને માને છે. વ્યવહાર વિશેષ પ્રધાન છે અને વિશેષ ક્ષણિક છે તેથી વિનાશી છે માટે જ તે અસત્ માને છે.
ઋજુસુત્ર તેજ જ્ઞાન, તેજ અર્થ, અને તેજ શબ્દને માને છે કે જે માત્ર વાર્તામાનિક હાય અને સ્વકીય હોય તેથી એના મતમાં એક સમયે બે વિરૂદ્ધ ધર્મો વાચ્ય ન બને.
ચતુર્થ ભંગ- સંગ્રહ-વ્યવહારમાં. પંચમ ભંગ- વ્યવહારમાં. ષષ્ઠ ભંગ- વ્યવહારમાં. સપ્તમ ભંગ- સંગ્રહ-વ્યવહાર અને ઋજુસુત્રમાં અતર્ભાવ
પામે છે.
આ ત્રણ અર્થનમાં સાતે ભંગ આવે. પણ શબ્દનય ત્રણમાં તો આદ્ય બેજ ભંગ આવે તેમાં પ્રથમ શબ્દનયમાં સવિકલ્પ. કારણકે અર્થનું એક છે. અને તે નય પર્યાયભેદે અર્થભેદ માનતો નથી. જ્યારે સમભિરૂઢ અને એવંભૂત તો પર્યાયભેદે અને કિયા ભેદે અર્થભેદ માને છે તેથી તે અંત્ય બંને નયના મતે નિર્વિકલ્પ એટલે શબ્દનયમાં બેજ વચનમાર્ગો છે. (૧) વિકલપક (૨) નિર્વિકપક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org