________________
સપ્તભંગીની સમજણઃ
જ્યારે વિધિની પ્રધાનતયા ક૯૫ના હોય ત્યારે પ્રથમ ભંગ. નિષેધની પ્રધાનતયા ક૯૫ના હોય ત્યારે દ્વિતીય ભંગ. કમશઃ વિધિ–નિષેધની કલ્પના હોય ત્યારે તૃતીય ભંગ. યુગપદુ એક સાથે વિધિ–નિષેધની કલ્પના હોય ત્યારે ચતુર્થ ભંગ. વિધિ–પ્રધાનતા સાથે યુગપ ઉભયની મુખ્ય ક૯૫ના હોય ત્યારે પંચમ ભંગ. નિષેધની પ્રધાનતા સાથે યુગપ૬ ઉભયની કલપના હોય ત્યારે ષષ્ટ ભંગ. અને ક્રમશઃ વિધિ-નિષેધ અને યુગપ૬ ઉભયની કલપના હોય ત્યારે સપ્તમભંગ
- હવે ઉપરના ભંગો કેવી રીતે ઉત્પન્ન થાય છે તે એક દ્રષ્ટાંતથી જોઈએ.
- દા. ત. – કે જિજ્ઞાસુને આત્માના અનંત ધર્મોમાંથી એક અસ્તિત્વ ધર્મની જિજ્ઞાસા થઈ તેથી તે તેના જ્ઞાતા સમક્ષ નીચે મુજબ સાત પ્રશ્નો પુછે છે.
૧ આત્મા છે ? ૨ આત્મા નથી ? ૩ આત્મા છે કે નહિ તે કમશઃ કહે. ૪ આત્મા છે કે નહિ તે યુગપદુ કહે. ૫ આત્મા છે પણ યુગપ કહે તે છે કે નહિ ? ૬ આત્મા નથી પણ યુગપદ્ કહે તે છે કે નહિ ? ૭ ક્રમશઃ આત્મા છે, આત્મા નથી પણ યુગપલ્ કહે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org