________________
૫૪
ભાવમાં નિયત છે. અને વસ્તુને એકદેશ (ધર્મ, અભાવમાં નિયત છે. પ્રાધાન્ય ઉભય ધર્મોનું હોવાથી અને અવયવ અને અવયવીને કથંચિત્ અભેદ હેવાથી વસ્તુના અવયવના સદુ ભાવથી અને અસદુભાવથી વસ્તુ પણ અસ્તિ કે નાસ્તિ કહેવાય છે.
જેમ માણસમાં બુદ્ધિ ઓછી હોય તે કહેવાય છે આ તો માણસ નથી પણ પશુ છે. પણ પાછા તેના વિશિષ્ટ આકૃતિ વગેરે ધર્મોને લઈને માણસ છે એમ પણ વ્યપદેશ થાય છે. આથી ૩જે ભંગ રત-જાતિ કહેવાય છે.
ચતુર્થ ભંગ- કેઈને એવી જિજ્ઞાસા થઈ કે વસ્તુ સત્ છે કે અસતુ. તે યુગપ (એક સાથે) એક વાકયમાં કહો તો તેને કહેવું જોઈએ કે યુગપ બંને ધર્મોનું મુખ્ય રૂપે યા ગૌણ રૂપે પ્રતિપાદન કરવા માટે કઈ વાકય સમર્થ નથી. તેથી આવું પૂછનારને કહેવું જોઈએ કે અવકતવ્ય છે. વચનને વિષય ન હોવાથી.
૧ જે સત્ કહેવા જઈએ તો પણ વસ્તુ પરરૂપેણ અસત્ છે. ૨ વસ્તુને અસત્ કહેવા જઈએ તે પણ વસ્તુ સ્વસ્વરૂપેણ
સત્ પણ છે તેથી તેને જવાબ એક શબ્દમાં યુગપ૬ કેમ આપી શકાય ?
પાંચમે ભંગા- “રિત અવતરણ”
- વસ્તુને એક દેશ સદૂભાવમાં નિયત હોય અને અપરદેશ ઉભયધર્મથી નિયત હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org