________________
પપ
પ્રશ્નઃ- વસ્તુ સ્વ-સ્વરૂપેણ અતિ કિંતુ યુગ૫૬ ઉભયરૂપેણ કિં? તો જવાબ આપવો જોઈએ કે ‘ત્તિ માતā’
કેમકે વસ્તુને એક દેશ તો અતિરૂપે નિયત છે પણ બીજે દેશ યુગપ બે ધર્મોથી વિવક્ષિત હોવાથી તેને જવાબ એક શબ્દમાં યુગપ આપવો શકય ન હોવાથી “ત્તિ પ્રવરત” પણ એ અવગત” થી અનુવિદ્ધ છે પણ પ્રથમ ભંગ અને ચતુર્થ ભંગને સરવાળે નથી.
વસ્તુમાં અપર ધર્મને અભેદ ન હોય તે વિવક્ષિત ધર્મનું પણ અસ્તિત્વ સંભવતું નથી. અરવિષાણની જેમ. ઘટ-પટથી ભિન્ન છે, મઠથી ભિન્ન છે, આ પરસ્વરૂપ નાસ્તિત્વ ધર્મ એનામાં હોવાથી તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. નહિંતર ઘડે માટીમય છે. તેમ તંતુમય હોય તો વસ્તુનું સ્વતંત્ર સ્વરૂપ ન રહેવાથી વસ્તુ ખરવિષાણવત્ અસત્ બને. વસ્તુમાં રહેલા ધર્મો જેવી રીતે પરિણત હોય તેવી રીતે તે દ્રવ્ય પણ તેવું કહેવાય છે.
૬ ઠે ભંગા- “નાત યાત'
જેમાં જિજ્ઞાસુને એવી પૂછવાની ઈચ્છા થાય કે વસ્તુ પરરૂપેણ નાસ્તિ કિન્તુ ઉભયરૂપેણ વુિં ? વસ્તુને એક દેશ અસત રૂપે નિયત છે. અને અપરદેશ ઉભયરૂપેણ નિયત હોય ત્યારે આ ભંગ બને.
સપ્તમ ભંગ – “ત-નાહિત પ્રવત’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org