________________
પ૦
જિજ્ઞાસુના હવે ઉપર મુજબના પ્રશ્નોના જવાબે ક્રમશઃ આપવામાં આવે છે.
१ आत्मा स्यात् अस्ति एव । ૨ , , રાત્તિ , ૨ , , સ્તિ , ચાત્ નાસ્ત ga (સમા) (શતરા) (સાપેક્ષ બે વિરૂદ્ધ ધર્મોનું નિર્વચન યુગપત્
ન થઈ શકે માટે અવકતવ્ય). પ્રારા ચાત્ જરિત ઇa fપરંતુ વાસ્ત્ર (યુગ૫૬) ૬ " , રાત , , ( , ) ७ , , अस्ति एव स्यात् नास्ति एव किंतु युगपद् प्रवक्तव्य
(તિ જાતિ પ્રવાતથ).
વસ્તુમાત્રમાં સત્ અસત્ રૂપ ધર્મોનું અસ્તિત્વ છે તે સાપેક્ષ છે. તેથી ઉભય ધર્મો એકાન્તતઃ વિરૂદ્ધ નથી, પણ સાપેક્ષ છે. જેમ નાસ્તિત્વનું જ્ઞાન અસ્તિત્વના જ્ઞાનને સાપેક્ષ છે તેમ અસ્તિત્વનું જ્ઞાન નાસ્તિત્વના જ્ઞાનને સાપેક્ષ છે. અસ્તિત્વનું જ્ઞાન પર રૂપે નાસ્તિત્વના જ્ઞાન વિના ન થાય તેમ નાસ્તિત્વનું જ્ઞાન પણ અસ્તિત્વના જ્ઞાન વિના ન થાય. પરસ્પર અવિનાભાવ છે.
પ્રશ્ન- સપ્તભંગીમાં “ચાત' પદની જરૂર છે?
ઉત્તર- હા, વસ્તુના સાપેક્ષિક ધર્મોનું ભાન કરાવનાર સ્યા પદ છે તેના યોગે જિજ્ઞાસિત ધર્મનું પ્રધાનતયા અને ઈતર ધર્મેનું ગૌણતયા ભાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org