________________
૯૦
જૈન દશનનેા કમ વાદ
કને કણ અનાવે છે ?
જેમ ગાય શુષ્ક ઘાસમાંથી દૂધ બનાવે છે. મનુષ્ય રોટલીમાંથી લેાહી બનાવે છે. તેમ પ્રત્યેક સંસારી જીવ મિથ્યાત્વાદિ હેતુએ વડે કર્મ બનાવે છે.
આ ચૌદ રાજલેક રૂપ સમસ્ત વિશ્વમાં સર્વત્ર વ્યાસ એક પુદ્ગલ નામનુ દ્રવ્ય છે. તેમાંથી અલગ અલગ આડ વણાએ (સરખા સરખા પરમાણુને જથ્થા) જીવને ગ્રહણ યેાગ્ય અને છે. અમુક નિયત પુદ્ગલ પરમાણુએથી અનેલી હાય છે તે ઔદારિકાદિ શરીરને ગ્રહણ ચેાગ્ય અને છે. જેમ જેમ તેના પિરણામ પૂર્વ પૂર્વની અપેક્ષાએ સુક્ષ્મ-સુમતર-સુક્ષ્મતમ થતા જાય છે. અને તેમાં પરમાણુઓની સંખ્યા ક્રમસર વધતી જાય છે ત્યારે તે ઔદારિક, વૈક્રિય-આહારક, તેજસ, ભાષા, શ્વાસેાશ્વાસ, મન અને કાર્માણ વણાએ જીવને ગ્રહણ ચેાગ્ય બને છે.
કાણુવા સમસ્ત લેકમાં સર્વત્ર વ્યાપ્ત છે. પણ તે હેાવા માત્રથી કાઇને કંઇ નુકશાન નથી. કાઇને સુખ-દુ:ખ આપવુ', જ્ઞાનને રાકવુ', દર્શન શક્તિ આવરવી, ઉચ્ચ કુળમાં કે નીચ કુળમાં જન્મ આવવે વગેરે કંઇ પણ કરી શકતી નથી. જીવસ બધ રહિત તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org