________________
પદ
જેમાં કઈ પૂછે કે વસ્તુ સ્વરૂપેણ અસ્તિ, પરરૂપેણ નાસ્તિ કિંતુ ઉભયરૂપેણ કિં ?
વસ્તુને એકદેશ સદૂભાવ રૂપેણ નિયત હોય, બીજે અસદુભાવ રૂપેણ નિયત હોય. અને તૃતીય દેશ ઉભયરૂપેણ નિયત હોય. આથી દેશના (ધર્મના) સ-અસત્ અવકતવ્યના વ્યપદેશથી તે દ્રવ્ય પણ અસ્તિ-નાસ્તિ અવકતવ્ય કહેવાય છે.
આવી રીતે વસ્તુનું પ્રતિપાદન કરવા માટે આ સાત જ વચનમાર્ગો છે. આઠમે નથી. બીજા બધા વચન વિકલ્પ આ સાતમાં જ અન્તર્ભાવ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org