________________
૫૧
પ્રશ્ન- સસલ’ગીમાં ‘વ' કાર પદ્મની શી જરૂર છે ?
ઉત્તર- જિજ્ઞાસિત ધર્મોના અસ્તિત્વના નિય કરાવનાર ‘વ’કાર પદ છે. તેના ચેાગે જિન્નાસિત ધર્મના અસ્તિત્વની બિલકુલ શાંકા રહેતી નથી. ’ કાર પદ ન મૂકીએ તા શંકા રહી જાય કે જેમ અસ્તિત્વ હાય તેમ ન પણ હેાય ? તેથી અવધારણથી એ નિશ્ચિત થાય છે કે વસ્તુમાત્રના અસ્તિત્વમાં તેા શંકા છેજ નહિ આમ છતાં આ ‘’ કારનો અર્થ એ નથી કે વસ્તુમાં અસ્તિત્વ સિવાય અન્ય ધર્મ નથી જ. માત્ર પ્રકરણ વશાત્ જે શમાં સદેહુ થયા હતા તેનું જ નિવારણ ‘છ્ય’ કારથી થાય છે, નહિ કે તેથી બીજા ધર્મોનું નિરસન થાય છે. તેથી નિષ્ક એ આવ્યો કે:--
પ્રતિનિયત ધની પ્રતિપત્તિ અર્થે ચાત્ પદ અને જિજ્ઞાસિત ધર્મના નિધારાર્થે ‘’કાર પદના પ્રયાગ કરવા જઇએ. આથી સપ્તભંગીના સાત ભંગામાં ‘સ્યાત્’ પદ અને ય' કાર પદને પ્રયાગ કરવા આવશ્યક છે.
આમાં ‘વ’ કાર અવધારણ કરે છે અને ‘સ્યાત્’પદ્મ અનવધારણ કરે છે એવુ` નથી પણ ‘શ્ય’ કાર શક્તિયમની શકાના વ્યવચ્છેદ કરે છે અને સ્યાત’ પદ પ્રતિનિયત ધર્માનું ભાન કરાવે છે.
હવે આ સપ્તભ’ગીમાં નચ ચાજના:સંગ્રહ-વ્યવહાર–જુસુત્ર અનયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org