________________
૧૮૩
પ્રશ્નનઃ- અપુનમ 'ધક કાને કહે છે ?
જે ગ્રંથીદેશની નજીક આવેલે છે અને જે હવે કદાપિ કની ઉત્કૃષ્ટ સ્થિતિ આંધવાના નથી તેને અપુનમ ધક જીવ કહે છે.
શાસ્ત્રમાં અપુનમ ધકના ત્રણ લક્ષણ ખતાવ્યા છે.
(૧) ‘તીવ્ર ભાવે પાપ ન કરે.’
(ર) ‘સંસાર પ્રત્યે બહુમાન ન હેાય. અર્થાત્ ભેાગામાં તીવ્ર આસકિત ન હેાય.”
(૩) સર્વત્ર અનુચિત પ્રવૃત્તિને ત્યાગ કરનારા હાય. અર્થાત્ સત્ર ઉચિત વર્તન કરનારા હાય.’
આવે! જીવ નજીકના કાળમાં અવશ્ય તાત્વિક ચેાગ પ્રાપ્ત કરનારા હાય છે.
આ ચેાગની સાધના સાધક ભેદે અસંખ્ય પ્રકારની હાય છે. કેાઈ સાધક યોગના પ્રથમ સેાપાન ઉપર હાય, કેાઈ ખીજા સાપાન પર હાય, કોઇ ત્રીજા સેાપાન ઉપર હાય, કાઇ ચેાથા સેાપાન ઉપર હાય અને કોઇ અંતિમ સેાપાન પર હાય. પણ બધા કહેવાય તે યોગસાધકજ. જેમ કેટલાક છેકરાએ પહેલા કલાસમાં હાય, કેટલાક ખીન્ન કલાસમાં, કેટલાક ત્રીજા કલાસમાં અને કેટલાક મેટ્રિકના કલાસમાં હાય પણ બધા કહેવાય તેા વિદ્યાર્થી જ.
તેમ અહિં યોગ માગ માં યોગની શરૂઆત કરનારા કે યોગના અંતિમ સેાપાન પર પહોંચેલા બધા કહેવાય તે યોગીજ. કાઇ જીવા આ ભવમાંજ યોગની શરૂઆત કરનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org